________________
ઘરને ભૂમિઘર અથવા તલઘર અને તબૂને પટઘર અથવા મ`ડપ કહે છે. ચાંદી સાનામાંથી બનાવેલ વાસણાને ભાજન અને માટીમાંથી ખનાવેલાં વાસણેાનેભાંડ કહે છે. ખાંડણિયા તથા સાંબેલાં આદિને અહીં ઉપકરણથી ગ્રહણ કરેલ છે ॥ સૂ.૧૪ ॥
અકાય જીવોં કી હિંસા કરને કે પ્રયોજન કા નિરૂપણ
હવે અસૂકાય (જળકાય)ની હિંસા કરવાના પ્રયેાજનને સૂત્રકાર સ્પષ્ટ કરે “નર્જી જ મળ ચ ” ઈત્યાદિ. સ્નાન, पाण પાન “ સોયન '' ભાજન, ૮ વશ્યોવળ” વધાવા, “ સોચા ” શૌચ ઇત્યાદિ કારણેાને લીધે અવૃત્તાચ જળકાયની હિંસા થાય છે સૂ॰ ૧૫ા
ટીકા —
मज्जणय
""
,,
"C
હવે અગ્નિકાયની હિંસા કરવાનાં પ્રત્યેાજનોને સૂત્રકાર બતાવે છે—
વાયુકાય જીવોં કી હિંસા કરને કે પ્રયોજનકા નિરૂપણ
26
ઃઃ
पयणपयावण ” ઇત્યાદિ.
ટીકા ચળ, ચાવળ, બજળ, નહાવળ, વિષ્ણળેદિ' બળિ” જાતે ભાજન બનાવવાને, બીજા પાસે ભેાજન બનાવરાવવાને, પોતે અગ્નિ સળગાવવાને, અન્ય પાસે અગ્નિ સળગાવરાવવાને, તથા દીવા સળગાવીને પ્રકાશ કરવા, ઈત્યાદ્ધિ પ્રત્યેજનાને માટે અગ્નિકાયની હિંસા કરે છે. સૂ.૧૯૫
હવે વાયુકાયની હિંસા કરવાનાં પ્રયાજનેને સૂત્રકાર પ્રગટ કરે છે – મુળ વિચળ ' ઇત્યાદિ.
66
ટીકા'મુળ, ત્રિયળ, સાહિટ, પટ્ટુળ, મુદ્દે, ચરુ સાવૃત્ત વત્થ મારૂäિ નિરું જ્યારે સૂપડા વડે ઝાટકીને અનાજ સાર્ક કરાય છે ત્યારે, વાંસની સીએ આદિમાંથી બનાવેલા પખા વડે જ્યારે હવા ખવાય છે ત્યારે, તાડનાં પાનાંમાંથી બનાવેલ પપ્પા વડે જ્યારે પવન નખાય છે ત્યારે, મારનાં પીછાંમાંથી બનાવેલ પંખા વડે જ્યારે પવન નખાય છે ત્યારે, જ્યારે કોઇ નિમિત્તે મુખથી
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૨