SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ 66 અવગ્રાહારૂપ મિત અને ઔત્પત્તિકી આદિ બુદ્ધિ ધીર-સ્થિર છે, તથા “ ને તે જાણી વિશ્વ તેચા ” જે સપના સમાન ઉગ્ર તેજવાળા છે, નિજીય ववसाय पज्जन्तकयमइया ” નિશ્ચયવસ્તુ નિર્ણય કરવામાં અને ઉદ્યમ-પુરુષાર્થ કરવામાં જેમણે પોતાની બુદ્ધિને પરિપૂર્ણ બનાવી લીધી છે, એટલે કે જે સારી રીતે સમસ્ત વસ્તુઓને નિર્ણય કરનાર છે, તથા નિરૢ સજ્જાયજ્ઞાળા જે નિત્યવાચનાદિરૂપ સ્વાધ્યાયમાં અને આત્તરૌદ્રરૂપ દુર્ધ્યાનમાંથી ચિત્તનિરોધરૂપ જ્ઞાનમાં લીન રહે છે, તેથી अणुत्रद्धधम्मज्जाणा ” ધારા પ્રવાહે ન્યાયથી જેમનું નિરન્તર આજ્ઞાવિચય, અપાય વિચય, સંસ્થાન વિચયરૂપ ધ ધ્યાન રહ્યાં કરે છે, તથા “ પંચમથપત્તિનુા ” જે પ્રાણાતિપાતાદિ વિરમણુરૂપ પાંચ મહાવ્રતાથી યુક્ત થયેલ છે, તથા સમિરૂ સુલમિયા ” જે ઇર્ષ્યા આદિ પાંચ સમિતિયાથી યુક્ત છે અને એ જ કારણથી સમિાવા ’ જેમનાં પ્રાણાતિપાતારૂિપ પાપ શાન્ત થઇ ગયાં છે, ' छव्हिज ज्छला ” જે સદા છકાયના જીવાની રક્ષા કરવામાં વત્સલ ભાવ વાળા હાય છે, તથા વિશ્વમqમત્તા ” જે સદા પાંચ પ્રમાદોથી રહિત હોય છે “દિક એવા એ પૂર્વોક્ત ગુણાથી યુક્ત મહાત્માજને દ્વારા તથા “ અળદ્યિ ” આ પ્રકારના ગુણેાથી યુક્ત અન્ય ગુણવાના દ્વારા જ્ઞા સા મારૂં ' આ જગવિ ખ્યાત ભગવતી અહિંસા ‘અનુપહિયા ” મન, વચન, અને કાય, એ ત્રણે ચેાગાની એકાગ્રતાથી સારી રીતે આરાધવામાં આવી છે. 66 66 તથા 66 ,, ભાવા—અહિંસા તત્ત્વને જો કે દરેક સિદ્ધાન્તકારોએ પોત પોતાના સિદ્ધાન્તાનુસાર અપનાવેલ છે, પણ આ તત્ત્વના ખાદ્ય સ્વરૂપનું જ વિવેચન તેમણે કર્યું. છે. અન્તરંગ સ્વરૂપ વિવેચન તેમની નજરે ન પડયું. તેનું પિર શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૪૪
SR No.006438
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages411
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy