SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ 66 66 ગ્ન ” પરસ્પરમાં વાગ્યુદ્ધ પણ વહેરે છે “વે રેન્ના 12 બીજા લેાકા સાથે શત્રુતા પણ કરે છે, તથા “ વિર રેન્ના ” તથા જે કથા શાસ્ત્રની વિરુદ્ધ હાય છે તે પણ કરે છે. તથા “દ, વેરવાઈ રે[ '' કલહ, વૈર અને વિકથા એ ત્રણે કરે છે તથા “સÄ Ìગ્ન” સત્ય-યથા અના અપલાપ કરી નાખે છે, “ સૌજ” Ìજ્ઞ ” શીલ-સદાચારના નાશ કરી નાખે છે, “ નિળય ળજ્ઞ ” વિનીત ભાવને ધિક્કારે છે, તપા सच्च सीलं विणयं हज्ज સત્ય, શીલ અને વિનય એ ત્રણેને નષ્ટ કરી નાખે છે. તથા ૮ કેસો મવેTM ” જે માનવ ક્રોધયુક્ત બને છે તે ખીજાને અપ્રિય થાય છે, वत्थु અવેન્ગ ” દ્વેષપાત્ર બને છે અને “નમ્મો મવેબ્ન ” ખધાને માટે અનાદરપાત્ર અને છે. “ વેરો વર્થ'નમ્મો મનેજ્ઞ ” તે ખીજાને અપ્રિય દ્વેષપાત્ર અને અનાદરપાત્ર એ ત્રણેનું સ્થાન બને છે. એ પૂર્વોક્ત વચના તથા “તૂં અન્ન ન માર્ચે ” એ જ પ્રકારનાં ખીજાં પણુ અસત્ય વચને “ कोहग्गसंपत्तिो મવેજ્ઞ ” ક્રોધાગ્નિયુક્ત મનુષ્ય એટલી જાય છે ડ 'तम्हा कोहो न सेवियव्वो " તે કારણે સંયમી લાકોએ કદી પણ ક્રોધ કરવા જોઈ એ નહીં. " एवं खंतीइ માનિબો ગંતૂરવ્વા ” આ રીતે ક્ષાન્તિપરિણતિથી ભાવિત થયેલ જીવ संजय વર્ળનચળવચનો ” સયત, હાથ, પગ, નયન, વનવાળા થઇ જાય સૂરો” પેાતાના સત્યવ્રતની આરાધનામાં પ્રરાક્રમ “ સજ્જ વયંપો મવક્ અને આજવ, એ બન્નેથી યુક્ત બની જાય છે. ,, છે અને 66 ,, સત્ય ભાવા—સૂત્રકારે આ સૂત્રદ્વારા સત્યવ્રતની ખીજી ભાવનાનું વર્ણન કર્યું છે. તે ભાવના ક્રોધનિગ્રહરૂપ છે. ક્ષાન્તિપરિણતિથી ઉલટી પરિણતિ ક્રોધની હોય છે, મનુષ્ય પર જ્યારે તેના આવેશ આવે છે ત્યારે તેની આકૃતિ અનુલાઇ જાય છે, તે રૌદ્રરૂપ ધારણ કરે છે, આ પરિસ્થિતિમાં તેનાં વયને તથા વ્યવહાર સત્ય ધર્મોથી પ્રતિકૂળ થઈ જાય છે. તે તેના આવેશમાં ગમે તેવું ?? શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૮૫
SR No.006438
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages411
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy