________________
રવાર, વિહાળા ” તે મનુષ્યથી દૂર રહેનાર પક્ષી છે. એ બધા ખેચર જાતિના પ્રકારે છે. તેમને તથા “gવમા” તે સિવાયના બીજા પણ જે “જ્ઞ૪થઇ હવાળિો પંવિત્તિ પશુને જળચર, સ્થળચર અને ખેચર પંચેન્દ્રિય પશુઓ છે તેમને તથા એજ પ્રમાણે “વિતિય જર્જરિત રદ્વીન્દ્રિય, ત્રિઈન્દ્રિય, ચતુરિન્દ્રિય એવાં “વિવિદે નવે” વિવિધ પ્રકારનાં છે કે જેમને “જિજીgિ” પિતાના પ્રાણ પ્રિય છે અને “મરણ તુamરિત્રે મરણજન્ય દુખેથી જે સદા ડરતાં રહે છે, તે દુઃખે જેમને પ્રતિકૂળ છે, અને જે “arg દીન છે તેમને “દુર્તવિચિમા” અત્યંત દુષ્ટ આચરણ વાળા મનુષ્યો “” હણે છે સૂ-૧ના
પ્રાણીયોં કે વધ કે પ્રકાર કા નિરૂપણ
આ પ્રમાણે પ્રાણવધના પ્રકારે વિષે વાત કરીને હવે સૂત્રકાર તેના કયા કયા હેતુઓ હોય છે તે બતાવે છે-“હિં વિવિ”િ ઈત્યાદિ.
ટકાથ-જે અબુધ-અજ્ઞાની મનુષ્ય છે તેઓ “જિં” આ પ્રમાણે “વિવિ હિં વિવિધ પ્રકારનાં “ હિં” પ્રજનને વશ થઈને “હિંસતિ તરે છે” ત્રસ જીવેને ઘાત કરે છે. આ પ્રકારનો સંબંધ ૧૩ માં સૂત્રમાં કહેલ “કા ડ્રણ હિંસતિ તરે છે ” આ પદેની સાથે ત્યાં જેડ જોઈએ. “વિક જે હેતુને ખાતર અજ્ઞાની–જીવ ત્રસ જીવેની હિંસા કરે છે તે હેતુઓ ક્યા ક્યા છે-એ વિષયને સૂત્રકાર “ -વ-મંત-મેય” ઇત્યાદિ પદે દ્વારા સ્પષ્ટ કરે છે. તેઓ કહે છે કે “, વસા, કંસ, મેચ, સોળિય, ના, શિક્ષણ, મધુરં ચિ, અંત, પિત્ત , સંતા” અબુધ લેકે તે પ્રાણીઓની જે હિંસા કરે છે તેને હેતુ કેટલાંક પ્રાણીઓની બાબતમાં તેમનું “મ” ચામડું પ્રાપ્ત કરવાનો હોય છે, કેટલાંક પ્રાણીઓની “વફા” ચરબી પ્રાપ્ત કરવા માટે તેમને વધ કરાય છે,
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨ ૪