________________
ખરીદ કરો, તથા “
વિચ” વેચે, અને “vજ” એદનાદિ (ભાત વિગેરે) રાધે “ ચારણ દ” માંસ આદિ તમારાં સગા સંબંધીને ભેજનમાં પીરસે “પીવા” મદિરા (દારૂ) આદિ પાન કરે, “હીરામચનમારૂઢા ચ સિરસા ચ પત્તનળો રમવા નિ ચ gg સયાજીરના જ શી અતિ” એ તમારા દાસી, દાસ, ભત્ય, ભાગીદાર, શિષ્યજન, પ્રેષ્યકજન, કર્મ કર કિકર અને સ્વજન પરિજન ક્યા કારણે પિત પિતાનાં કામે છેડીને બેઠા છે! ઉપરના સૂત્રમાં આવેલ કઠિન શબ્દના અર્થ આ પ્રમાણે છે–પિતાને ઘેર જ ભેજનાદિ આપીને જેમનું પિષણ કરાય છે, તે લોકોને ભૂત્ય કહે છે. કોઈ પ્રયોજનથી જેમને કઈ કામે મેકલાય છે તેમને પ્રેગ્વજન કહે છે. નક્કી કરેલા સમય સુધી જે મજૂરી કરે છે તેમને કર્મકર-કારીગર કહે છે. પૂછી પૂછીને કામ કરનારા સેવકને કિકર કહે છે. માતા પિતા ભાઈ આદિ સ્વજન ગણાય છે, સંબંધીઓને પરિજન કહે છે.
મે મારિચા ચમં તુ ” તમે ભારિક-આપણે ભાર વહન કરનારા પાસે નોકર ચાકરો પાસે કામ કરાવે, “હારું વનારું ગહન વનને, “ત્તિવિભૂમિ વરાછું ખેતર, વલૂરે (એક પ્રકારનું ખેતર) કે જે “ સત્તાઘનસં ” ઘાસ આદિથી છવાયેલ છે, “ હેકતુંતેમાં આગ લગાડીને તે જમીનને સાફ કરાવે, “હલા સૂહિકનંતુ ” ત્યાં જેટલાં વૃક્ષો છે તેમને જડમૂળમાંથી ઉખેડી નાખે, “કંતારું મિતુ” તલ, શેરડી આદિ પીલવાના યંત્રોને તેઓ તોડી કેડી નાખે કે જેથી “ માં ફર યાદિત શારાપુ” ભાંડ, પાત્ર આદિ સાધને બનાવી શકાય તથા “ વહુવિહરૂ બાણ ૩છું તુig” અનેક પ્રકારના પ્રજનની સફળતા માટે તેઓ શેરડીને કાપે “વિચાર વીથિંતુ ઘpવા” તલને ઘાણીમાં પીલે, તથા “ દવાઓ વાવેદ” ઘર બંધાવવાને માટે ઈટ પકાવે, “વેત્તા ચ વરદ્ વેર” ખેતરે ખેડે અને ખેડાવે, તથા
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૦૦