________________
પાપિ જીવ નરકોં મેં કેરી ૨ વેદના કો કિતને કાલ ભોગતે હૈ ઉનકા નિરૂપણ
હવે સૂત્રકાર એ પ્રગટ કરે છે કે પાપી જીવ નરકમાં કેવી કેવી વેદનાને કેટલા સમય સુધી ભોગવે છે “gવું તેઓ ઈત્યાદિ.
ટીકાર્થ-“gવં” આ પ્રમાણે “તે ઘવાર તે પાપકારી જીવ “પુત્રવસંરગોવત્તા પૂર્વે કરેલાં કર્મોના સંચયથી અતિશય સંતપ્ત થઈને તથા સંતાપકારી હોવાથી મહા અગ્નિથી સંપ્રદીપ્ત થઈને, “વચાર” પાપી જીવ “હંદુaહમચં” :ભયંકર દુઃખોથી અતિશય દુઃખવાળી, “તીરં?” અતિશય કઠોર, “સા”િ શારીરિક અને “મારૂં” માનસિક “સુવિ” બંને પ્રકારની “સાચં વેચ” અસાતા વેદનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલ
ત્તિ વેચ6 » તીવ્ર વેદનાને “ત્તિ” ભગવે છે. એવી વેદનાને તેઓ કેટલા સમય સુધી ભેગવે છે તે સૂત્રકાર બતાવે છે “વહૂદિ સ્ટિગોવમાનોવાળિ’ એ રીતે અનેક પ્રકારની વેદનાને તેઓ ઘણા જ પત્યે પમ તથા સાગરેપમ પ્રમાણ કાળ સૂધી “સુ” કરુણાજનક દશામાં “તિ” ભેગવે છે. તે સમયે તેમની ઘણું દીનદશા હોય છે. અને “ક્યારે અમારો આ દુઃખને સમય પૂરો થાય” એ વાતની રાહ એ અસહ્ય પીડા ભોગવતા ભેગવતા તેઓ જોયા કરે છે. આ રીતે બિચારા પાપી જીવો ત્યાંથી નીકળવાના સમયની રાહ જોતાં જોતાં સમય પસાર કરે છે | સૂ. ર૭ |
નારકીય જીવ ક્યા ૨ કહતે હૈ વહ વર્ણન
અને તેઓ શું કરે છે? તે સૂત્રકાર બતાવે છે –“તે અદાર્થ” ઈત્યાદિ. દેવ અને નારકીઓ આદિનું આયુષ્ય નિરુપક્રમ હોય છે-તે વચ્ચે અકસમાતેથી છેદાતું દાતું નથી, તીવ્ર શસ્ત્ર, તત્ર વિષ, તીવ્ર અગ્નિ આદિ જે કારણોથી
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
४८