________________
66
પ્રસ’ગમાં તથા ‘“સિદ્દિપુ” મદન ત્રયાદશી આદિ નાગાદિકાની પૂજાના અવસરરૂપ યજ્ઞોમાં તથા ઉત્સવેામાં, ૮ સિંહવે, ” શ્રૃંગાર રસના આગારરૂપ બનેલી તથા સુંદર વેષભૂષાથી સુસજ્જિત થયેલી તથા छात्र भावल लियविक्खेव विलाससाહિff ” હાવ, ભાવ, વિક્ષેપ અને વિલાસથી શાલતી સ્ત્રીઓની સાથે તથા અણુવેમિયા‚િ ” જેની પ્રીતિ મનને આનંદિત કરનારી હોય છે એવી “ીદ્િ સદ્ધિ ” સ્ત્રીઓની સાથે ભાગવેલ શયન સંબધી કે સ`સ સબંધી પૂર્વ કાલિક ભાગાનું કે જે ‘૩ ૬મુ-મુસુમિ-૨ળ-સુરત-વરસાપૂવમુક્ ઇશ્તિયથ-મૂસળ-દુળોવવેચા’કાલાચિત પુષ્પાના સુગધી આદિરૂપ ગુણાથી વિશેષ આકર્ષક થતું હતું, સુરભિ ચંદનની શ્રેષ્ઠ ગંધથી જે મનોહર બનતુ હતું, કૃષ્ણાગરૂ આદિ સુગંધિત દ્રવ્યેાના ગ્રૂપના સસ`થી જેનામાં મહક ઉઠયા કરતી હતી તથા વસ્ત્ર અને આભૂષણોના આડંબરની છટાથી જેને ભેગવવાને માટે મન લલચાઈ ગયાં કરતું હતું, એ બધી વાતનું સાધુએ કીપણુ સ્મરણુ કરવુ જોઇએ નહી', કાઇની સાથે એવા લોગાની વાત કરવી જોઇએ નહી', અને એવા ભાગોની તરફ લક્ષ્ય પણ રાખવું જોઇએ નહીં. કામ ભાવથી મૂખ પર જે એક પ્રકારની વિકૃતિ આવી જાય છે તેને ‘હાવ’ કહે છે. કામાતુર ચિત્તમાં જે એક પ્રકારની ઉન્નતિ આવી જાય છે તેને ‘ ભાવ’કહે છે એક વિશેષ પ્રકારની ચેષ્ટાનું નામ લલિત છે. તે ચેષ્ટા સ્ત્રિઓના હાથ, પગ, શરીર બ્રૂ, નેત્ર અને એષ્ઠ આઢિમા થાય છે. ચિત્તની અસાવધાનીને વિક્ષેપ કહે છે. જ્યારે સ્ત્રિઓનુ` ચિત્ત આ વિક્ષેપ નામની વિશિષ્ટ ચેષ્ટાથી યુક્ત થઇ જાય છે ત્યારે તેમનામાં વિશેષ પ્રકારની ચેષ્ટાઓ જાગૃત થવા માંડે છે. જેમ કે તે પેાતાના ચોટલાને ઢીલા બાંધી લે છે. તેની નાડીનું બંધન શિથિલ થઈ જાય છે. મસ્તક પર સિન્દૂરના બિન્દુની જગ્યાએ કાજળની રેખા અને આંખમાં કાજળને બદલે સિન્દૂરની રેખા લાગી જાય છે. અથવા આંખેામાં જે આંજણ આંજવામાં આવે છે તે પણ અસ્તવ્યસ્ત રીતે અંજાઈ જાય છે. ઇત્યાદિ બધા પ્રકારની તેમની મંડવિવિધ અવગણવાને પાત્ર છે છતાં પણ એવી પરિસ્થતિમાં પણ તેમનાં રૂપમાં ન્યૂનતા આવતી નથી. સ્થાન, આસન, ગમન આદિમાં જે એક પ્રકારની વિશિષ્ટતા આવી જાય છે તેનુ નામ વિલાસ છે. એ જ રીતે “ रमणिज्जा – उज्जगेज्ज - पउरणडणट्टगजल्लमल्ल - सुट्टियबेलंबग - कहगपग लासग બાવવા- જંઘુમવ-મૂળરૂ —તુંત્ર વળિય તાહાય-પળિ ય” સુંદર વાદ્ય અને
'
(k
66
,,
તિથિએમાં, તથા जणेसु કણવેસુ ચ” ઇન્દ્રોત્સવ આફ્રિ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
66
૩૪૩