________________
66
""
भरह
આદિ શ્રેષ્ઠ નગર, જળમાર્ગે તથા જમીનમાગે પ્રવેશ કરી શકાય એવુ' શહેર ધૂળના કિલ્લા વાળું ખેડ, કુત્સિત નગર રૂપ કટ જેની આસપાસ ઘણે દૂર સુધી ગામે ન હોય એવું મખ, સખાહ-જ્યાં ખેડૂતે ધાન્યાદિ લાવીને રાખે એવા પ્રદેશેા, જળમાર્ગ તથા સ્થળમાર્ગ એ બન્નેમાંથી એક માગ વાળુ પત્તન, એ બધાની હજારાની સખ્યાથી યુક્ત, તથા “ થિમિય મેથળીય ’ સ્વચક્ર અને પરચક્રના ભયથી રહિત ભૂમિવાળા તથા હાચ્છન્ન ” એક રાજાવાળા, ચકવર્તિ પદ પ્રાપ્ત કર્યા પહેલાં માંડલિક રાજા તરીકે પવતા તથા નગરી સહિત ભરતક્ષેત્ર પર સત્તા ભાગવીને, તથા “સસાગર વયુહૂં મુદ્ગિળ ' ચક્રવર્તિ પદ પ્રાપ્ત કર્યા પછી સમુદ્ર સહિત આખી પૃથ્વીને-છ ખ'ડ વાળા ભરતક્ષેત્રને પણ ભાગવીને “ અ–િમિયમળત–ત ્-મથુરાય–મહિલા–નિયમૂજો ” અપિરમિત–પ્રમાણુ રહિત તૃષ્ણાથી અપ્રાપ્ત વસ્તુ પ્રાપ્ત કરવાની અભિલાષા રૂપ મહેછાના સાર-સ્થિરાંશરૂપ જે દુતિ છે તે દ્રુતિ જ તે પરિગ્રહરૂપી વૃક્ષનું મૂળ છે, “ સ્ટોમહિલાચમણંધો' લાભ,-લાલચ, કલિયુદ્ધ અને ક્રોધ, માન, માયા, કષાય આદિ તે વૃક્ષના મહાન સ્કધા છે. જો કે કષાયમાં લાભને સમાવેશ થઈ જાય છે છતાં પણ તેને અહીં અલગ રીતે ગ્રહણુ કરવામાં આવેલ છે તેના હેતુ તેની પ્રધાનતા ખતાવવાને તથા “ ચિંતામય નિવિય વિત્ઝ માહો’સેકડો એકત્રિત ચિંતા તેની શાખાએ છે તથા गारव पविरल्लि ચવિડયો ” ઋદ્ધિરસ સાતરૂપ ગૌરવ જ તેના વિસ્તાર યુક્ત અગ્રવિટપ છે શાખાના મધ્ય ભાગ અને અગ્રભાગ છે. “નિહિતચાત્તવધવધરો ” નિકૃતિમાયાચારી જ તેની છાલ પાન અને પલ્લવ છે. “ નસ્લ પુરું ામમો '' કામભેગ જ તેનાં પુષ્પ અને ફળ છે. आयास विसूरणाकलह पकंपियग्ग સિત્તે ” આયાસ-શારીરિકશ્રમ, વિસૂરણા-માનસિક પીડા અને કલહ, એ જ તેના ડોલાયમાન અગ્રભાગા છે. “ સવર્ સંપૂનિત્રો ” તથા આ પરિગ્રહરૂપ વૃક્ષનું નૃપે સેવન કરે છે. અને વહુનળન ચિચો ” તે અનેક લોકોને અત્યંત પ્રિય લાગે છે, “ રૂમસમોવવવમુત્તિન(મૂિત્રો ” તથા આ પરિગ્રહ રૂપ વૃક્ષ મેક્ષના શ્રેષ્ઠ મુક્તિરૂપ-નિલે ભતારૂપ માના આડે આંગળીયા જેવું છે. “શરમ શમ્મા' ” એવું આ પાંચમું અધર્મ દ્વાર છે.
*
'
ભાવા—મમત્વ ભાવને પરિગ્રહ કહે છે. તેનું નામ મૂર્છા પણ છે. આ મૂર્છારૂપ તૃષ્ણાને પાર જ હોતા નથી. પરિગ્રહના પજામાં ફસાયેલ જીવ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
ܕܪ
66
૨૦૩