________________
અંધકાર આદિમાં કુત્કાર આદિરૂપ શબ્દનું નામ ત્રાસન છે, શિયાળ આદિના અવાજ તે પ્રકાર હોય છે. જોર જોરથી અસ્પષ્ટ બલવું તેને ઉકૂજિત શબ્દ કહે છે. આંસું પાડી પાડીને રડવાના અવાજને રુદિત શબ્દ કહે છે. કલહવર્ધક વાકને રટિત વાક્ય કહે છે. ઈષ્ટને વિયોગ આદિ થતાં રુદનની સાથે જે વચન નીકળે છે તેને કંદિતવચન કહે છે. ઊંચા આવાજથી બોલતા વચનને નિઈટ શબ્દ કહે છે. સૂઅર આદિ જેવા શબ્દો બોલવા તે રસિત શબ્દ કહેવાય છે. પુત્ર આદિનું મત્યુ થતાં જે કરુણ વિલાપ કરાય છે. અને ત્યારે જે શબ્દ મેઢામાંથી નીકળે છે તે કરુણ વિલપિત કહેવાય છે. એવાં શબ્દો પ્રત્યે તથા “વળેલુથ gવનારૂનું સુ” એવા જ પ્રકારનાં બીજા શબ્દો કે જે “ અમgUITTag” અમનેઝ અને અશુભ હોય, તે શબ્દથી “R સિચર ” રેષ ન કરે “સમળા” તે શ્રમણનું કર્તવ્ય છે. “ન દી૪િ
” તેમની અવજ્ઞા કરવી નહીં, “ર નિરિય વં” નિંદા ન કરવી, “R દ્વિતિયવં” તેના પર ખિસિયાએ નહીં–બીજા પાસે તેની નિંદા કરવી જોઈએ નહી, “ર છિવિચરવું” અમનોજ્ઞ અવાજ કરનાર વીણાદિ જે વસ્તુ હોય તેનું તે છેદન ન કરે, “મંદિર” તેનું ભેદન ન કરે “ર રહેવું” અનિષ્ટ શબ્દ કરનાર મનુષ્ય આદિનો તે વધ ન કરે, અને “સુઝારિયા વિસ્ટમાં aqgs ” તે અનિષ્ટ શબ્દ પ્રત્યે પિતે તૃષ્ણા ન કરે ને બીજાઓમાં તણા. વૃત્તિ પેદા કરવાની કોશિશ ન કરે. હવે સૂત્રકાર આ પહેલી ભાવનાને ઉપસંહાર કરતાં કહે છે-“ud” આ રીતે “સોર્ફવિચમાવામાવિવો ” શ્રોત્રેન્દ્રિયની ભાવનાથી ભાવિત થયેલ “મારે શ્રોતેન્દ્રિય પર અંકૂશ રાખવે જોઈએ નહીં તે ઘણો ભારે અનર્થ થશે ” એ પ્રકારની વિચારધારાથી પ્રભાવિત થયેલ “અંતરપા” અન્તરાત્મા -મુનિ “મણુur/મgoળસુમિમિરાતે દિ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૭૪