SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ જાય છે. એટલે કે આ વાત બાહ્ય અને આભ્યન્તરની ગ્રન્થિથી રહિત હોય છે, તથા “ચિં” તે સમસ્ત ધર્મોનું પ્રકર્ષ પર્યન્ત છે, અને “નિરાં સર્વજ્ઞ પ્રભુએ તેને ઉપાદેયરૂપે બતાવ્યું છે, અથવા તે અવ્યભિચરિત છે, એટલે કે સંયમીનાં જેટલાં કર્તવ્ય છે તેની સાથે તે સુસંગત છે. “નિરાસવ” તેનાથી નવીન કર્મો બંધાતા નથી “નિદમયં ” તેને આચરવામાં સાધુને તૃપાદિનો ભય રહેતો નથી તેથી તે નિર્ભય છે. “વિમુ” લોભ, દેષ આદિથી તે રહિત હોય છે. ઉત્તમનાવમ, પવરવવા-સુવિ નળસં”” જે શ્રેષ્ઠ નરવૃષભ-જિનદેવ છે, તથા બળદેવ વાસુદેવ આદિ જે પ્રબળ બળવાન પુરુષ છે, તથા સુવિહિત જન જે સાધુલેક છે, તે સૌને માટે તે માન્ય છે. તથા “grણાહૂmત્તર” જે પરમ સાધુજને ઉત્કૃષ્ટ તપસ્વજનોને માટે તે ધર્માચરણરૂપ છે, એવું આ અદત્તાદાન વિરમણ-દત્તાનુજ્ઞાત સંવરદ્વાર છે. આ તૃતીય સંવરદ્વારમાં સાધુએ શું કરવું જોઈએ તે બતાવવાને માટે સૂત્રકાર કહે છે-“નાથ ” આ ત્રીજા સંવરદ્વારમાં “રામનારનગરનિગમ જ8 Hઉંચોળાકુવાળમાર્ચ ” સાધુજનોએ ગ્રામ, નગર, આકર નિગમ, ખેટ, કર્બટ, મડઓ, દ્રોણમુખ, સંવાહ, પટ્ટન, આશ્રમ, એ સ્થાનોમાં રહેલી “fiા વં” કઈ પણ વસ્તુ “મળમુત્તસિસ્ટવવા&#સત્તાવાર Mારચકારૂં” મણિ, મુક્તા, શિલા, પ્રવાળ, કાંસ્ય, દુષ્ય એક પ્રકારનું વસ્ત્ર, રજત–આદિ, સુવર્ણ રત્ન આદિ વસ્તુઓ “પરિચં” કોઈની પડી ગઈ હોય, “પ ” કે ભૂલી ગયું હોય, “પપ્પાë” શોધવા છતાં પણ જડી ન હય, “ રૂ રસ દેવા જેવા ” તેને લેવાનું સંયત કે અસયતને કહેવું ન જોઈએ, અને પોતે લેવી જોઈએ નહીં. કારણ કે એવા પ્રકારની પ્રવૃત્તિ મુનીમાર્ગમાં ઉચિત ગણાવી નથી. કારણ કે સાધુ “હિon હિરણ્ય અને સુવર્ણ એ બધાની નિવૃત્તિ હોય છે. સાધુને હિરયની ઈચ્છા હોતી નથી કે સુવર્ણની ઈચ્છા હોતી નથી. “મા ” તેની દષ્ટિએ ઉપેક્ષા પાત્ર હોવાથી માટીનું ઢેકું અને કાંચન બંને સમાન છે એટલે કે બંનેમાં તે સમભાવવાળા હોય છે. “પરિસંવુi” આ રીતે મમત્વભાવથી રહિત હોવાથી તે અપરિગ્રહી હોય છે. સાધુએ એ પ્રકારે અપરિગ્રહવત યુકત બનીને આ લેકમાં વિચારવું જોઈએ. ભાવાર્થ–સંસારમાં નિર્ભય થઈને ફરવાને માટે જે કંઈ સર્વશ્રેષ્ઠ સાધન હોય કે જેનાથી લોકોની દૃષ્ટિ આકર્ષાય અને સાધુત્વ પર વિશ્વાસ જામે તે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
SR No.006438
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages411
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy