________________
થાય છે. વિનિત-વિનિહાચક્ષુ-જન્મ પછી જેની આંખો ફૂટી જાય છે તે વિનિહતચક્ષુ કહેવાય છે. પિસટ્ટા-પિશાચગૃહિત અથવા શર્પિશલ્યક-સાપ–પીઠપર બેસીને અથવા બનને જાંઘને કટિ પર મજબૂત રીતે બાંધીને અને બંને હાથમાં બે લાકડા આદિની ઘોડી લઈને તેની મદદથી જે જમીનપર સરકે છે તેને સર્ષિ કહે છે. એ રીતે સરકનાર વ્યક્તિ કે જે ગર્ભદષથી-અશુભ કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે, “રવ – હદયશલ્ય આદિ રોગવાળા, વ્યાધિ રેગપીડિત વ્યાધિ રોગથી પીડાતાં પ્રાણું એટલે કે દીર્ઘકાળતી ચાલ્યા આવતા પીડારૂપ વ્યાધિથી તથા હંમેશ રેગરૂપ પીડાથી પીડાતા દુઃખી છે એ બધાને જોઈને તેમના પ્રત્યે દ્વેષ કે ઘણા કરવી જોઈએ નહીં. “વાયાબિચ મચકહેવાળ” વિકૃત થયેલ મૃત શરીરેને “સવિમિાહિદં ર વાર્ષિ” કૃમિસહિત સડતા દુર્ગધ યુક્ત પદાર્થોને અને પુરીષ આદિ દ્રવ્ય સમૂહને જોઈને તેમાં તથા “ઝનેસુવ જીવાણુ” એ ઉપરાંત એ જ પ્રકારના બીજા “મનgUrTag તે;” અમનેસ, અશુભ પદાર્થ પાસે મજૂદ હોય તેમના પર “સમi ” સાધુએ “ર ” રેષ ન કરવું જોઈએ, “ર રીઝિયવં” તેની અવજ્ઞા ન કરવી જોઈએ, “
વિંચિં” તેમની નિંદા ન કરવી જોઈએ; “”િ બીજાની આગળ નિંદા ન કરવી જોઈએ, એ જ પ્રમાણે “ઈચિā” અમનેઝ દેખાવની વસ્તુનું છેદન કરાવવું નહીં, “ન મિંચ ભેદન કરાવવું નહીં, “ત્ત વહે.
» અનિષ્ટ રૂપવાળી વ્યક્તિને વધ કરાવવું જોઈએ નહીં. એ જ પ્રમાણે એ પદાર્થો પ્રત્યે સાધુએ “ ન દુ"છ--વત્તિયા વિ દમા ૩cવા ” જુગુપ્સા વૃત્તિ પણ રાખવી તે ચગ્ય નથી. “a” આ રીતે “ વદ્યિ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૮૦