________________
હજી પણ એ વિષે જે કહે છે.— ‘ ચાવી ?' ઇત્યાદિ
""
<<
ટીકા ચાવળા સરળ . ચત્તિ રૂ ” કેટલાક લેાકે એવું માને છે કે આ જગત પ્રજાપતિ-બ્રહ્માએ બનાવ્યું છે. કેટલાક કહે છે કે આ જગત ઈશ્વરે બનાવ્યું છે, તો તે પ્રકારની માન્યતામાં મૃષાવાદ-અસત્ય દોષ પ્રમાણુખાધિત હાવાને કારણે આવે છે. તથા જે નૈયાયિકા એવું કહે છે કે આ જગત ઈશ્વરે બનાવ્યું છે. કારણ કે તે ઘટાદના જેવું કાર્યાં છે, “ ખિચજીવિત્ર નૃગન્ય कार्यत्वात् घटवत् ” તે કાર્ય ત્વરૂપ હેતુમાં ખુત્બુદ્ આદિ દ્વારા અનૈકાન્તિક દોષ આવે છે, તેથી તેમનું તે કથન અસત્ય રૂપ સિદ્ધ થાય છે. “ વં વિષ્ણુમચ્ સિળમેવ ચ . નાંતિ જૈ ” એ જ પ્રમાણે આ સમસ્ત જગત વિષ્ણુમય છે એવું પણ કેટલાક લેાકેા કહે છે, કારણ કે તેમની એવી માન્યતા છે કે“નરે વિષ્ણુ સ્થરે વિષ્ણુ વિષ્ણુ પર્વતમસ્તદે । ज्वालामालाकुले विष्णुः, सर्व विष्णुमयं जगत् ॥ १ ॥
જળમાં વિષ્ણુ છે, સ્થળમાં વિષ્ણુ છે, પર્વતનાં શિખરપર વિષ્ણુ છે, અગ્નિમાં વિષ્ણુ છે. મતલખ એ કે આ સમસ્ત જગત વિષ્ણુમય ॥૧॥
જ
આ માન્યતા પણુ અસત્ય છે કારણ કે આ માન્યતાને સત્યરૂપે સિદ્ધ કરવાને માટે કાઈ પણ પ્રમાણુ નથી. જો સમસ્ત જગતને કેવળ વિષ્ણુમય માની લેવામાં આવે તે તેમાં માતા પિતા આદિ રૂપ જે વ્યવહાર છે તેનું ખંડન થાય છે. “ મેળે વતિ મોસ તો બાચા ” એ જ પ્રમાણે વેદાન્તીઆનું આ પ્રકારનું જે કથન છે કે “ આત્મા એક જ જે-જગત મિથ્યા છે “ ત્રાલય' જ્ઞાન્નિધ્યા ” કહ્યું પણ છે—
♦પ
एक एव हि भूतात्मा भूते भूते व्यवस्थितः । હા વદુધા ચૈત્ર, દતે નજચન્દ્રવર્’||તિ ।
પ્રત્યેક પ્રાણીમાં એક જ ભૂતાત્મા રહેલ છે. તે જ જલચન્દ્રની જેમ એક રૂપે કે અનેકરૂપે દેખાય છે ૫૧
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૮૭