________________
જ સ્થિર રહે છે. આ પ્રમાણે પાંચ પ્રકારના તિષિક દેવને વિષે ભાવાર્થ રૂપે થોડું કથન કરવામાં આવ્યું છે, હવે સૂત્રકાર વિમાનિક દેવે વિષે કહે છે
કારિજા ૩ોજના વૈમાનિયાવા સુવિદ” તિર્યશ્લોકની ઉપર જે ઉર્વ લેક છે તેમાં તે દે રહે છે, અને તેમને વૈમાનિક કહે છે. તે વૈમાનિક દેના બે ભેદ છે-કલ્પાતીત અને કપિપન્ન તેમાંના ક૯પપન્ન નીચે પ્રમાણે બાર પ્રકારના છે–“સોહમ-સાપ-સળવુમાર-મહં–મોરા-અંતમદાસ-સદાર -આના-પર-બાઇSજરૂચા” સૌધર્મ, ઈશાન, સનતકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક લાન્તક, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અશ્રુત. એ “qવરવિભાળવાળિો સુરાગ” કલ્પવર વિમાનમાં રહેનાર સુરગણને કલ્પપપન્ન કહે છે. “વેજ્ઞ અનુત્તા ચ સુવિઠ્ઠા વારપાતા વિમાનવાહી ન તથા ઉત્તમ સુરતના જદિન સરિણા વિ દેવા મમયંતિ” કપાતીતના બે ભેદ છે. (૧) કૈવેયક વિમાનવાસી અને (૨) અનુત્તર વિમાનવાસી, તેમાંનાં વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સવાર્થ સિદ્ધ, એ પાંચ અનુત્તર વિમાનમાં રહેનાર જે દે છે તેમને મહદ્ધિક કહે છે, તે દેવે બધા દેવોમાં શ્રેષ્ઠ ગણાય છે. મનુષ્યલકમાં કઈ પણ નિમિત્તે કપિપપન્ન દેવે જ આવે છે, કપાતીત આવતા નથી. આ રીતે ભવનપતિ, વાતવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક, એ ચાર પ્રકારના દેવ પિત પિતાની પરિષદ સાથે તે ભવન આદિ પદાર્થોમાં મમત્વ રાખે છે. સૂત્રકાર હવે તે મમત્વના વિષય રૂપ પદાર્થો દર્શાવે છે–
મવા-વારૂ-જ્ઞાન-વિમાનસાળા-તળાજ” ભવન, વાહન, યાન, વિમાન, શયન, આસન, તથા “નાનાવિવરથમૂળાદિ ચ” વિવિધ વસ્ત્રો, આભૂષણે “પવરપુરના શ્રેષ્ઠ આયુ, “નાનામા પંચવાવિ ” ચન્દ્રકાન્ત, સૂર્યકાન્ત આદિ વિવિધ મણિયના પાંચ વર્ણવાળાં પાત્ર, તથા “નાનાવિદ વાવ-વેવિય-મરછરાસંઘાણ ૨' જેમને ઈચ્છાનુસાર વિવિધ રૂપ ધારણ કર્યા છે એવી અસરાઓને સમૂહ, “રીવસમુ” દ્વીપ, સમુદ્ર રિક્ષા વિવિાગો” દિશાઓ વિદિશાઓ, રેફયાન” કલ્પવૃક્ષરૂપ ચૈત્યવૃક્ષ, “વર સં” અનેક વિધ વૃક્ષ સમૂહ, “પરવ” પર્વતે, “નામાનિ થ” ગામે નગરે, “મારામુ જ્ઞાળાનાનિ ચ” આરામ સ્થાન-ઉપવન, ઉદ્યાન, પુષ્પ, પ્રધાન વન, કાનન–અરણ્ય, “ વસતાવારીતોફિચરેવન્ટલમgવાવસદ્ધિ મારૂચાકૂવા, સરોવર, તળાવેકમળયુક્ત અગાધ જળાશય, વાવ, દીક્વિકા
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૧૦