________________
66
છે,
RT•
परमसाहु
,,
તે અસત્ય વચન “ મચંદ્ર ” ભયકર છે, ‘“હુર” દુઃખ ઉત્પન્ન કરનારૂ છે, અજ્ઞલર” અપકીતિ વધારનાર છે, વજારŕ'' વૈરભાવ પેદા કરનાર છે, રૂ અરફ રાગટ્રોલમળસંજિઝેવિચન" -અસયમમાગ માં પ્રીતિ ગર્૩-અતિ-સંયમ માગમાં અપ્રીતિ, રાગ-વિષયા પ્રત્યે આસક્તિ, દાસ-પારકાના દ્રોહ, અને મનસ‘કિલેસ મનમાં સંતાપ, આદિ દુગુંણા “નિયાં ” દેનાર છે, “ અહિય ” નિષ્ફળ છે, ‘નિયતિાતિગોળવદુનું ” કરેલાં દુષ્કૃત્યેાને છૂપાવવા માટે અનેક જાળરચના, તથા કચાંય પણ કાઇના ઉપર વિશ્વાસ ઉત્પન્ન થવા ન દેવા, વગેરે ખાખતાન જેમાં વધારેમાં વધારે ચેાગ રહે છે એવા સ્વભાવવાળુ, એટલે કે કપટ અને અવિશ્વાસથી ભરેલુ' હાય છે.“ નયનનિલેનિય” તેનું સેવન જાતિ, કુળ અને સાથી રહિત લેાકેા કરે છે. “ નિસ્સલ તે નૃશંસ-ક્રૂર છે, અથવા એ ભાષણની કાઇ પ્રશંસા કરતું નથી તે કારણે તે પ્રશંસા રહિત ચચાાં ” તે ખેલનાર પ્રત્યેના અન્યના વિશ્વાસનુ નાશકર્તા છે. रहणिज પરમ સાધુ જે તીર્થંકર ગણધર આદિ છે, તેમના દ્વારા તે ગહ ણીય–નિંદનીય ખતાવવામાં આવેલ છે. “ પરીાારું ” તે વચનથી પરને પીડા થવા સિવાય બીજું કંઇપણ થતું નથી. “ વજિન્દુ છેલ્લäિ ” તેનું સેવન કરનારની લેશ્યા-આત્મપરિણતિ અત્યંત મલિન રહ્યા કરે છે- “ दुग्गइ विणिवाय વિવસ્તુળ ’નરક, નિગેાદ આદિ દુતિયામાં જીવને પાડવાને માટે તે વિશેષરૂપે વક હોય છે. ૮ भव पुणभवकर " ” તે અસત્ય ખેલનાર જીવાને ફરી ફરીને સ'સારમાં જન્મ લેવા પડે છે. “ વિપત્તિયિ” અનેક જન્મ જન્માંતરોથી તે પરિચિત રહે છે. એટલે કે જન્મ જન્માંતરામાં તેના સંસ્કાર સાથે રહેતા હાવાને કારણે અનાદિ કાળથી લાગેલ મિથ્યાત્વ અવિરતિ આદિને પ્રવાહ તૂટતા નથી. “ અણુછ્યું ” સમ્યગ્ જ્ઞાનના અભાવ હાવાથી તે જીવની સાથે ભવપર પરાનુગત હોય છે. “ તુરતં ” તેને વિપાક “ નામ ” ઘણા જ દારુણ હાય છે, તેથી તે જીવને માટે દુરન્ત દર્શાવાયું છે આ રીતે “ વિચ' ” આ ખીજા અધ’દ્વારનું ‘િિત્તય’’” સૂત્રકારે તીર્થંકર પરપરાએ કરેલ વર્ણન પ્રમાશેનું વર્ણન કર્યું છે. । સૂ૧ ॥
tr
';
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
'
૭૪