________________
તેઓનું હિમાલય પર્વત સુધીના પ્રદેશ પર શાસન ચાલે છે. “જ્ઞાાર્દિ- હિં નમણુનરૂઝમાળમHIT” તથા તે ચક્રવર્તિ રાજાઓ ગજદળ, અશ્વદળ, રથદળ, અને પાયદળ, એ ચતુરંગી સેના સહિત માર્ગ પર કુચ કરનારા હોય છે, એટલે કે “તુરંવ નવ રવ રાવ” તેઓ અશ્વપતિ, ગજપતિ, રથપતિ અને નરપતિ હોય છે. “વિવા ” તથા તેઓ ઊચાં કુળના હેય છે. “વસુચના” તેમની કીર્તિ ચારે દિશાઓમાં ફેલાયેલી હોય છે. તથા “ સાયણવિસોમવયા” તેમનાં મુખ શરદ ઋતુની પૂર્ણિમાના ચન્દ્ર સમાન સૌમ્ય હોય છે, તથા તેઓ “સૂર” પિતાના શત્રઓનું મર્દન કરનાર હોવાથી શૂરવીર હોય છે, “સિસ્ટોનિયમાવા” તેમનો પ્રભાવ ત્રણે લોકમાં વ્યાપેલે હોય છે. તેથી “સદ્ધાતેઓ ત્રણે લેકમાં પ્રસિદ્ધ હોય છે, અને તેઓ “સમરમાહિar” સમસ્ત ભરતખંડના અધિપતિ હોય છે, એટલે કે પાંચ મ્લેચ્છ ખંડ અને એક આર્યખંડ, એ રીતે સંપૂર્ણ ભરતક્ષેત્રના અધિપતિ હોય છે. “રિવા” તથા તેમને મનુષ્યના ઇન્દ્ર ગણવામાં આવે છે, “ધી” તેઓ સંગ્રામ આદિમાં અજીત શક્તિ ધરાવનાર હોય છે, “સપેન્દ્રવજન ૪ જામવંતરારંવં મોત્તામરહૂવારંનિરરત્ત વાતાવરણ” તથા તેઓ પર્વતે, વને-નગરથી દૂર આવેલાં જંગલે, કાનને–નગરની પાસેનાં જંગલથી યુક્ત તથા હિમાલય પર્વતથી સમુદ્ર સુધી વિસ્તૃત એવા ભારત વર્ષને ઉપભેગા કરીને સઘળા શત્રુઓને માહિત કરવાને કારણે મહાપરાક્રમી રાજાઓની વચ્ચે કેશરી “હિંદુ સમાન ચમકે છે, અને
પુછવડતવ જમાવા નિવિદ્ર વચકુહા” પૂર્વજન્મમાં કરેલાં તપના પ્રભાવથી પ્રાપ્ત કરેલ સુખની શશિનો ઉપભોગ કરે છે, તથા “ માવાસનામજાવંતો તેમનું આયુષ્ય સેંકડો વર્ષનું હોય છે, તથા “નવયુવgાહુઝાત્રિચતા” સમસ્ત દેશમાં અનુપમ એવી ચોસઠ હજાર સ્ત્રીઓ સાથે કીડા કરે છે, અને “તુનરિક્ષાકવચમકુમવત્તા તેમની સાથે અનુપમ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધ આદિ પાંચે ઈન્દ્રિયના વિષયેથી જનિત સુખ અનુભવે છે. એવા તે “તે વિ” ચક્રવર્તિ આદિ પણ “મા” અવિનિત્તા મળધ વવકમંતિ” કામગથી અતૃપ્તજ રહે છે અને અંતે મરણ પામે છે સૂપો
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૭૪