SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ tr (6 તૃષ્ણાને કારણે તેવા રાતદિન દુઃખી થયા કરે છે. પળ તોતળા તેને પરધનનું અપહરણ કરવા સિવાય બીજા કોઈ કાર્યથી સંતાષ થતા નથી, પણુ તેના તે સંતેષ સ્થાયી હતેા નથી કારણ કે જ્યારે “તે નાળા ” તે અનુત્તાગ્રાહી ચોરા ાિચ” રાજપુરુષો દ્વારા પકડાઈ જાય છે ત્યારે ‘“ ઘુવ તે ” ફરીથી પણ તેમને અનેક પ્રકારની શિક્ષાઓ દ્વારા વધારે દુઃખા ભાગવવા પડે છે, તથા कम्म दुब्वियट्ठा અનુત્તાદાન આઢિ કનાં કટુ પરિણામ જ્ઞાનથી અજ્ઞાનથી એવા તે ચોરોને, ચોરીના ગુનાને કારણે “ તેત્તિ ” તે “રાચकिंकराणं ” નિર્દય રાજપુરુષા પાસે જ્યારે વળીયા'' લઈ જવામાં આવે છે ત્યારે તેમને મૃત્યુદંડની સજા થાય છે, તથા તેમની સાથે બીજા પણુ કેવા વર્તાવ રાખવામા આવે છે, તે વાતને સૂત્રકાર નીચેનાં, વાકયો દ્વારા સ્પષ્ટ કરે છે-પહેલાં તે રાજપુરુષા કેવા હાય છે, તે વાત સૂત્રકાર ખતાવે છે. 66 वध सत्थगपाढयाणं " વધ, મધ, મારણ, ઘાતન, આદિ વિદ્યાઓના તે જાણકાર હાય છે વિરહીહારવાળું ” દીન-હીન આદિ વચને મેલી ચાર આદિને નિર્ણય કરનાર હાય છે, એટલે કે તે રાજપુરુષા ચારાને જલ્દી શોધી કાઢવામાં નિપુણ હાય છે. તેમની વાતચીતની ઢમ એવી હાય છે કે જેથી આ માણસ જ ચાર છે, ” એ વાત તેમને સમજાઈ જાય છે, “ જીંચું, सयगेन्हयाण " તેવા લાંચીયા હાય છે, તથા कूडकवडमायाणियङिआयरणपणिहिवंचणविसारयाणं " कूड ફૂડ કરવામાં બ્રહ્માત્પાદનમાં, 66 66 66 << 23 ઃઃ कवड ” કપટમાં—વિવિધ વેશ લેવામાં, ?? माया માયા ચારાને પકડવાને માટે ભિક્ષાવૃત્તિ આદિ છળ ખેલવામાં, ખેલવામાં, ‘‘ નિયટિશાયરળ ’નિકૃત્યાચરણમાં पणिहिव' चणा ભાજનાદિ દ્વારા આદરસત્કારથી પ્રતારણા કરવામાં. તથા પ્રણિધિ વચનમાં, કોઈ પણ બહાને ઠગવામાં અથવા રાજાના ગુપ્તચરને ઠગવામાં, “ વસાવાળું ” ભારે નિપુણ હાય છે. “ વસ્તુવિજ્ઞયિસચનુંવાળું છે ܕܕ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ' 66 99 ૧૪૧
SR No.006438
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages411
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy