SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ખેલવા, નાટકે જોવાં, ગીત તથા પટહુ આદિ વાજિંત્રાના અવાજ સાંભળવા, નટોના, નૃત્ય કરનારના, ચમય દોરડાએ ૫૨ નાચનારાએાના, મલ્લ્લાના દ્વયુદ્ધનું નિરીક્ષણ કરવાનું, તથા વિષકાને જોવાનું એ બધાના ત્યાગ કરવા જોઇએ. તથા ‘નાળિય’” જે કાઈ‘લિંગરાગાળિ” શ્રૃંગારના સાધનરૂપ એવાં તથા માથાનિ ગાળિય ’એવાં પ્રકારનું બીજું પણ જે કઈ “ સવસનમયંમનેરધાોવધાઢ્યારૂં ’ તપ. સંયમ અને બ્રહ્મચયમાં એક (C ?? लाघव દેશથી દૂષણ લગાડનાર હાય અથવા સર્વ દેશની તેમને ઘાત કરનાર હાય, તે બધાના ‘“ વચને અનુચરમાળાં ” જે આ બ્રહ્મચ મહાવ્રતનું પાલન કરનાર સંયમી જના છે તેમણે “સવ્યાજ વજ્ઞેયજ્વારૂં” સદાને માટે ત્યાગ કરવા જોઈ એ. તથા ‘રૂમેĒિ તવનિયમ સીનોનૈતૢિ એ તપ, નિયમ, અને શીલ-સદાચાર એ બધાથી તે બ્રા મહાવ્રતધારીએ “ અંતરા ” પેાતાને અંતરાત્મા “ નિશ્વર્યાનું ’ સદા भावियव्वो भवइ ” ભાવિત કરવેા જોઇએ. “ દિલે ” તે તપ નિયમ-શીલયેાગ કેવા ઢાય છે તે બતાવે છે નાળન-ન્નતપોવન -જ્ઞેય-મઇ-ના-ધારળ-મૂળવચ-સજોય-સમયમ-પ્રવેસ્ટા – સુવિવાસ स्रीतोसि कसेज्जाभूमि - निसेज्ज -परघरप्पवेसलद्धावलद्धामाणावमाण निंदणद समसफास नियम तव गुणविणयमाइए हिं ” તે સાધનનું તપ, નિયમ અને શીલ આ પ્રકારનું હાવુ જોઈ એ તે સાધુ જીવન પન્ત સ્નાન ન કરે એટલે કે આ મહાવ્રતધારીએ જીવે ત્યા સુધી સ્નાન કરવાના ત્યાગ કરવા જોઇએ, કરી પણ દાતણ કરવું જોઇએ નહી, શરીરે પરસેવા વળતા હાય તેા પવન નાખીને તેને સૂકવવા જોઈ એ નહી, તે પરસેવામાં રજકણા ચાટી ગયાં હોય તે તેને શરીર પરથી દૂર કરવાં જોઇએ નહી. કાન, નાક આઢિ ઇંદ્રિયામાં લાગેલા મેલને ઉખેડવે ન જોઇએ મૌનવ્રત રાખવું જોઇએ તથા પેાતાના કેશને લાચ કરવા જોઇએ. ક્ષમા-ક્રોધને નિગ્રહ કરવા જોઈએ, દમ-ઈ ન્દ્રિ ચાના નિગ્રહ કરવા જોઇએ. અચેલક-ધનાં ઉપકરણા સિવાય વધારાનાં વસ્ત્રાદિ રાખવાં જોઈએ નહી, ભૂખ અતે તરસની મુશ્કેલી સહન કરવી જોઈ એ, થોડાં જ ઉપધિ રાખવાં જોઇએ, શીત અને ઉષ્ણુતા જન્મ પરિષહા સહન કરવાં જોઇએ. લાકડાની પાટ પર સૂવું જોઈ એ, જમીન પર બેસવું જોઈ એ. ભિક્ષાને નિમિત્તે પર ઘેર જવુ... જોઇ એ. ભિક્ષાના લાભ મળે કે ન મળે છતાં પણ આ અન્ને પરિસ્થતિમાં સમભાવ રાખવા જોઇએ. માન અને અપમાનમાં સમવૃત્તિથી રહેવું જોઈ એ. કોઇ પોતાની નિંદા કરતું હોય તે તેથી અક્ષમતા થવી જોઇએ નહી ડાંસ, મચ્છરના ડ ંસરૂપ મુશ્કેલીથી ઉદ્વિગ્ન થવું જોઈ એ નહી.. દ્રવ્યાદિના અભિગ્રહ રૂપ નિયમનું અનશન આદિ તપસ્યાએના મૂળ 66 શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૩૪
SR No.006438
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages411
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy