________________
થાય છે. તથા “ના” સર્વ સંગને ત્યાગ કરી દેવાથી તે ત્યાગી કહેવાવા લાગે છે. “ઝઝૂતે અંદરથી તથા બહારથી દેરીના જે સરળ થઈ જાય છે અથવા લજજાવાન બની જાય છે. તે હંમેશા તે વાતની કાળજી રાખે છે કે મારાથી કદાચ એવી પ્રવૃત્તિ થઈ ન જાય કે જે સંયમ માર્ગની વિરૂદ્ધ હોવાને કારણે મારે લજાવું પડે. એવાં તે સંયમી “ધ ” સમ્યફજ્ઞાન, સમ્યફ દર્શન, અને સમ્યક ચારિત્રરૂપ ધનલાભને ગ્ય થઈ જવાને કારણે ધન્ય મનાય છે. તથા “તવણી” પ્રશસ્ત તપ કરનાર હોવાથી તપસ્વી કહે વાવા લાગે છે, તથા “સર્વાતવમે” લબ્ધિ આદિપ સામર્થ્ય યુક્ત હેવા છતાં પણ તે ક્ષમાગુણથી બધું સહન કરવાની વૃત્તિવાળો થઈ જાય છે. આ રીતે “નિરિણ” જિતેન્દ્રિય, યુદ્ધ” મિથ્યાદિ કર્મમળને ક્ષય થવાને કારણે શુદ્ધ, “અનિચા ? નિદાનથી રહિત, “અવદર” અબહિલેસ્યસંયમી અંત:કરણવાળે “ મને” મમતાથી રહિત, “ અવળે ? અકિંચન ભાવથી યુક્ત, “છિન્નમાંથ” બાહ્ય અને આભ્યન્તર પરિગ્રહથી રહિત બનેલ તે સાધુ “નિરવ રાગ અને દ્વેષથી અલિપ્ત બની જાય છે, અને “પુષિમઢવા -સમાચાર વિમુરતો” નિર્મળ કાંસાના પાત્રથી જેમ જળથી રહિત-નિપક્ષે બસંધના હેતુભૂત સ્નેહથી રહિત-થઈને “સંવિત્ર રિજે” શંખના જેવો નિરંજન–સફેદ એટલે કે “વિકાચર વોત્તમો” રાગાદિકની કાળાશથી રહિત થઈ જાય છે, તથા “કુમો રૂવ હૃરિયg"રો ” કાચબાના જે ઈન્દ્રિયગુપ્ત કહેવાય છે. એટલે કે જેમ કાચબો પોતાના ગ્રીવાદિક અવયવોને શરીરમાં છુપાવીને ગુપ્ત થઈ જાય છે તેમ સાધુ પણ વિષયમાંથી ઈન્દ્રિયોને હટાવીને સુરક્ષિત બની જાય છે. તથા “નરવ ર કાયવે” શુદ્ધ સુવર્ણની જેમ તે રાગાદિક રૂપ ક્ષારથી રહિત હોવાને કારણે પિતાના નિજરૂપથી સંપન્ન થઈ જાય છે. “ પુરવારંવ નિવસેવે” કમળ પત્ર જેમ પાણીથી અલિપ્ત રહે છે તેમ તે ભેગોથી અલિપ્ત થઈ જાય છે. “માયા તો ફર” સૌમ્યતામાં તે ચન્દ્રના જે “ફૂલોન્ચ ફિત્ત” સૂર્યની જેમ તે દીપ્ત તેજ-તેજસ્વી થઈ જાય છે. તથા “જિરિયર મંતરે ૪ ” ગિરિવર સુમેરુની જેમ તે પરીલહ આદિ નડે તે પણ અચલ, સુચિથર રહે છે. અને “રામો નારોઇa” તરંગરૂપી સાગરના જે તે અક્ષોભ-ક્ષોભ રહિત બની જાય છે. “થિમિg” તિમિત-કષાયરૂપ તરંગથી રહિત બની જાય છે. તથા “ પુરવીવિચ સત્ર
વિદે” જેમ પૃથ્વી બધા પ્રકારના સ્પર્શોને સહન કરે છે તેમ તે પણ શુભ અને અશુભ સ્પર્શોમાં સમભાવવાળે થઈ જાય છે. “ તારા વિર માર
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૬૭