SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ,, याद्दश એ નામના ઈત્યાદિ માગે છે. તેથી સૌથી પહેલાં તેઓ અનુક્રમે આવતા દ્વારને લઇને અબ્રહ્મના સ્વરૂપનું નિરૂપણ કરે છે. “ પૂ. ગમ ” ટીકા-શ્રી. સુધર્માં સ્વામી જમ્મૂ સ્વામીને કહે છે કે હે જમ્મૂ ! “ચÄ” હિંસા, મૃષા અને અદત્તાદાન એ ત્રણની અપેક્ષાએ ચેાથુ અધ દ્વાર " अच "" અબ્રહ્મ છે. તે અબ્રહ્મ અયેાગ્ય નૃત્ય છે અને તે અહીં મૈથુનરૂપે જે ગૃહિત થયેલ છે, કારણ કે તે અધમનું કારણ હોવાથી સઘળા અનનું ઉત્પાદક છે. હવે સૂત્રકાર એ જ અબ્રહ્મનું આગળ આવતાં વિશેષણા દ્વારા વિશેષ સ્પષ્ટીકરણ કરે છે, તેઓ કહે છે કે-તે અબ્રહ્મ-મૈથુન સેવનરૂપ પાપકમ “સલેવમનુચા સુરત પળિî” દેવ, મનુષ્ય અને અસુર લેાકા દ્વારા અભિલષણીય છે. ભલે દેવ હાય, મનુષ્ય હાય કે અસુર હાય-દરેક તેને ચાહેછે. તે કમ પળ વાસનાજસૂર્ય ” પક-કાઢવ, પનક-શેવાળ, પાશ અનેજાળ જેવુ છે. તથા ચીપુસિનવું સવેનિંધ” પુરુષ અભિલાષારૂપ સ્ત્રી વેદ સ્ત્રીચાહનારૂપ પુરુષ વેદ, અને બન્નેની ચાહનારૂપ નપુસક વૈદ્ય જેનાં ચિહ્નો છે, તે “ તવસજ્ઞમવમવેર વિü” તપ, સયમ અને બ્રહ્મચર્ય નું વિધાતક છે મેયાચથળ વદુમાનમૂરું' ચારિત્રના નાશ કરનાર જે મદ્ય, વિકથા આદિ અનેક પ્રમાદ છે, “ હ્રાયરઝાપુસિલેનિય ” જે વ્યક્તિ કાયર--પરીષહે। સહન કરવામાં ભીરુ હોય છે, અને તેથી જ જેમનું ધૈર્ય નષ્ટ થયુ' હાય છે એવી વ્યક્તિએ જ તેનું સેવન કરે છે. તથા "" tr "C 66 "" सुयणजणवज्जणिज्जं ” પણ સંતપુરુષો તે એ કૃત્યને સદા ત્યજવાં ચેાગ્ય માને છે, ‘ૐ નતિરિતિોવ ટ્રાળ ’ એ મૈથુનના સેવનથી જીવને ઉલાક અને પાતાળલાક, એ રીતે ત્રણુલોકમાં પરિભ્રમણ કરવુ' પડે છે, નામળરોસોમૂજી ’” તે કર્માં જન્મ, જરા, મરણ, શાક આદિ અન’ત દુઃખાથી ભરેલું છે, वधबंध विघायदुव्विधायें તેમાં વધ, અંધન અને મરણ જન્ય દુઃસહુ દુઃખા ભરેલાં છે, “ હંસળરિત મોસ દેવસૂર્ય ” તે દન મેહનીય તથા ચારિત્ર મેાહનીયના કારણરૂપ છે, એટલે કે તે અબ્રહ્મ જિનવચનામાં શંકા કાંક્ષા આદિષાનું જનક હાવાથી દર્શનમેાહનીય અને ચારિત્રનું વિનાશક હેાવાથી ચારિત્ર માહનીય કનાં બંધનું કારણ મનાયું છે. ‘વિધિવિયં” તે જન્મ જન્માન્તરાથી સેવાતુ હાવાને કારણે તેને જીવાની સાથે CC શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ܙܕ (6 ૧૬૫
SR No.006438
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages411
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy