SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ હજી પણ સૂત્રકાર કહે છે-“ અળ’િઈત્યાદિ. 66 अयि एवमाहिं बहुहिं कारणसएहिं अबुहा इह हिंसंति तसे पाणे " ઈત્યાદિ ખીજા પણ એવાં જ પ્રકારનાં સેંકડો વિવિધ કારણેાથી અજ્ઞાની જીવ આલાકમાં દ્વીન્દ્રિયાક્રિક ત્રસ જીવેાની હિંસા કરે છે. તથા “ મેચ ” આ પ્રમાણે તે “ વે ” અનેક પ્રકારના “ વાર્ ” બિચારા “ વૃત્તિ ટ્વિÇ ’ પૃથિવીકાય, અસૂકાય, તેજઃકાય, વાયુકાય, વનસ્પતિકાયરૂપ એકેન્દ્રિય જીવાની અને ત્તવૃક્ષિણચેવ’” તેમના આશ્રયે રહેલા “ અળે ” ત્રીજા પૂર્વોક્ત ત્રસજીવે ઉપરાંતના '' "" તનુસરીને ' નાનાં શરીરવાળા “તમેય ” ત્રસજીવની “ સમારંËત્તિ ” હિંસા કરે છે. તેમની હત્યા કરતાં તે અજ્ઞાની જીવાને સંકાચ થતા નથી કારણ કે “ અત્તાને ” તે એકેન્દ્રિયાક્રિક જવાનું રક્ષક કાઈ નથી. તેથી રક્ષકને અભાવે તે બધા ત્રાણુહીન—( નિરાધાર) છે. “ સરળે ” તે પૃથિયાદિ જીવા ભાગી જઈ શકતાં નથી, તેમને આશ્રિત ૠજીવ જે ભાગીને કોઈપણ જગ્યાએ જાય તા પણ કાઈ એવું નથી કે જે તેને શરણ આપે, તેથી શરણદાતાને અભાવે તેએ અશરણ છે. બળદે ” કાઇ તેમના સ્વામી નથી, તેથી સ્વામીને અભાવે તેઓ બિચારા અનાથ છે. “ વષવે” કષ્ટમાં તેમને સહાય કરનાર કાઇ નથી, તેથી સહાયકને અભાવે તે અધવ છે. “ જન્મનિનબંધે ’તે પ્રકારનાં કર્મના સહાવ થવાને કારણે કરૂપી બેડી વડે તેઓ બંધાયેલ છે. પરિળામ-મંનવુત્તિનળયુવિજ્ઞાન ' અકુશલ પરિણામવાળા મદબુદ્ધિયુક્ત લાકો દ્વારા તે દુર્વિજ્ઞેય-સમજવું-મુશ્કેલ છે. જેમના અતઃકરણમાં તત્ત્વ અને અતત્ત્વના વિવેક જાગૃત થાય છે તે કુશલ પરિણામવાળા જીવ છે. આ પ્રકારનું કુશલ પિરણામ જેમનું હાતું નથી, એટલે કે સઘળા જીવા ઉપર જેમની દૃષ્ટિ આત્મવતુ નથી, અને જે એ વાતને પણ જાણતા નથી કે હિંસા કરવાથી નરક, નિંગાદ આદિ અનત ભવામાં ભ્રમણ કરવા રૂપ કડવાં ફળે ભાગવવા પડે છે, अकुसल - શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૭
SR No.006438
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages411
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy