________________
વળી—“તી રાખવાના” ઈત્યાદિ.
ટકાઈ આત્મા શુભાશુભ કર્મ અને તેમનાં ફળ તે બધુય નથી “તન્હા” તેથી “ટાળવાપાતાળ” દાન--અભયદાન, સુપાત્રદાન આદિ, વ્રત–પ્રાણાતિપાત વિરમણ આદિ “સ” પૌષધ-આઠમ, ચૌદશ, પૂનમ, અમાસ આદિ આહાર આદિના પરિત્યાગ પૂર્વકનું એક અનુષ્ઠાન કહ્યું છે કે –
વાહીર, તનુસાર-ડબ્રહ્મ-સાવિદ્યા
त्यागः पर्वचतुष्टयां, तद्विदुः पौषधव्रतम् ॥१"
એ ચાર પર્વદિનોમાં આહાર, શરીર સંરકાર અને અબ્રહ્મચર્ય આદિ સાવદ્ય કર્મોને ત્યાગ કરાય છે. તે વ્રતનું નાણુ પૌષધવ્રત છે !
તેનું તથા “ તવાંગમયંમટ્ટાબમારૂચા ” કલ્યાણકારી અનશન આદિ બાર પ્રકારનાં બાહ્ય અને આંતરિક તપનું, સાવદ્ય અનુષ્ઠાનથી વિરતિ ધારણ કરવા રૂપ સત્તર પ્રકારના સંયમનું, તથા કામસેવન કરવાના પરિત્યાગરૂપ બ્રહ્મચર્યનું “નથિ છ૪ " કર્મક્ષય અને સુગતિ ગામનાદિરૂપ કોઈ પણ “વસ્થિ૪” ફળ હોતું નથી. એ જ પ્રમાણે “7 વિ જ જાળવણે ઝિવ ” પ્રાણવધ કરતા, તથા અસત્ય બોલતા પણ કઈ અશુદ્ધ ફળ પ્રાપ્ત થતું નથી.
ર વ વોરિયર પાવM T” ચોરી કરવાથી, તથા પરસ્ત્રી સેવન કરવાથી પણ જીને કઈ પાપ લાગતું નથી, કારણ કે પાપરૂપ કઈ વસ્તુ જ નથી. તથા “સરિણાવવામifપ નથિ” પરિગ્રહરૂપ પાપકર્મ જેવું પણ કંઈ નથી, એટલે કે પાપકર્મનું અનુષ્ઠાન દેષ પાત્ર નથી. “વુિં જ રે; ચતિરિયમgયકોળી નરકનિ, તિર્યચનિ અને મનુષ્યનિ, એ કર્મકત નથી પણ સ્વાભાવિક છે. તેથી જગતમાં આ જે વિચિત્રતા નજરે પડે છે તે સ્વાભાવિક છે કર્મજનિત નથી. કહ્યું પણ છે –
“વાક્ય ર તીરવં મપૂણ્ય વિવિત્રતા
वर्णाश्च ताम्रचूडानां, स्वभावेन भवन्ति हि ॥ १॥" કંટાની તીણતા, મેરની વિચિત્રતા, અને કૂકડાની વિચિત્રવર્ણતા, ને સઘળું સ્વભાવથી જ બને છે. જેના
આ પ્રકારનું તે સ્વભાવવાદીઓનું કથન મૃષાવાદરૂપ તે કારણે છે કે તેમના મત પ્રમાણે સ્વભાવ અને જીવ એ કઈ ભિન્ન ભિન્ન પદાર્થ નથી, પણ એક
I
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર