________________
જે હોય છે, “વીસ” અવિરત પ્રવર્ધમાન હોવાને કારણે સિંહના સ્વર જે, અને “મા દૂર દૂર સુધી ફેલાતો હોવાથી મેઘના ધ્વનિ જેવો લાગે છે. “વરસા” તે સ્વર વચ્ચે તૂટતો નથી અને “ ક્ષા ” કર્ણને સુખદ લાગે છે. તથા “ સુરજનોમા” તેઓ જે શબ્દ બેલે છે તે પણ ઘણું મધુર હોય છે એટલે કે મીઠા બેલા હોય છે “asઝરિણ સારસંઘચા !તેમનું વજી ત્રષભ નારા સંહનન હોય છે અને “સત્ત રકાળ સંઢિા ” સમચોરસ સંસ્થાન હોય છે. જે સંહની બંને તરફ મર્કટ બંધથી, ભ–તેના ઉપર લપટાયેલા પટ્ટથી અને વજી કીલિકાથી યુક્ત હોય છે તેનું નામ વસ્ત્રગ્રામનારાજસદ્દન છે. એ જ વાત ગાથા દ્વારા દર્શાવવામાં આવી છે–
" रिसहो उ होइ पट्टो वजं पुण कीलिया वियाणाहि । उभओ मक्कडबंधो, नारायं तं वियाणाहि" ॥१॥
જે વ્યવસ્થામાં ચારે દિશાને અનુલક્ષીને શારીરિક અવયવો ન્યૂનતા અથવા અધિકતાના દેષથી રહિત હોય છે, એટલે કે પર્યકાસને બેઠેલા પુરૂષના જમણા ખભાથી લઈને ડાબા ઢીંચણ સુધી અને ડાબા ખભાથી લઈને જમણ ઢીંચણ સુધી સમાન રૂપે શારીરિક અવયની જે રચના હોય છે તેને સમચતુરઅસંસ્થાન કહે છે. “છાય૩ોવિચTim” તેમનાં શરીરના અંગે તેમના શરીરની કાંતિરૂપ છાયાથી સદા દેદીપ્યમાન બની રહે છે “ઘરઘવી” તેમની આકૃતિ ઘણી મનોજ્ઞ–સુંદર હોય છે. “નિરવા” તેમને કોઈ રોગ થતું નથી. “જpt” તેમનો ગુદાશય–ગુહાભાગ પક્ષીના ગુહ્યભાગની જેમ
ગરહિત મળવાળા હોય છે. “વોયરામા” તેમને આહાર કબૂતરાના આહાર જે નિર્દોષ હોય છે. “સળિો ” પક્ષીની જેમ તેમને ગુપ્તભાગ મળથી ખરડાયા વિનાનો હોય છે. “પિતરો પરિયો” તેમની પીઠ અને ઉદરની અંદર તથા પાસેને ભાગ અને જધાઓ મજબૂત હોય છે. “gsભુપઝારિત બંધનાર સુમિત્રા” પ-કમળ, અને ઉત્પલ–નીલકમળ જેવી ગંધવાળો તેમને શ્વાસ હોય છે. તે શ્વાસથી તેમનું મુખ સુગંધયુક્ત થાય છે. છે. “શgોમવાવે” તેમના શરીરના વાયુને વેગ તેમને અનુકૂળ જ રહે છે–પ્રતિકૂળ રહેતું નથી. “કરવાનોr” તેમના રોમ અવદાત-કાન્તિ મુક્ત અને મુલાયમ હોય છે. “વિચિવાય રહી ” તેમના પેટની આજુ બાજુના બંને ભાગ શરીરને અનુરૂપ જ પુષ્ટ રહે છે. “કચરણaોદારી”
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૮૯