________________
ાવવુંછળારૂ” વ8-પાટ, જીરુ-બાજોઠ, શા-શરીરના પ્રમાણનું પાથરણું સંતારવા–અઢી હાથના માપનું આસનવિશેષ, વસ્ત્ર, પાત્ર, કંબલ, ઇ-રોગી અથવા વૃદ્ધ સાધુઓ દ્વારા પિતાની પાસે આવવા જવા (ટેકા માટે) રાખેલી લાકડી, રજોહરણ, ચલપટ્ટક, પુરવત્તિવા દેરા સહિતમુહપત્તિ, અને પાદચ્છન પ્રમાર્જિકા ઈત્યાદિ સાધુનાં ઉપકરણ છે. “પિ રમણ સવવ્યા આહારની જેમ એ પણ સત્તર પ્રકારના સંયમના પોષણ માટે છે. તેથી તેમને " वायातवदंसमसगसीयपरिरक्षणढाए संजएणं रागदोसरहिय परिहरियव्व" વાત–પવન, તપ, તડકે, દંશ, મશક અને શીતથી રક્ષણ પામવાને માટે મુનિએ રાગદ્વેષ રહિત થઈને તેમને ધારણ કરવા જોઈએ. તથા “નિર” હંમેશા
પરિણામનg” એ ઉપકરણોમાંથી ભાજન ભાંડ અને ઉપધિની પ્રતિ લેખના પ્રસ્ફોટના પ્રમાર્જના કરી લીધા પછી–પ્રતિલેખન-બને સમય પ્રત્યુપેક્ષણા, પ્રફેટનાયતના ખાંચેરવું, vમના–રજોહરણ આદિથી પૂજવું વગેરે કર્યો પછી “જય રાજ દિવસે તથા રાત્રે “માચબા મંરિવારdi” ભાજન–પાત્ર, માઇ –ન્દિક અને કથિ-વસ્ત્ર, એ ઉપકરણોને જમીન ઉપર રાખવા પડે છે, તથા ઉપાડવા પડે છે. તે એવી પરિસ્થિતિમાં સાધુનું એ કર્તવ્ય છે કે તે એ બધાને લેતા, મૂકતા “સાચું ” નિરંતર “g f” અપ્રમાદી રહે “નિવિવä નિશિવં હો” એ ઉપકરણોને જ્યારે જમીન પર મૂકે ત્યારે તેની પ્રમાર્જના કરે અને ફરીથી ત્યાંથી ઉઠાવે ત્યારે તે ઉપકરણની પ્રમાર્જના કરીને ઉડાવે, આ પ્રમાણે કરવાથી જીવોની વિરાધના થઈ શકતી નથી. એ જ સાધુનો અપ્રમત્ત અવસ્થા છે. “a” આ રીતે “સાચામંદ નિવેવાણમિરૂનોન ” આદાન ભાંડ નિક્ષેપણું સમિતિના યુગથી “. તરપ્પા” જીવ “મારો મવઝ ભાવિત બની જાય છે. ભાવિત બનેલ તે જીવ હેતુભૂત અશબલ, અસંકિલg, નિર્વાણ ચારિત્રની ભાવનાથી અહિંસક સંયત બની જાય છે. અને સાચા અર્થમાં પિતાના સાધુ પદને સાર્થક કરે છે. ભૂમિ પર ઉપકરણને મૂકવા તથા ઉપાડવા તેનું નામ આદાન ભાંડ નિક્ષેપણા સમિતિ છે. આ સમિતિના ચેગથી આત્મા મુનિ–પિતાના અહિંસા મહાવ્રતની રક્ષા તથા સ્થિરતા કરતા રહે છે . સૂ-૧૦ |
હવે સૂત્રકાર પ્રથમ સંવરદ્વારને ઉપસંહાર કરતાં કહે છે-“gવમિi” ઇત્યાદિ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર