________________
તિર્યગ્ગતિ જીવો કે દુઃખો કા નિરૂપણ
હવે સૂત્રકાર તિર્યંચ ગતિના દુખોનું વર્ણન કરે છે. “દં ર નાપા” ઈત્યાદિ.
ટીકાર્થ“– નવાજવું ” “રૂમ નીચે પ્રમાણેનાં “/પારું સઘળા લેકેની નજરે પડે તેવાં “દુર્ઘ” દુઃખ “રાજા” તે બિચારા તિર્યંચ ગતિના છે “હા” અનંતકાળ સુધી “પારિ ” ભગવે છે. “વિ તે ?', તે દુઃખના પ્રકાર કયા ક્યા છે? સૂત્રકાર તેને જવાબ આપતાં કહે છે. તે ગતિમાં નીચે પ્રમાણે દુઃખ હોય છે “સીug” શીત જનિત દુઃખ, ઉષ્ણતાજનિત દુખ “” પિપાસાજનિત દુઃખ અને “સુર” સુધાજનિત દુઃખ અને “વેચન ગgરિવાર” પ્રતિકારરહિત દુઃખ “અવિનHળવનમાં જન્મ થવાનું દુઃખ, “દિરમવિવાર” પ્રત્યેક ક્ષણ વ્યાધ આદિ દ્વારા વધ, નિગ્રહ આદિના ભયથી ઉદ્વિગ્ન ચિત્ત રહેવાનું દુઃખ “જ્ઞાન” ઈચ્છા પ્રમાણે નિદ્રા ન લઈ શકવાનું દુઃખ “વ” વધ જન્ય દુઃખ, “હા” દેરડાં આદિ વડે બાંધવાનું દુઃખ, “તા ” લાકડી આદિથી મર્મસ્થાન પર માર પડવાનું દુઃખ “ળ” તપાવેલ શૂળ આદિ દ્વારા શરીરે ડામ દેવાયાનું દુઃખ “શિવાયઉપાડીને ખાડા આદિમાં ફેંકવાનું દુઃખ “અભિંજન” મગદળ આદિથી હાડકાં તોડાવાનું દુઃખ, “નારાય” નાક છેદાવાનું દુઃખ “પૂર્વી
મન” લાકડી ચાબુક આદિના પ્રહારોથી તાબે થવાનું દુઃખ, “વિચા” શરીરના અવય કપાવાનું દુઃખ “મિગોપાવાવ” ઈચ્છા ન હોય છતાં પણ માલિક ચાહે ત્યારે ગાડી આદિએ જોડાવાનું દુઃખ, “ સાનિવાર” કશાચાબુક, અકુંશ અને આર-લાકડીને છેડે ચડેલી અણીદાર ખીલી વડે માર ખાવાનું દુઃખ, તથા તે ચીજોની અણી શરીરમાં ભેંકાવાથી દુઃખ થતું “મા” દમન-સારી ચાલ ચાલાવવા કે ગતિ વધારાવવા માટે થતી શિક્ષાનું દુઃખ તથા
agણાનિ ” ભાર ઉપાડવાનું દુઃખ, એ બધાં દુઃખના વિવિધ પ્રકાર છે, અને તિર્યંચ ગતિમાં જન્મેલા છે તે દુઃખે ભેગવે છે કે સૂ-૩૮ છે તિર્યંચ ગતિના બીજા દુઃખો આ પ્રમાણે છે-“માયા-પિર-વિMો” ઈત્યાદિ.
ટીકાથે-“માયા-વિય-વિશ્વશી રોચારપીઢબાળિ ” માતા પિતાને જન્મતાં
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
પ૯