SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ દૂષણે જાહેર કરવા તે પ્રિય લાગે છે, તે હાસ્ય કષાયના ઉદયથી થાય છે, જેના કારણે ચારિત્રને ભંગ થાય છે, બીજી વ્યકિતઓની ગુપ્ત ચેષ્ટાઓ પણ તે હાસ્ય દ્વારા પ્રગટ થયા કરે છે. ભલે તેનાથી ચારિત્રને પૂર્ણતઃ ભંગ થતો ન હોય, તે છતાં પણ સાધુ તેના કારણે મહદ્ધિક દેવમાં ઉત્પન્ન થતો નથી. કાન્દપિંક, અભિગિક આદિ દેવામાં જ ઉત્પન્ન થાય છે. તેથી હાસ્યનું સેવન કરવું તે સત્યવતીને માટે સુવિધા ત્યાજ્ય છે એવું સમજીને જે તેને પરિત્યાગ કરે છે, તે સત્યવતી પિતાના વ્રતને સંપૂર્ણ રીતે સ્થિર કરે છે. અને તેનું પાલન કરે છે. આ રીતે હાસ્યમાંથી ઉદ્ભવતા દેષોનો વિચાર કરી હાસ્ય વર્જનરૂપ વનસંયમથી પિતાના આત્માને ભાવિત કરીને સાધુ પિતાના વ્રતની આરાધનામાં સમર્થ બની જાય છે અને ગ્રહણ કરેલ સત્યવ્રતનું સંપૂર્ણ રીતે સુરક્ષિત કરીને સ્થિર બનાવી લે છે ! સૂ૦ ૮ અધ્યયન કા ઉપસંહાર આ રીતે સત્યવ્રતની સ્થિરતાને માટેની પાંચ ભાવનાઓ વર્ણવીને હવે સૂત્રકાર આ બીજ સંવરદ્વારને ઉપસંહાર કરતા કહે છે-“ મ” ઈત્યાદિ ટીકાથ–“gવં” પૂર્વોક્ત પ્રકારે “ “રૂi” આ “રંવાર ” સત્ય વચન નામનું બીજું સંવરદ્વાર “સન્મ-સંરચં” સારી રીતે પળાય તે સુવાહિયં ” સુરક્ષિત “હા” થઈ જાય છે. “હિં વહિં જીવ હિં નવયવોચ રવિણહિં ” તે કારણે મન, વચન અને કાય એ ત્રણે રોગોથી સારી રીતે સુરક્ષિત કરાયેલ આ પાંચ ભાવનારૂપ કારણોથી “નિશ્વેસદા “ કામ તં ર” જીવન પર્યન્ત ઉત્તરો” આ સત્યવચનરૂપ ચુંગ “ધિરુમા મમરા” સ્વસ્થ ચિત્ત અને હેપાદેયના વિવેકથી યુક્ત થયેલ મનિજનોએ “ભેચવ” પાલન કરવા ગ્ય છે. કારણ કે આ સત્યમહાવ્રત શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૯૨
SR No.006438
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages411
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy