________________
"
सुगं
રાબ્રિન્દ્વન્દેવ જ્ઞાયતે' રાખના ઢગલા નીચે રહેલી અગ્નિ જેમ ઉપરથી પેાતાની દાહકતા પ્રગટ કરતી નથી છતા અંદર સળગતી પ્રકાશિત રહે છે, તેમ તે સાધુ પણુ મહારથી શુષ્ક શરીર વાળા, રૂક્ષ અને કાન્તિ રહિત ડાવા છતાં પણ અંદરથી તપ નેિત તેજથી દેીપ્યમાન હાય છે. " जलिय हुया सोविव તેચના નહંતે ” પ્રદીપ્ત અગ્નિ જેમ પેાતાના તેજથી ચળકતી રહે છે તેમ તે પણ ભાવતમના વિનાશક હોવાથી જ્ઞાન રૂપ તેજથી ચમકતા રહે છે. “નોસીત્તળવિ સૌચઢે '' જેમ ગાશીષ ચંદન શીતલ અને સુગ ંધિત હાય છે તેજ પ્રકારે મનનાં તાપનું ઉપશમન થવાને કારણે શીતલ હાય છે અને “ घियहरओविव समियभावे શીલની સુગંધથી સરોવરના સમાન સમભાવ વાળા હાય છે, એટલે કે જેમ વાયુના અભાવે તરંગાના ઉત્થાન તથા પતનથી રહિત હાવાને કારણે સરોવરની સપાટી ઊંચીનીચી લાગતી નથી પણુ એક સરખી લાગે છે એ જ પ્રમાણે સાધુ પણ માન અને અને અપમાનના અનુભવથી રહિત હાવાને કારણે હર્ષ અને શાક એ બન્ને પ્રકારના ભાવેશથી રહિતખની જાય છે તેથી તે હંમેશા સમભાવથી જ રહે છે. “ વુપોસિયમંહજી' બાચ'સમ'ઇત ંવ કમાવેગ યુદ્ધમા '' માંજવાથી - ઉપરના મેલ દૂર કરી નાખવાથી નિળ બનેલ દપ ણુની જેમ તેનું સ્વરૂપ અમાયી હાવાને કારણે પ્રગટ રૂપે શુદ્ધ રહે છે. ‘‘સેકીનો જંગરોવ” હાથીની જેમ તે શૌ’ડીર–પરીષહરૂપી સૈન્યને કચ્ચરઘાણ કાઢી નાખવાને સમર્થ હેાય છે. ‘વસમોવ નાચથાને ” વૃષભની જેમ તે સ્વીકૃત મહાવ્રતરૂપ એજાનું વહન કરવાને શિકતશાળી હાય છે. “ સૌદ્દોન ના મિનાવેિ હો. તુqધરિલે ” જેમ સિંહ મૃગાના અધિપતિ તથા તેમનાથી અજેય હાય છે તેમ સાધુ પણ દેશ વિરતિ શ્રાવકોની અપેક્ષાએ સકળ સયમના અધિપતિ અને પરીષહેાથી અપરાજિત હોય છે. સાચસદ્ધિ વ મુદ્ધચિ ” તે શરદ ઋતુના જળની સમાન સ્વચ્છ અંતઃકરણવાળા હોય છે. “ માળ્યે ચેત્ર અવમત્તે ” ભારડ પક્ષીના જેવા તે પ્રમાદ રહિત હાય છે. વનિવિજ્ઞાનં વાનાÇ » ગેંડાના શિંગડાની જેમ તે એકાકી હાય છે એટલે કે જેમ ગેંડાને એક જ શિંગડુ હાય છે તે પ્રમાણે સાધુ પણ રાગદ્વેષ રિહંત હાવાથી એકાકી જ હાય છે. “ જ્ઞાનૂવક જાણ્ સ્થાણુ જેમ કાય છે તેમ સાધુ પણ કાયાત્સના સમયે सुण्णागारेव्व
,,
ઉર્ધ્વકાય હાય છે.
aise
??
ખાલી મકાન જેમ સંસ્કાર વિહીન હાય છે તેમ સાધુ પણ શારીરિક સંસ્કાર રહિત હાય છે, सुण्णागारावणस्संतो निवायसरणप्प
(6
27
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૬૮