________________
બ્રહ્મચારી કો આચરણીય ઔર અનાચણીય આદિ કા નિરૂપણ
""
''
,,
''
હવે બ્રહ્મચારીએ કેવા પ્રકારનું આચરણ કરવું જોઈ એ અને કેવા પ્રકારનું ન કરવું જોઈ એ તે સૂત્રકાર ખતાવે છે– ‘રૂમ ક્રૂ' ઇત્યાદિ– ટીકા –“ રૂમ ચ આ પ્રમાણે જોવામાં આવતાં અવસન્ન, પાર્શ્વ સ્થ, કુશીલ, સંસક્ત, સ્વછંદી સાધુઓના આચાર इरादो मोहपरं રતિ–વિષયામાં આસક્તિ, રાગ–સ્વજન પર સ્નેહ, દ્વેષ-શત્રુતા અને મેહ અજ્ઞાન, એ સૌની વૃદ્ધિ કરનાર હાય છે. અને ઉમા-પનાચડ્રોસ-પાસT-સ્ત્રીહજૂરનું ” કિ`મધ્ય-અસાર, પ્રમાદદોષ,-અસાવધાનતારૂપ દોષનું પાર્શ્વ સ્થશીલજ્ઞાનાચારાઢિથી બાહ્ય શિથિલતા ચારીએનાં અનુષ્ઠાનનું, નિષ્કારણ નિત્ય રિભાગાદિ રૂપ સ્વભાવનું જનક થાય છે. હવે સૂત્રકાર આ પાર્શ્વસ્થ આદિના આચારને વિસ્તારપૂર્વક સમજાવે છે-“ અમંત્તનાળિય” અભ્યંજન-ઘી, માખણુ આદિથી શરીરને માલીસ કરવું, “ તેજીમનવિય ” તેલનું માલીસ કરીને સ્નાન કરવું, તથા અમિલન વલસીસ, ૬, ૨રળનયળ-ધોવળ-સંવાળ गायकम्मपरिमद्दवण- चुण्ण - वासधूत्रण - सरीर - परिमंडणगाउसि यह सिय- भणियનટ-નીય-વાદ્ય-નહ-નટ્ટાનઇ-મલ્ક પેઇ વેળ' વારવાર ખગલ, માથું, હાથ-પગ અને માને ધાવું, ખન્ને હાથથી શરીરને દબાવવુ, ગાત્રકમ –શરીરની સ્વચ્છતા પર વધારે ધ્યાન આપવું, પરિમન-ખીજા પાસે શરીરને રાતવિસ દખાવવું, અનુલેપન–વાર વાર શરીરે ચંદનના લેપ કરવા, ચૂવાસ–સુગંધિત દ્રવ્યોના ચૂર્ણથી, ધૂપન અગસ્ત્ર આદિના ધૂપથી શરીરને અલંકૃત કરવુ, તથા વાકુશિક-શ્રૃંગારને માટે નખ, વસ્ત્ર અને કેશને સમારવા તથા સુસિત–ઠઠ્ઠા મશ્કરી આદિ કરવું, ભણિત-સ્ત્રીઆના જેવી ગાળો આદિ અશિષ્ટ વચન
66
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૩૩