________________
વીસંમો” અવિશ્રમ, (૪) “હિંસવિહિના” હિંસ્યવિહિંસા, (૫) “ક્રિાં” અકૃત્ય, (૬) “વાચા ” ઘાતના, (૭) “મારા ” મારણ, (૮) “વફા ” હનન, (૯) “વળા” ઉપદ્રવણ, (૧૦)નિવાયાનિપાતના, (૧૧) “માનમો” આરંભસમારંભ, (૧૨) “ સાવચક્ષુવવો મેળિદ્રુવાળા એ સંવ
સં ” આયુકમને ઉપદ્રવ, ભેદ, નિષ્ઠાપન, ગાલના, સંપ્રવર્તક, સ ક્ષેપ, (૧૩) “મજૂ” મૃત્યુ, (૧૪) “બસામો” અસંજમ, (૧૫) “કામ” કટક મર્દન, (૧૬) “ફોરમ” સુપરમણ, (૧૭) “ પરમસિંtમારો” પરાભવ સંક્રમકારક, (૧૮) “કુમારૂપવાનોદુર્ગતિ પ્રપાત, (૧૯) “જાવવો” પાપકેપ, (૨૦) “વાવોમો” પાપલેભ, (૨૧) “જીવ છેછવિ છેદ, (૨૨) “બીપિ ચંતા ” જીવિતાન્તકરણ, (૨૩) “મા” ભયંકર, (૨૪) “vi ” ઝણકર, (૨૫) “વો” વજર્ય, (૨૬) “પિતાવના પ્રવ્રુકો” પરિતાપનાશવ, (ર૭) વિના ' વિનાશ, (૨૮) “નિઝવળા” નિર્યાપના, (૨૯) “જુના” લેપના, અને (૩૦) “ગુખાળે વિરાણા” ગુણેની વિરાધના, “વાહજિઈત્યાદિ. વીસ” ત્રીસ “વાઘેઝારું નામ પ્રાણવધના “હૃતિ” છે. તે પ્રાણવધ “સ્ટ્રસરસ” પાપરૂપ છે. તેના આ ત્રીસ નામ “વહુ સારું” અશુભ પરિણામના જ બેધક છે. આ પ્રકારનું આ “વંનામા” એ નામનું દ્વિતીય પ્રાણવધ દ્વાર ભાંખેલ છે.
ભાવાર્થ–સૂત્રકારે આ સૂત્રદ્વારા પ્રાણવધના ગુણાનુસાર કેટલાં નામ છે અથવા હોઈ શકે છે તે બતાવ્યું છે. તે પ્રાણવધનું પહેલું નામ પ્રાવધ છે. પ્રાણવધને અર્થ આ પ્રમાણે છે—પાંચ ઇન્દ્રિય, ત્રણ બળ, આયુ અને શ્વાસો
વાચ એ સંભવિત દશ પ્રાણોને વિયાગ કરે તેને પ્રાણવધ કહે છે. એકેન્દ્રિય જીવને ચાર પ્રાણ, દ્વિઈન્દ્રિય જીવને છ પ્રાણુ, ત્રિઈન્દ્રિય જીવને સાત પણ, ચતુરિન્દ્રિય જીવને આઠ પ્રાણુ, અસંજ્ઞી પંચેન્દ્રિય જીવને નવ પ્રાણ અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવને દસ પ્રાણ હોય છે. આ રીતે જુદા જુદા માં સંભવિત એ પ્રાણોનો પ્રમાદના યેગથી વિયેગ કરે તેને પ્રાવધ કહે છે. આ પહેલે ભેદ થયા. પ્રાણવધને તે પર્યાયવાચી શબ્દ છે. પ્રથમ પ્રાણવધ તે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૪