________________
રાવાને કારણે તેમનાં શરીરનાં હાડકાં અને પાંસળીઓના ચૂરે ચૂરા થઈ જવાથી તે લેકે ઘણું પીડા અનુભવે છે. તથા કેટલાક “પાવાથી પાપી અદત્તગ્રાહી લકોને “કુંવવરદં? ધાર વગરની (બુડી)કુહાડીઓથી “ગદાણથંકિ” અઢાર જગ્યાએ ઘણીજ ખરાબ રીતે મારવામાં આવે છે. તે અઢાર અંગે આ પ્રમાણે છે કાન ૨, નાસિકા ૨, નયન ૨, હોઠ. ૨, હાથ ૨, પગ ૨, જીભ, ગ્રીવા, કંઠ, પૃષ્ઠ, વક્ષસ્થલ, અને ગુહન્દ્રિય, તથા “ફ” કેટલાક ગેરેના
Savળોનાલા” કાન, નાક અને હઠ કાપી નાખવામાં આવે છે તથા “૩Mાયિનચળવળવા ” આંખ ફેડી નાખે છે, દાંત અને ગુપ્ત અંગ ઉખેડી નાખે છે, “Gિઅવિરંજિયા” જીભ ખેંચી કાઢવામાં આવે છે, “છિgવાણિ” કાનની નસે તેડી નાખવામાં આવે છે. તેમની એવી હાલત કરીને રાજપુરુષે તે ચોરોને “ગન્નતિ” શૂળી પર ચડાવવાને લઈ જાય છે. કેટલાક ચોર તે રાજસેવકે દ્વારા “સખા છિન્નતિ” તલવારથી કપાઈ જાય છે, “નિદિવસથી કેટલાક દેશમાંથી હાંકી કાઢવામાં આવે છે, અને “છિઇ રહ્યા ” કેટલાકને હાથપગ કાપી નાખીને “vમુતિ” છેડી મૂકવામાં આવે છે. તથા “જાવવવંધાય શીત કેટલાકને જીવે ત્યાં સુધી કારાગૃહમાં પૂરી રાખે છે. “ જરૂદવષ્ણુદા” તથા પરધનનું અપહરણ કરવાની લાલસા વાળા કેટલાક ચોરેને “ નિવસ્ત્ર ” કારાગૃહના આંગળીયા સાથે લોઢાની સાંકળથી બાંધીને “રાજા” કારાગારમાં જ કેદ રાખવામાં આવે છે. “દુચાર” તેમનું સઘળું દ્રવ્ય જસ કરવામાં આવે છે. “ વિવમુ” તેમના કોઈ પણ સ્વજનની મુલાકાત તેમની સાથે થવા દેતા નથી, “મિત્તનિધિ” તેમના મિત્ર પણ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૪૮