SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ જગ્યાને ઠંડી રાખતા હોય, એવાં જલયંત્રવાળાં સ્થાન, હાર, વેત ચંદન, શીતલ. નિર્મળ જળ, વિવિધ પ્રકારના પુ વડે બનાવેલી શય્યા, ઉશારખશ, મુક્તાફળ, મૃણાલ-કમળનાળ, અને દક્ષિણ--ચંદ્રિકા-ચાંદનીની, તથા પિણ ઉકખેવગ-મેરનાં પીછાંના બનાવેલ પંખાના, તાડપત્રમાંથી બનાવેલ પંખાના અને વાંસની સળીઓમાંથી બનાવેલ પંખાના, સુખદાયક શીતળ વાયુનો તથા સુખપ્રદ સ્પર્શવાળાં અનેક પ્રકારનાં શયન અને આસનોનો સ્પર્શ કરવો જોઈએ નહી તથા “ સિરાજા” શિયાળાનાં “સુહૃક્ષાસાળિ ચ” નરમ સ્પર્શવાળાં શીત દૂર કરનાર “વહૂળ સંચાનિ શાસનાનિ ચ” અનેક પ્રકારના શયને અને આસને, તથા “વારજજુને ” ઓઢવાનાં ચાદર આદિ વસ્ત્રોને, “movપચાવજ ” અગ્નિના ઉણ સ્પર્શને, “ગાવનિક્રમ:ચણીય-સિન-હૃદુચા ” સૂર્યના તાપને, મુલાયમ પદાર્થને, કમળ પદાઈને, ઉષ્ણ પદાર્થને, હલકા પદાર્થને, કે “” જે “વહુઠ્ઠાણા” જે તુ પ્રમાણે જેને જેને સ્પર્શ સુખદાયક લાગે છે અને “ યુનિવું ફર” શરીરને તથા મનને આનંદ આપે છે, તેમને શરીરથી સ્પર્શ કરીને “સમા ” સાધુએ “સેતુ” તે દરેક “મણુન્નમતું તનેzભદ્રકરુચિકારક સ્પર્શોમાં તથા “અomયુ gવમાફાહુ ” તે સિવાયના બીજા પણ સ્પર્શોમાં “ર રિન્નાદ, ન થવું, ને નિક્સિચવું, ન મુકિય, न विणिधायं आवज्जियव, न लुभियव्यं, न अज्झोववज्जियव्व, न तुसियव्वं, = ચિદä, સ ર મહૃર તી યુઝા' કદી પણ આસક્તિથી પિતાના ચિત્તને બાંધવુ નહીં, તેમનામાં રાગભાવ કરવો નહીં. તેની લાલસા રાખવી નહીં. તેમાં મુગ્ધ થવું નહીં તેને ખાતર પિતાના ચારિત્રને પરિત્યાગ ન કરવો જોઈએ. તેમાં લેભાવું ન જોઈએ અને તેની પ્રાપ્તિને માટે વધુ પ્રયત્ન પણ કરવું જોઈએ નહીં. જે તે અનાયાસે મળી જાય તે તેની પ્રાપ્તિથી પરિતિષ માનવો જોઈએ નહીં. તેની પ્રાપ્તિમાં વિસ્મય પણ બતાવવું જોઈએ નહીં. અને સાધુએ એ પૂર્વોક્ત અનુભવેલ સ્પર્શોનું સમરણ કરવું જોઈએ નહીં અને તેમને વિચાર પણ કરવો જોઈએ નહીં. “પુષિ” એ જ રીતે “ wiઉંgિ » સ્પર્શેન્દ્રિયથી “ અમgUTUવાડું” અમનોજ્ઞ પાપક-અરુચિકારક સ્પર્શીને સ્પર્શ કરીને તેમના પ્રત્યે સાધુએ ઠેષ કરવું જોઈએ નહીં. “જિં તે ” અમને જ્ઞ પાપક-અરુચિકારક સ્પર્શવાળા કયા ક્યા પદાર્થો છે, તે પ્રશ્નને ઉત્તર આપતાં સૂત્રકાર કહે છે કે “સાવધ--તાઈiણ--અરમારાપોવા શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૮૯
SR No.006438
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages411
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy