SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ 66 (6 ,, 16 આત્માની નિળતા માટે કારણભૂત હોવાથી તે અહિંસાનું નામ પવિત્તા ” પવિત્રતા છે. (૫૫) ભાવ શુચિતાના કારણરૂપ હાવાથી તેનુ सुई " शुचि છે. (૫૬) આ અહિંસામાં પ્રાણીઓના પ્રાણનું ઉપમન થતું નથી તેથી તે ભાવપૂજારૂપ હોવાથી તેનું નામ पूया પૂજા ભાવપૂજા છે. (૫૭) જે તેની આરાધના કરે છે તેએ મિથ્યાત્વ, અવિરતિ આદિ મળેાથી રહિત થઈ જાય છે, તેથી તેનુ નામ નિમરુ ” વિમા છે. (૫૮) આ અહિંસા કેવળ જ્ઞાન રૂપ જ્યેતિસ્વરૂપ હોવાથી “ प्रभासाय ” એક પ્રકાશરૂપ છે, તેથી તેનુ નામ પ્રમાલ છે, (૫૯) તેના પ્રાદુર્ભાવ થતાં જ આત્મામાંથી ધીરે ધીરે સઘળા કાંના અભાવ થઇ જાય છે, તેથી તેનું નામ નિમ્મહતા ?” નિમરુતા છે. (१०) ' एवमादीणि नियगुणनिम्म्याइ पज्जवनामाणि होति अहिंसाए भगवईए આ પ્રમાણે આ અહિંસા ભગવતીના ગુણ પ્રમાણે સાઠે નામ છે. તે નામેા આ અહિંસા ભગવતીના પર્યાયવાચી-તે તે ધમની અપેક્ષાએ શબ્દ છે સૂરા અહિંસા કે મહાત્મ્ય કા નિરૂપણ હવે સૂત્રકાર આ અહિંસાનું મહાત્મ્ય દર્શાવે છે(( एसा ” જિનશાસનમાં પ્રસિદ્ધ તે ,, સૉમવરૂં ” ઇત્યાદિ. સા મળવર્ફે ' અહિંસા ભગવતી, શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર '' ઃઃ "L जा सा ” જે “ મિયાન વિત્ર સરળ ” ભયભીત અનેલ પ્રાણીએની રક્ષા કરવાને માટે ઘર સમાન છે, “ વર્ણીનું વિત્ર ગમન કરવામાં આકાશ આધારભૂત થાય છે, એજ પ્રમાણે સમસ્ત ધર્મોને માટે આધારભૂત આ અહિંસા જ છે, “ ત્તિસિયાળ વિષે સદ્ધિ ” જેમ તર નં ’ તથા જેમ પક્ષીઆને r ૨૩૧
SR No.006438
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages411
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy