________________
જોઇતું હોય તે તલને જ ગ્રહણ કરશે, દહીંની ઇચ્છાવાળા દૂધને અને દૂધની ઇચ્છાવાળા ગાયને ગ્રહણ કરશે. તે પ્રમાણે થવાનું કારણ શું છે? કારણ એ જ છે કે તલ આદિ પાત પોતાના કાને માટે કારણરૂપ–ઉપયાગી છે હવે સ્વભાવવાદીનું સ્વરૂપ કહે છે— સદ્દવેળ વાવિ ” ઇત્યાદિ સ્વભાવવાદીનું એવું કહેવુ છે કે જગતમાં જે કઇ થાય છે તે સ્વભાવથી જ થાય છે, કહ્યું પણ છે
tt कः auratri मकरोति तैक्ष्ण्यं, विचित्रभावं मृगपक्षिणां च । स्वभावतः सर्वमिदं प्रवृत्तं, नकामचारोऽस्ति कुतः प्रयत्नः " ॥१॥ કાંટામાં તીક્ષ્ણતા કાણુ કરે છે ? મૃગેામાં તથા પક્ષીઓમાં વિચિત્રતા કાણુ ઉત્પન્ન કરે છે ? તેનેા કેવળ એક જ ઉત્તર છે કે સ્વભાવથી જ તે બધુ થાય છે, તેમાં કામચાર–તેની ઇચ્છા-કારણરૂપ નથી કે કાઈ પ્રયત્ન કારણરૂપનથી ॥૧॥ સ્વભાવવાદીનું તે કથન પણ ખરાખર નથી. કારણ કે તેમાં પણ કાય કારણ કે તેમાં પણ કાર્ય-કારણભાવનું ખંડન થાય છે,
હવે દેવવાદીઓનું સ્વરૂપ કહે છે-“ સુવિચળમાવોવાવિ મવક્ '' ઇત્યાદિ. દૈવવાદીઓની માન્યતા છે કે
" प्राप्तव्यमर्थं लभते मनुष्यः, किं कारणं दैवमलङ्घनीयम् । तस्मान्न शोचामि न विस्मयो में, यदस्मदीयं नहि तत् परेषाम् " ॥१॥
પ્રાપ્ત થવા લાયક જે કાઇ વસ્તુ હોય છે તે આપણને ભાગ્યની કૃપાથી જ મળે છે. તે ભાગ્ય અલંઘનીય-અફર છે. જે અમારી ચીજ છે તે બીજાની કદી પણ થઈ શકતી નથી, એવું સમજીને કદીપણ કોઇ પ્રાણીએ શેાક, ચિન્તા આશ્ચય આદિ કરવા જોઇએ નહીં ૫૧૫
તા હૈ ભાઈએ ! તમે એક માત્ર ભાગ્ય ઉપર જ વિશ્વાસ રાખા
लक्खण
“સ્થિતરસ વિત્તિ કરું તત્ત ” જગતમાં એવી કઈ વસ્તુ નથી કે જે કૃતક હાય-પુરુષાથથી પ્રાપ્ત કરી શકાય તેવી હેાય. એ જ રીતે વિજ્ઞાનં ” પદાર્થોનું જે કોઈ પોતાનું રૂપ છે તથા તેમના જેટલા પ્રકાર-ભેદ છે, તે ખધાની “ હારિયા ” કારીકા-કરનારી ‘‘નિયરૂં
',
આ નિયતિ—
-ભાગ્ય-જ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
ܕܕ
૯૦