________________
આ પ્રકારનું કથન “રાëભૂતપૂર્વ તીર્થકર ગણુધરાદિક દેવાનું છે. અને તે રીતે જ અબ્રહ્માના ફલવિપાકનું કથન તે તીર્થકરના કહેવા પ્રમાણે: “નાયકુરુiળોસિદ્ધાર્થના કુળને આનંદ દેનાર “મwiનિળો ” મહાત્મા જિનેન્દ્ર “વાવરનામા ” વીરેવર શ્રી વર્ધમાન સ્વામીએ પણ “વયંમg” અબ્રહ્મને “ વવા” ફળવિપાક “સિચકહેલ છે. “ચિંત” આ તે “ગવં” અબ્રહ્મ નામનું “રરરર્થ” ચોથું અધર્મદ્વાર “રેવનુરાસુર ઢો ” દેવ. મનુષ્ય, અને અસુર તે બધાને તે “પથઝિં પ્રાર્થનીય છે, એટલે કે દેવાદિ તે અબ્રહ્મનું સેવન કરે છે. “હ” આ રીતે તે “વિપરિવ જીની પાછળ અનાદિ કાળથી ચાલ્યું આવે છે. તેથી “મgr” અનુભૂયમાન છે, અને “સુરત” તેનું અવસાન દુરંત છે–નાના પ્રકારના દુખે દેનારૂ છે. “ત્તિમ” એવું હે જંબૂ ! હું કહું . આ જબૂસ્વામીને સુધર્મસ્વામીએ અબ્રહ્મના વિષે સમજાવ્યું છે. જે સૂ. ૧૫ It
ચોથું આસવ (અધમ દ્વાર સમાપ્ત થયું.
પરિગ્રહ કે સ્વરૂપ કા નિરૂપણ
પાંચમા આસવ-દ્વારને પ્રારંભ ચોથું આવશ્વવ દ્વાર પૂરું કર્યા પછી હવે પાંચમા આસવ દ્વારનું વર્ણન શરૂ થાય છે. તેને આગળના આસ્રવદ્વાર સાથે આ પ્રકારને સબંધ છે–
ચોથા દ્વારમાં અબ્રાનું જે સ્વરૂપ કહ્યું છે તે અબ્રા, પરિગ્રહ હોય તે જ થાય છે તેથી સૂત્રકાર આ દ્વારમાં પરિગ્રહના સ્વરૂપનું નિરૂપણ કરે છે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૦૧