________________
સિંચનાદિ કર્મ એવાં જ છે કારણ કે તે સાવધ અનુષ્ઠાન છે. કરવું, કરાવવું અને અનુમોદના આપવી એ ત્રણેનું વ્રતાદિકના વિચારમાં સમાન કેટિનું સ્થાન આપ્યું છે, આસિંચનાદિ કર્મ જે સાધુને નિમિત્તે કરવામાં આવતાં હોય તે તે સાધુને માટે પણ સાવદ્યાનુષ્ઠાનરૂપ અસંયમના ભાગીદાર બને છે. તેથી પ્રભુને એ આદેશ છે કે સાધુઓએ તેવાં સાવદ્યાનુષ્ઠાનરૂપ અસંયમ ભાવથી દૂર રહેવું જોઈએ સૂ૦ ૬ ||
અનુજ્ઞાતસસ્તારક નામકી દૂસરી ભાવના કા નિરૂપણ
હવે સૂત્રકાર બીજી ભાવનાને પ્રગટ કરે છે-“વી આરામુન્ના” ઈત્યાદિ.
ટીકાઈ–“વી ” આ વ્રતની બીજી ભાવના “અનુજ્ઞાત સંસ્તારક ગ્રહણ રૂપ છે, તે આ પ્રમાણે છે-“મારામુન્નાઇનાવવામા” આરામમાધવીલતા આદિથી આચ્છાદિત વનમાં, ઉદ્યાન–બાગમાં, કાનન–સામાન્ય વૃક્ષોથી યુક્ત વનમાં, વન-નગરથી દૂર આવેલા જંગલમાં, એટલે કે તે સ્થાનના પ્રદેશોમાંના એક દેશમાં સ્થિત “શિરિ” જે કઈ “હું વા” ઢાઢેણ– એક પ્રકારનું ઘાસ, અથવા “વઠળ વા” કઠિનક-રાઈસ નામનું એક પ્રકારનું ઘાસ અથવા “તુi a” જંતુક-જળાશયમાં પેદા થયેલ જંતુક નામનું ઘાસ “પર, મેર, , યુસ, દમ, cuસારું, મૂચ, વય, પુe, ૪, તજ, cgવારુ, , મૂત્ર, તળ, , સારૂં” પર નામનું ઘાસ, મેર–મુંજ નામનું ઘાસ, કુશ નામનું ઘાસ, દર્ભ નામનું ઘાસ પલાલ નામનું ઘાસ, મેડિંગ નામનું ઘાસ, વત્વજ-દર્ભની જાતનું ઘાસ, પુષ્પ, ફળ, ફૂછાલ, પ્રવાલ-કુંપળ,
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૧૧