________________
66
""
4 t
જેવું ચપળભાવ યુક્ત વચન, न कडु ”નીમનાં જેવું એટલે કે કટુક, એ જ રીતે - હસું ” પથ્થર જેવુ કઠોર “મૈં સાË” ઉન્મત્તનાં વચન જેવું અવિચારી, અને “ર્ચ પરસ પીહાજર...” બીજાને પીડાજનક “સાવજ્ઞ” સાવદ્ય-પાપયુક્ત વચન ખેલવાં જોઈએ નહીં. પણ જે વચન “ સજ્જ ૨” યથાર્થ અને વિષય કરનાર હોવાથી સત્ય હાય, ચિ' ૬" પરિણામે સુખજનક હેાવાથી હિતકારક હોય “ મિથ' ર્ ” પરિમિત અક્ષરાવાળું હાવાથી જે મિત હાય, [IT' ર્ ” શ્રોતાને અની પ્રતીતિ અને પ્રીતિ કરાવનાર હાવાથી ગ્રાહ્ય હોય, યુદ્ધ ” વેગિત્વ આદિ દોષરહિત હાવાથી શુદ્ધ હાય, તથા · સંય` ' સંગત–યુક્તિયુક્ત હાય, “ અજ ્' '' અકાહુલ હાય-મન્મન અક્ષરા વિનાનું ાય, ‘“ સમિણિચ... ” સમીક્ષિત હાય-બુદ્ધિથી જેને પહેલાં સારી રીતે વિચાર કરી લીધેા હાય, એવાં વચના જ સાધુએ અવસરે-ગમે ત્યારે નહીં, પણ ખેલવાના સમય ઉપસ્થિત થાય ત્યારે ખેલવાં જોઇએ. Ë” આ પ્રકારે ‘ અનુવીય સમિર્ નોનેળ’’ અનુવિચિન્ય ભાષા સમિતિના ચેાગથી –વિચાર કરીને ખેલવારૂપ ભાષા સમિતિના સંબધથી “ માત્રિઓ અંતરા ” ભાવિત અનેલ જીવ સંનયા ચરણનચળવળો ” સારી રીતે યતનાયુકત હાથ, પગ, નેત્ર અને મુખવાળા થઈને, અથવા સમાહિત ઈન્દ્રિચાવાળા થઈને હસૂત્તે ” પરાક્રમશાળી બની જાય છે એટલે કે સત્ય મહાવ્રતની આરાધનામાં નડેલ ઉપસર્વાં અને પરીષહોને જીતવાને સમર્થ બની જાય " सच्चज्जवसंपन्नो भवइ છે, તથા સત્ય અને ઋજુતાથી યુક્ત ખની જાય છે. ભાવા—અહિંસાવ્રતની જેમ સત્યવ્રતની પણ પાંચ ભાવના છે. તેમાં પહેલી ભાવના અનુંવિચિન્ય ભાષાસમિતિ છે. વિચારપૂર્વક બેલવું તેને અનુ
r
,,
<<
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
66
૨૮૩