________________
ગંડૂ પ્રો” ઈત્યાદિ.
પાંચમા આસવનું સ્વરૂપ જાણવાની ઈચ્છાવાળા જંબૂસ્વામીને શ્રી સુધર્મા સ્વામી કહે છે-“કંજૂ” હે જબ! “ઘ” ચેથા આસ્રવ દ્વાર પછી “રિજાણો જંત્રો ભરવો નિયમ” નિયમ પ્રમાણે જ પાંચમું આસ્રવ દ્વાર પરિ. ગ્રહ આવે છે ત્યાર પછી બીજું કોઈ પણ આસ્રવ દ્વાર નથી તે બાબત “નિયમ” શબ્દથી સૂત્રકારે બતાવેલ છે. “ ગ્રહણ કરવું ” અથવા જે ગ્રહણ કરાય તે પરિગ્રહ છે, એવી આ પરિગ્રહ શબ્દની વ્યુત્પત્તિ છે. તે વ્યત્પત્તિ પ્રમાણે આ પરિગ્રહ શબ્દ અહીં પરિગ્રહરૂપ વૃક્ષના અર્થવાળે સમજવાને છે કારણ કે તે વાતને સ્પષ્ટ કરવાને માટે સૂત્રકાર જે વિશેષણ આ સૂત્રમાં કહી રહ્યા છે તે જ એ વાતને ટેકો આપે છે. “નામનિ– જન-ગણ-મહિ-રિમ-વગુત્તરપાણી-ર--મચા-રર--- મહિલ–દૃ-કચ-વેઢા-સચા-સTહૂ-બાપ––સંજ-ચળાં– SRTવાહૂળ- ચ-વળ-ધU-પા-મોવાળ -૨છાયT-ધ-મર૪-માયા-મવા-વિછુિં” ચન્દ્રકાન્ત આદિ વિવિધ પ્રકારના મણિ, કનક-સુવર્ણ કકેતન આદિ રત્ન, બહુમૂલ્ય પરિમલ-સુગંધિત પદાર્થો, સપુત્ર સ્ત્રીજન, પૌત્રાદિરૂપ પરિજન, દાસદાસી, ભૂતક-કારીગર, પ્રજનને માટે મોક્લવામાં આવનાર પ્રેબ્સ (દૂત) હય–અશ્વ, ગજ-હાથી, ગાય, ભેંસ ઊંટ, ખર–ગધેડા, અજ-બકર બકરી,
વેલક ઘેઢાં, શિબિકાપાલખી, શકટ-ગાડું, રથ, યાનપાત્ર, યુગ્ય, વંદન-રસ્થ શય્યા, આસન, વાહન, કુષ્ય-ખુરસી પલંગ આદિ ઘરનું રાચ રચીલું, સેના મહિર આદિ ધન, ચેખા આદિ ધાન્ય, દૂધ આદિ પિય દ્રવ્યો, ભજન, વસ્ત્ર, કામળ આદિ ઓઢવાનાં સાધને, કેષ્ઠપુટ આદિ સુગંધિત દ્રવ્ય, પુષ્પ, થાળી વાટકા આદિવાસણે, પ્રાસાદ ગૃહ અને ભવન, એ સઘળા પદાર્થોનું ઉપાર્જન કરવારૂપ “વહુવિહિયં વેવ અનેક પ્રકારે તેને “મુંનિઝ” ઉપભેગ કરીને, તથા “નાના નિર્મળવા – પુવર - રોગમુદ્દે – – કાવાવસંવાહન-સહસ્ત-રિમં”િ નગ–પર્વત, નગર અઢાર પ્રકારના કરથી રહિત શહેર, વેપારીઓના નિવાસસ્થાનરૂપ નિગમ, જનપદ-દેશ, રાજધાની
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૦૨