________________
સંરક્ષક છે, અમે યાચક છીએ, તે આપ અમને ભિક્ષા આપ” એવી દાતાને પ્રાર્થના કરીને તથા દાતાની સેવાવૃત્તિ કરીને ભિક્ષા પ્રાપ્ત કરવી જોઈએ નહી. એ જ રીતે એ ત્રણે બાબતને દાતા પાસે એક સાથે પ્રયાગ કરીને સાધુએ ભિક્ષાની ગષણા કરવી જોઈએ નહીં પણ “માણ કાઢિ લાકે ગણીને
अविमणे अकलुणे अविसाई अपरितंकजोगी जयणघडणकरणचरियविनयगुण નોરંજીત્તે મિg-મિલri (ગરણ” અજ્ઞાત-“આ સાધુ ધનિક હતાં એટલે કે ધનિક સ્થિતિમાંથી દીક્ષિત થયેલ છે” એ વિષે દાતાઓથી અજ્ઞાત રહીને. શJ-આહાર આદિમાં વૃદ્ધ ભાવથી રહિત બનીને, સદ્વિદ-આહાર અથવા દાતા પ્રત્યે દ્વેષ ભાવ રહિત થઈને, કરીન-દીનતાના ભાવથી રહિત થઈને, ગામના-ભિક્ષા ન મળવા છતાં પણ માનસિક વિકારથી રહિત થઈને ગા -કઈ પણ પ્રકારે પિતાનાં દુઃખને કોઈ પણ રીતે પ્રગટ નહીં કરીને, સવારી-“મને ભિક્ષાનો લાભ મળશે કે નહીં મળે ” એ પ્રકારના વિષાદ ભાવને છેડીને, અરિહંતનો-ભિક્ષા નહીં મળતા તનતનાવ ની વૃત્તિને પરિત્યાગ કરીને, તથા વતનપદન -પ્રાપ્ત સંયમમાં ઉદ્યમશીલ તથા અપ્રાપ્ત સંયમની પ્રાપ્તિ કરવામાં નિરન્તર પ્રયત્નશીલ, એ સાધુ કે જે રિતવિનય વિનયથી યુક્ત થયેલ છે, તથા ગુજરાતંત્રયુહૂ-સમાધિ ગુણના વેગથી જે યુક્ત થયેલ છે, એવા થઈને ભિક્ષુ-મુનિ ભિક્ષાની ગવેષણા કરવાનો પ્રયત્નશીલ થાય. “સુમંa i Tari ” આ પ્રવચન “સદવાર રકarpg » જગતના છકાયના જીવોની રક્ષારૂપ દયાને નિમિત્તે “મવા સુહિં ” ભગવાન મહાવીરે કહેલ છે આ કથનમાં કોઈ પણ પ્રકારે-યુક્તિ અને શાસ્ત્રથી વાંધો આવતો નથી. “સત્તહિ” તે જીવનું હિતકર્તા છે અને “ોદવા માં ” પરભવમાં શુભ ફળરૂપે તે પરિણમે છે. તેથી “ગાલિમ ” ભવિષ્યકાળમાં તે કલ્યાણજનક છે. “શુદ્ધ ભગવાન દ્વારા પ્રતિપાદિત હોવાથી તેમાં કઈ પણ પ્રકારે કઈ પૂર્વાપર વિધરૂપ દેષ આવતું નથી તેથી શુદ્ધ-નિર્દોષ છે, તથા નેવાડ” ન્યાયયુક્ત છે. “ ” તેની આરાધના કરવાથી જીવ મેક્ષને પ્રાપ્ત કરે છે તે કારણે તે બટિસ્ટ-સજુ છે, (મજુરાર) સમસ્ત સિદ્ધાન્તામાં તે મુખ્ય હોવાથી તે જુત્તર-સર્વોત્તમ છે. તથા “વહુવારા વિસમvi ” સમસ્ત દુઃખ તથા પાપનું તે ઉપશમન કરનાર છે.
ભાવાર્થ–સૂત્રકાર આ સૂત્ર દ્વારા એ પ્રગટ કરે છે કે જેઓ અહિંસા રૂપ સંઘરદ્વારનું પાલન કરવાને તત્પર છે, તેમનું એ કર્તવ્ય છે કે છકાયના
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૫૦