________________
રવત-ધારતુનિસિયવિયડ નિવાસોમ-રિષ્ઠ અતિદુસઁદેપુ ” તેમને સ્પશ ફૂલાનલ-કરિષાગ્નિ અથવા ખદિરાગ્નિ જેવા, પ્રવૃદ્ધ–અગ્નિની જવાળા જેવેા, મુમ્મુર-ભસ્મ-મિશ્રિત અગ્નિકણા જેવા; અસિ-તલવારની ધારના જેવા, ખુરખરીની ધાર જેવા, કરવતની ધાર જેવા, અને અત્યંત તીક્ષ્ણ વીછીના ડ’ખ જેવા છે. તે કારણ તે સ્થાને અત્યંત દુઃખદાયી હાય છે. 66 कडुयदुक्खપાતાળેલુ ” દશ પ્રકારનાં ક્ષેત્ર વેદનારૂપ દારુણ દુઃખો દ્વારા જ્યાં જીવાને સદા સંતાપ જ ભોગવવા પડે છે, તથા અનુવદ્ધનિ તરવૈયળસુ ” ત્યાં દરેક ક્ષણે અવિચ્છિન્ન અસહ્ય પીડા ભોગવવી પડે છે. અને जमपुरिससंकुले " યમ દેવાથી તે સદા ઘેરાયેલાં હાય છે. યમ-દક્ષિણ દિશાના લેાકપાલના અમ્બ, અમ્બરીષ આદિ પરમ અધાર્મિક અસુર કુમાર જાતિના દેવ છે. પ્રાવધ કરનારા તે જીવો એથી તે નરકામાં ,, अत्ताणा દુઃખ નિવારકને અભાવે ત્રાણ રહિત અને असरणा ” કાઈ રક્ષક નહીં હાવાથી અશરણુ દશામાં વનનંતિ ” ઉત્પન્ન થાય છે
(6
ર
ભાવા —પ્રાણવધ કરનારા જીવ પ્રભાવે અહીંથી મરીને તરત જ નરકમાં કેવી હાલત થાય છે અને ત્યાંની કેવી સૂત્રદ્વારા સમજાવી છે. સૂ.૨૪।
જે પાપપુજના સંચય કરે છે તેના ઉત્પન્ન થાય છે. નરકામાં જીવોની પરિસ્થિતિ છે, એ વાત સૂત્રકારે આ
નરકમેં ઉત્પત્તિ કે અનન્તર વહાં કે દુઃખાનુભવ કા નિરૂપણ
ટીકા-તલ્થ ચ” ઇત્યાદિ, તલ્થ તે નરકામાં ઉત્પત્તિ થયા પછી સે” તે પાપકમ કરનારા જીવ ‘અંતોમુદુત્તત્તિમયપચહ્ન’” અન્તર્મુહૂતમાં પ્રાસ વૈક્રિય
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૪૪