SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ બલદેવ ઔર વાસુદેવ કે સ્વરૂપ કા નિરૂપણ વળી એવા કોણ હોય છે? તે કહે છે કે “ મુનવર્જવાઈત્યાદિ ટીકાઈ–“મુનો વવ વાસુદેવા ” વળી જે બળદેવ અને વાસુદેવ હાય છે તેઓ પણ કામથી અતૃપ્ત રહીને જ મૃત્યુ પામે છે, આ પ્રમાણે આ સૂત્રની વ્યાખ્યામાં સંબંધ સમજવાનું છે. હવે તે બળદેવ અને વાસુદેવ કેવા હોય છે, તે સૂત્રકાર વર્ણવે છે – “પવરપુરિસા” તે બળદેવ અને વાસુદેવ પ્રવર પુરૂષપ્રધાન પુરૂષ હોય છે “મહાવઢવો ” તેમની માનસિક અને શારીરિક શક્તિ, અભુત હોય છે “મધળુવિચ ” તેઓ શા આદિ ધનુષ્યના વિકર્ષક (ચડાવનારા) હોય છે, “મહાસત્તાવા” વિશાળ બળના સાગર હોય છે, એટલે કે ઘણું જ બળવાળા હોય છે, અથવા મેટા સિન્યના અધિપતિ હોય છે. “સુર” શત્રુઓ દ્વારા અપરાજિત હોય છે, “ઘણુધરા” શા આદિ ધનુષ્યોને ધારણ કરનારા હોય છે, “નવસમ” પુરૂષોમાં શ્રેષ્ઠ હોય છે. રામવાબળદેવનું બીજું નામ રામ અને વાસુદેવનું બીજુ નામ કેશવ હોય છે. “માયરોતેઓ ભાઈઓનું સગપણ ધરાવે છે, અને “સપરિક્ષા ” પરિવાર વાળા હોય છે. “સમુવિચાર સારા ગુour gવ સંવअनिरुद्धा निसढ उम्मुयसारणगयसुमुहदुम्मुहादीणं जायवाणं अध्धुट्ठाण वि कुमारकोडीणं રિયા ” તથા (૧) સમુદ્ર વિજય, (૯) અક્ષેભ્ય, (૩) તિમિત (૪) સાગર (૫) હિમવાન, (૬) ચલ, (૭) ધારણ (૮) પૂરણ (૯) અભિચંદ્રઅને (૧૦) વસુદેવ, સમુદ્ર વિજ્ય આદિ ૧૦ દશાર્બોને, તથા પ્રદ્યુમ્ન, પ્રતિવસાબ, અનિરુદ્ધ, નિષધ, ઉમુક. સારણ, ગજ, સુમુખ, દુર્મુખ આદિ સાડા ત્રણ કરોડ યાદવ કુમારને તે પ્રાણથી પણ અધિક વહાલા હોય છે, “વી દિળ વીણ સેવા બાળવિમાનન” દેવી રોહિણી તથા દેવી દેવકીના હદયના આનંદમાં તેઓ વૃદ્ધિ કરનારા હોય છે. દેવી રોહિણી બળદેવની માતા તથા દેવી દેવકી કૃષ્ણની માતા છે. “સોઢનચરસાપુનામ” ૧૬ સોળ હજાર રાજાઓ તેમને અનુસરે છે, એટલે કે તેમના દ્વારા જે નીતિમાર્ગ તેઓ બતાવે છે, એ જ નીતિમાર્ગનું તેઓ અનુસરણ કરે છે, અથવા તેમની આજ્ઞા પ્રમાણે તે બધા ચાલે છે. “સોજીત વ ર્ણવરચિચિયા ” ૧૬ સોળ હજાર સ્ત્રીઓનાં નયને તથા હૃદયને તેઓ અત્યંત પ્રિય હોય છે. આ વિશેષણ વાસુદેવને અનુલક્ષી અપાયેલું છે. “શાળામf શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૭૫
SR No.006438
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages411
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy