SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ રવત-ધારતુનિસિયવિયડ નિવાસોમ-રિષ્ઠ અતિદુસઁદેપુ ” તેમને સ્પશ ફૂલાનલ-કરિષાગ્નિ અથવા ખદિરાગ્નિ જેવા, પ્રવૃદ્ધ–અગ્નિની જવાળા જેવેા, મુમ્મુર-ભસ્મ-મિશ્રિત અગ્નિકણા જેવા; અસિ-તલવારની ધારના જેવા, ખુરખરીની ધાર જેવા, કરવતની ધાર જેવા, અને અત્યંત તીક્ષ્ણ વીછીના ડ’ખ જેવા છે. તે કારણ તે સ્થાને અત્યંત દુઃખદાયી હાય છે. 66 कडुयदुक्खપાતાળેલુ ” દશ પ્રકારનાં ક્ષેત્ર વેદનારૂપ દારુણ દુઃખો દ્વારા જ્યાં જીવાને સદા સંતાપ જ ભોગવવા પડે છે, તથા અનુવદ્ધનિ તરવૈયળસુ ” ત્યાં દરેક ક્ષણે અવિચ્છિન્ન અસહ્ય પીડા ભોગવવી પડે છે. અને जमपुरिससंकुले " યમ દેવાથી તે સદા ઘેરાયેલાં હાય છે. યમ-દક્ષિણ દિશાના લેાકપાલના અમ્બ, અમ્બરીષ આદિ પરમ અધાર્મિક અસુર કુમાર જાતિના દેવ છે. પ્રાવધ કરનારા તે જીવો એથી તે નરકામાં ,, अत्ताणा દુઃખ નિવારકને અભાવે ત્રાણ રહિત અને असरणा ” કાઈ રક્ષક નહીં હાવાથી અશરણુ દશામાં વનનંતિ ” ઉત્પન્ન થાય છે (6 ર ભાવા —પ્રાણવધ કરનારા જીવ પ્રભાવે અહીંથી મરીને તરત જ નરકમાં કેવી હાલત થાય છે અને ત્યાંની કેવી સૂત્રદ્વારા સમજાવી છે. સૂ.૨૪। જે પાપપુજના સંચય કરે છે તેના ઉત્પન્ન થાય છે. નરકામાં જીવોની પરિસ્થિતિ છે, એ વાત સૂત્રકારે આ નરકમેં ઉત્પત્તિ કે અનન્તર વહાં કે દુઃખાનુભવ કા નિરૂપણ ટીકા-તલ્થ ચ” ઇત્યાદિ, તલ્થ તે નરકામાં ઉત્પત્તિ થયા પછી સે” તે પાપકમ કરનારા જીવ ‘અંતોમુદુત્તત્તિમયપચહ્ન’” અન્તર્મુહૂતમાં પ્રાસ વૈક્રિય શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૪૪
SR No.006438
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages411
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy