________________
રત્યંત” જેમાં એક યા બીજા દ્ધાના હાથીને મારી નાખવાને માટે, અથવા તેના પર સવાર થવાને માટે આતુર રહે છે, તથા જેમાં “રિયા૪મeદુષ્ટ દ્વાએ પિતાના બળને લીધે વધારે ગર્વિષ્ટ બનેલા રહે છે, “veggi” જ્યાં એક બીજાને મારવાને માટે વીર પુરુષો પ્રયત્નશીલ રહે છે, અથવા પ્રવૃત્ત હોય છે, “શુદ્રાદિવાજ્યાં દ્ધાઓનું યુદ્ધ કૌશલ્ય વધારે પ્રમાણમાં જાગૃત થયું છે, અને તે કારણે તેઓ વધારે વિષ્ટ બન્યા છે, તથા “વિક્ટોડિયારાસ” જ્યાં દ્ધાઓ પિત પિતાથી શ્રેષ્ઠ તલવારને મ્યાનમાંથી બહાર કાઢીને લડવાને તૈયાર હોય છે, અને જ્યાં “તત્વરિત મિથુરુપાંતછિofજર ” ક્રોધાયમાન થઈને એક દ્ધો બીજા દ્ધાના ઉપર પ્રહાર કરીને તેને હાથીની સૂંઢને કાપી નાખે છે, તથા “વિચંશિયારે જ્યાં
દ્ધાઓ એક બીજાના હાથ છેદી નાખે છે, તથા “ગવરૂદ્ધ બાણોથી વીંધાયેલા “નિયુ” ગળામાં હાથ ભરાવીને બળપૂર્વક જમીન પર પટકાયેલ, “મન્ન” ત્રિશૂળ આદિ દ્વારા ભેદાયેલા, અને “જિ” ફરસી આદિ દ્વારા ચીરી નાખેલ, દ્ધાઓનાં શરીરમાં “જિ” વહેતા “દિર” લેહીથી “ભૂમિવશવવિપ” જ્યાં જમીનમાં કીચડ થઈ ગયે છે, અને તે કારણે જ્યાં માર્ગ લપસણું થઈ ગયું છે, તથા “ચ્છિાસ્ટિ” જેમનાં વિદ્યારિત થયેલાં ઉદરમાંથી “જિ” લેહી વહી રહ્યું છે અને “નિ”િ જેમનાં આંતરડાં પણ પેટમાંથી બહાર નીકળી પડયાં છે. એ જ કારણે જે “મપુરત” કંપી રહ્યા છે, અને “વિકાઢ” વ્યાકુળ થઈ ગયાં છે, જેમના પર “મHદયવિજયસિંvorqહાર’’ ફોધના આવેશમાં આવેલા શત્રુઓ દ્વારા વિચિત્ર રીતે ભયંકર મર્મભેદી પ્રહાર કરાય છે અને તે કારણે જેઓ “મુરિઝર” મૂચ્છવશ થઈને “પરંત” જમીન ઉપર આમ તેમ આળોટે છે અને “ વિમર” દયાજનક બનેલ છે, “વિસ્ટાર “ અરે ! મને મારી નાખે” ઈત્યાદિ પ્રકારે વિલાપ કરે છે, યોદ્ધાઓના વિલાપથી જે “સુ” દયાજનક બનેલ છે, તથા જે “હુચરામમંતતુ” પિતાના સવારો મરી જવાથી ઈચ્છાનુસાર આમ તેમ ઘૂમતા ઘડાઓથી જે યુક્ત છે, તથા જ્યાં “કામH. રક્ષરપસિંચન” મન્મત્ત હાથીઓ દ્વારા કચરાઈ જવાના ભયથી માણસો વ્યાકુળ બનેલા છે, “વુિઝિયમમારવા” જ્યાં નિર્મળ દંડા રહિત
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૨૭