________________
પણ વધારે મિલન હાય છે, “ ના ” એ કારણે તેમનાં શરીરમાં દુર્ગંધ ફ્રેચા ” તેમની ચેતના શક્તિ વિશિષ્ટ ચેતના શક્તિથી ” તેએ કમનસીમ હાય છે, “ અજંતા ” મનેજ્ઞ
આવતી હાય છે;
66
दुब्भगा
66
''
''
રહિત હાય છે, હાતા નથી, ,, काकस्सरा કાગડાના આવાજ જેવા કશ તેમના આવાજ હાય છે. અને તેએ “ રીમિત્રોના ’' હીન–હસ્વ, ભિન્ન—ગધેડાના સ્વરની જેમ વચ્ચે વચ્ચે ત્રુટિત સ્વરવાળા હોય છે, વિહિંસા ’” માણસો તેમની પાછળ પડીને તેમને માર, ક્રોધભર્યા શબ્દો આદિ દ્વારા વધારે દુઃખી કર્યા કરે છે. बहिरमूया ” તેએ જડ–જ્ઞાનશૂન્ય બહેરા અને મૂંગા હાય છે, 66 मम्मणा ” તેના શબ્દો સ્પષ્ટ હાતા નથી એટલે તે ખેલતી વખતે તે તાતડાય છે કે અટકી અટકીને ખેલે છે. “ વિજ્યા ” તેમની ચક્ષુ આદિ ઈન્દ્રિયો અમનેાજ્ઞ અને વિકૃત હેાય છે, “ નીચા ’” તેમની જાતિ, કુળ અને ગોત્ર અધમ હાય છે, “નીયનનિસેવિળો” નીચ લેાકેા સાથે જ તે ઉઠે એસે છે, તેમની સાથે જ તે ખાય પીવે છે તથા તેમની જ સાથે રહે છે, “ હોજળિAT સઘળા લેાકેા તેમની નિંદા કરે છે. “ મિન્ના ” અન્યના થઈને રહે છે, ૮ અતિજ્ઞાન વેન્ના” અસમાન શીલવાળા-મ્લેચ્છાચાર વાળા લેાકેાના તેઓ દાસ થાય છે “ વ્રુક્ષ્મા ” તેએ સદ્ગુદ્ધિ રહિત હાય છે, लोग वे अज्झाप समयसुइवज्जिया લાકશ્રુતિ, વેદશ્રુતિ અધ્યાત્યશ્રુતિ અને સમયશ્રુતિથી તેઓ રહિત હોય છે. લેાકાભિમત ભારત આદિ શાસ્ત્રોને લાકશ્રુતિ કહે છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથ વેદને વેદશ્રુતિ કહે છે આત્માના સ્વરૂપનું નિર્ણાયક શાસ્ત્ર અધ્યાત્મશાસ્ત્ર છે. અર્હતુ પ્રવચનને સમયશ્રુતિ કહે છે “ ધર્મોનુદ્ધિવિયા ” તેએ શ્રુતચારિત્ર રૂપ ધર્માંથી
દાસ
,,
(C
,,
t
ܕܕ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૦૯