Page #1
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણં નમો સિઘ્ધાણં
નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં
નમો લેએ સવ્વ સાહુણં એસો પંચ નમુકકારો
સવ્વ પાવપ્પણાસણો
મંગલાણં ચ સવ્વેસિ પઢમં હવઈ મંગલં
Page #2
--------------------------------------------------------------------------
________________
જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ
કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (Gujarati Edition)
:: યોજનાના આયોજક ::
શ્રી ચંદ્ર પી. દોશી – પીએચ.ડી. website : www.jainagam.com
Page #3
--------------------------------------------------------------------------
________________
BHAGAVATA
SHRI BI
JI SUTRA
PART : 5
શ્રી ભગવતી સૂત્ર : ભાગ ૫
Page #4
--------------------------------------------------------------------------
________________
aeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee
जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री-घासीलालजी-महाराज
विरचितया प्रमेयचन्द्रिकाख्यया व्याख्यया समलङ्कृतं हिन्दीगुर्जरभाषाऽनुवादसहितम्
cezzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzeeen
श्री-भगवतीसूत्रम् BHAGAVATI SUTRAM
पञ्चमो भागः
नियोजकःसंस्कृत-प्राकृतज्ञ-जैनागमनिष्णात-प्रियव्याख्यानिपण्डितमुनिश्री कन्हैयालालजी-महाराजः
Esaaseeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee
प्रकाशक : राजकोटनिवासि - श्रेष्ठिश्री - शामजीभाइ - वेलजीभाइ वीराणी, तथा कडवीवाइ-वीराणी-ट्रस्ट-प्रदत्तद्र-व्यसाहाय्येन
अ. भा. श्वे. स्था, जैनशास्त्रोद्धारसमितिप्रमुखः श्रेष्ठि-श्री शान्तिलाल-मङ्गलदासभाइ-महोदयः
राजकोट. प्रथमा-आवृत्ति : वीर संवत् विक्रम संवत् इस्वीसन प्रति १२०० २४८९ २०१९ १९६३
मूल्य रु. २५००
Weezer222222222222222222222222222
Page #5
--------------------------------------------------------------------------
________________
મળવાનું ઠેકાણું : શ્રી અ. ભા. વે. સ્થાનકવાસી
જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ.
ઠે. ગડિયા રાજકોટ
કૂવા શડ, સૌરાષ્ટ્ર.
પ્રથમ આવૃત્તિ ઃ પ્રત ૧૨૦૦ વી ૨ સંવત્ ઃ ૨૪૮૯ વિક્રમ સંવત્ : ૨૦૧૯ ઈ વી સ ન : ૧૯૬૩
શ્રી ભગવતી સૂત્ર : પ
Published by :
Akhil Bharat S. S.
Shastroddhara
Samiti,
Garedia Kuva Road, RAJKOT. ( Saurashtra.) W. Rly. India.
Shri
Jain
• મુદ્રક : • મુદ્રણસ્થાન : જયંતીલાલ દેવચંદ મહેતા
પ્રેસન
જ ય
ભા ૨ ત
ગડિયા કુવા રોડ, રાજકાઢ.
(સૌરાષ્ટ્ર)
Page #6
--------------------------------------------------------------------------
________________
ધર્મના ચાર પ્રકાર જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ
આ ચારમાં જ્ઞાનને પ્રથમ પંકિતએ મુકવાથી જ જ્ઞાનનું મહત્વ સાબિત થઈ જાય છે. જ્ઞાન એ પ્રકાશ છે. જ્ઞાન સમાન
અન્ય કઈ પવિત્ર વસ્તુ નથી. આ એટલા માટે................!
જ્ઞાનની પ્રાપ્તિ અર્થે જિનાગમનું સ્વાધ્યાય, મનન અને ચિંતન કરવું એ ભાવિ
આત્માઓનું મુખ્ય કર્તવ્ય છે. જ્ઞાન વગર....
“દર્શન, ચારિત્ર અને ત૫”
....એ લૂખાં દેખાય છે. અધર્મ, અનીતિ, અનાચાર અને સ્વાર્થપરાયણતાનું
જ્યાં સામ્રાજ્ય પ્રવર્તી રહેલું છે. ધર્મપરાયણતા અને માનવતાને ધ્વસ થઈ રહ્યો છે અને જીવનમાં ઠેરઠેર ઉદાસીનતા અને સંકુચિતતા દુષ્ટિગોચર
થઈ રહ્યાં છેએવા આ આધુનિક અંધકારમય જગતમાં ચિત્તની આ શાંતિ અને એકાગ્રતાની પ્રાપ્તિ કરાવે તેવા જ્ઞાનની જરૂર છે. જ
-: અને તેવા જ્ઞાનને ખજાને – પૂજ્ય આચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજશ્રીનાં અનુવાદ થયેલાં–
જિનાગમ શાસ્ત્રો મળી શકે છે. શ્રી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ–રાજકોટ. દ
શ્રી ભગવતી સૂત્ર : ૫
Page #7
--------------------------------------------------------------------------
________________
વીરના વીર પુત્રને વિનંતી
લક્ષમી અને સરસ્વતી એ બંને દેવીઓ પૂજનીય છે અને એ બંનેની આપણને આવશ્યકતા છે
પરન્ત કે તે બંનેમાં અંદર અંદર આડવેર છે જ્યાં સરસ્વતીના જ દર્શન થતાં હેય ત્યાથી લક્ષ્મીજી રિસાયેલાં હોય છે.
અને
લક્ષમીનંદને મોટે ભાગે સરસ્વતીથી દૂર રહેતા હોય છે આ સામાન્ય નિયમ જોવામાં આવે છે
પરન્તુ જ્યારે આપની પાસે લક્ષ્મી અને સરસ્વતી બંને સંપીને આપની સેવા
કરી રહેલ છે ત્યારે જાણવું કે આપના પૂર્વના પુણ્યનો ઉદય અને
વર્તમાન પુરુષાર્થનું આ ફળ છે
આપ આવા સાનુકૂળ સંજોગોમાં સમાજ ઉત્કર્ષના ભવ્ય કાર્યમાં વધુ ને વધું ભેગ આપશે, એવી અમોને
ખાત્રી છે. આગમેદારક પૂજ્યશ્રી ઘાસીલાલજી મ. શ્રીએ જૈન સમાજના ઉત્થાન કાર્ય માટે “શાસ્ત્રોદ્ધાર” નું જે ભગીરથ કાર્ય ઉઠાવેલ છે અને તે કાર્યને શાસ્ત્રોદ્ધાર સમિતિ મૂર્તરૂપ આપી રહી છે તેમાં આપના પૂર્ણ સહકારની આશા રાખવી એ શું અસ્થાને છે?
આદ્ય મુરબ્બી તરીકે સમિતિમાં આપનું મુબારક નામ નંધાવવા માટે રૂા. ૫૦૦૧ ને
ડ્રાફ મોકલી આપવા વિનંતી છે. શ્રી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ–રાજકેટ. આ
શ્રી ભગવતી સૂત્ર : ૫
Page #8
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય માટે ખાસ સૂચના
(૧)
આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય છે.
(૨) પ્રાતઃઉષાકાળ, સન્ધ્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું.
(૩)
માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય.
(૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં.
(૧)
આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ.
(૧)
(૨)
(૩)
(૪)
(૫)
(૬)
(૭)
ઉલ્કાપાત—મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન થાય.)
(૯)
દિગ્દાહ—કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય.
ગર્જારવ—વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય.
નિર્ધાત—આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ન
થાય.
વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા.
યૂપક—શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તો તેને યૂપક કહેવાય. આ પ્રમાણે યૂપક હોય ત્યારે
રાત્રિમાં પ્રથમા ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો.
યક્ષાદીમ—કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો.
(૮) ઘુમિક કૃષ્ણ—કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો.
મહિકાશ્વેત—શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે. તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો.
(૧૦) રજઉદ્દાત—ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય. તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો.
Page #9
--------------------------------------------------------------------------
________________
(૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન
જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન
કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ–જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને
ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને
ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યગ્રત–નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય
ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન
કરવો. (૧૯) પતન–કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો
અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની
નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર–ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી
ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ
શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચાર મહોત્સવ અને ચાર પ્રતિપદા–આષાઢ પૂર્ણિમા,
(ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્રી પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ
આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સભ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી
અર્થાત સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય
ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ
બે ઘડી સ્વાધ્યાય ન કરવો.
ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો.
Page #10
--------------------------------------------------------------------------
________________
स्वाध्याय के प्रमुख नियम
(१)
(३)
इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है। प्रात: ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी (४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए। मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है। नीचे लिखे हुए ३२ अस्वाध्याय-प्रसंगो में वाँचना नहीं चाहिए(१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) उल्कापात-बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय
नहीं करना चाहिए । (२) दिग्दाह—किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग
लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव-बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे) तक स्वाध्याय नहीं करना
चाहिए। निर्घात–आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत—बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए
यूपक-शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए
(८)
यक्षादीप्त—यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण-कार्तिक से माघ मास तक धुंए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए ।
Page #11
--------------------------------------------------------------------------
________________
(९) महिकाश्वेत-शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती
है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात–चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और
सूर्य ढंक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए।
(२)
ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय— (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब-तक अग्नि से सर्वथा जल
न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं
करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है। (१४) मल-मूत्र—सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक
अस्वाध्याय होता है। श्मशान—इस भूमि के चारों तरफ १००-१०० हाथ तक अस्वाध्याय होता
(१६) चन्द्रग्रहण-जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से
१२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१७) सूर्यग्रहण-जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६
मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत-नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो,
उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए। पतन-कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज
में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर-उपाश्रय के अन्दर अथवा १००-१०० हाथ तक भूमि
पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक
वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा-आषाढ़ी पूर्णिमा (भूत महोत्सव),
आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा (स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए ।
Page #12
--------------------------------------------------------------------------
________________
(२९ से ३०) प्रातःकाल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें तब
तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी
स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार
दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए। उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए ।
Page #13
--------------------------------------------------------------------------
________________
अनु.
म
૧ रत्नप्रभा पृथ्वी डे स्व३प डावन
२ भारएशान्ति समुद्रधात द्वे स्व३प डावन
छठे शता सातवां श
Jus 9
3 सातवे श ा संक्षिप्त विषय प्रथन
४ शाति वगैरह भव विशेषों द्वे योनिडा प्रथन
स्व३पावन
६
श्री भगवतीसूत्र लाग 4 डी
विषयानुभा
७
गरानीया
उपमेय डाल डे स्व३पा नि३पा
सुषमसुषमा डा भरतक्षेत्र के स्वरूप प्राथन
डे
आठवां उद्देश
८ साठवे उद्देश डे विषयों का संक्षेपसे प्रथन ८ पृथ्वी स्व३प प्राथन
१०
जायुष्य जन्ध स्व३ डा प्रथन કે सवा समुद्र के स्व३प प्रा नि३पा
૧૧
नववां श
૧૨
शेडे संक्षेपसे विषय प्राथन लेह स्वरूप प्रा निपा
૧૩
१४ महर्द्धिदेव डी विडुर्व स्व३प डा नि३पा
१५ हेव ज्ञानाज्ञान प्रे स्वरूप प्रा नि३पए
दृशवां उद्देश
विषय
नववे
છઠ્ઠું શતક કા છઠ્ઠા ઉદેશ
શ્રી ભગવતી સૂત્ર : ૫
१६ शवें उशेडे विषयों का नि३पा १७ अन्यतीर्थिों के मता नि३पा
थाना नं.
६०
૧
૩
? ? L L W
૧૨
૧૨
૧૫
१८
૨૬
२८
૨૯
૩૬
४३
४८
४८
४८
यय
૫૯
Page #14
--------------------------------------------------------------------------
________________
१८ वठे स्व३प छा नि३पारा १८ सेप्टान्त अवेहन डे विषयमें अन्य यूथिों डे भतछा
नि३परा २० नैरयिमाहिकों के आहार स्व३५ हा निश्परा २१ ठेवली अतिंद्रियत्व होने हा नि३पारा
सातवे शतष्ठा पहला देश
७४
b
6 n so we
V
0
W
२२ सातवें शत पहिले शेजा संक्षेपसे विषय विवरा ७3 २३ सांतवे शतश हश प्रद्रशसंग्रहगाथा २४ वठे माहार-मनाहार आहिछा वर्शन २५ लोडे संस्थान आहिडे स्व३प का वर्शन २६ अभाशोंपासष्ठोंडा ठ्यिा स्व३प डा वर्शन २७ श्रभाग ३ प्रतिलाल छा ज्थन २८ धर्भ रहित व गतिछा नि३पारा २८ अहःजी छावळा नि३पारा उ० सनणार हे विषयमें विशेष ध्थन ३१ अमाराहिघोष रहित आहाराहिडा नि३पारा उ२ क्षेत्रातिठांताहिआहारस्व३प छा नि३पारा 33 शस्त्रातीत आदि पानभोना नि३पारा
Ć
८०
૯૨
ce
૧૦૩
ठूसरा देश
उ४ दूसरे टेसे हे विषयों जा नि३पारा उप प्रत्याज्यानछे स्व३प डा नि३पा उ६ व डेभूलगुरा प्रत्याज्यानित्व डा नि३पारा उ७ संयताऽसंयताहिडा नि३पारा उ८ छवों शाश्वताशाश्वतत्व नि३पाराम
१०७ १०७ ૧૧૭ ૧૨૪ ૧૨૮
तीसरा देश
૧૨૯ १3०
૧૩૨
3८ तीसरे टैशेष्ठा संक्षिप्त विषय विवर ४० वनस्पतिछाय आहार डा नि३पारा ४१ भूलस्टंधावि छा नि३पारा ४२ आसुठाहि अनन्तठाय वनस्पति डा नि३पारा ४3 Fसेश्यावाले शवोंडी सम्पर्भत्व भहार्भत्व
डा नि३पा
૧૩૪
-
૧૩પ
શ્રી ભગવતી સૂત્ર : ૫
Page #15
--------------------------------------------------------------------------
________________
४४ वेहना निराठे स्व३प नि३पारा
૧૪૦
थौथा देश
४५ यौथे देशे का संक्षिप्त विषय विवरण ४६ संज्ञी छावों डेस्व३प छा नि३पारा
૧પ૦ ૧પ૦
पांथवा देश
४७ तिर्थश्चों के योनिसंग्रह हा नि३पारा
૧પ૪
छठा देश
૧પ૭
४८ छठे हैशे का संक्षिप्त विषय विवरण ४८ नैरयिष्ठों हे आयुर्घन्धाठिा नि३पाश ५० ईश वेहनीय उर्भ माहि स्व३प छा निधारा ५१ मावि भारतवर्ष हे अवस्था हे स्व३प छा नि३पारा ५२ भावि भरतक्षेत्रीय भनुष्यावस्था के नि३पारा
૧પ૭ ૧૬૪ ૧૬૮ ૧૭૨
सातवां देश
43 सातवें शडा संक्षिप्त विषय विवरण
१७८ ५४ अर्यापथि-सांघराथि घ्यिा स्व३प छा नि३पारा १७८ ५५ डाभभोग स्व३प हा नि३पारा
१८१ ५६ छनस्थाहि भनुष्य स्व३प छा नि३पारा
१८८ ५७ असंज्ञी वाहि स्व३घ हा नि३पारा
૧૯૨ ५८ संज्ञी वठे वेहन स्व३प डा नि३पारा
૧૯૪
आठवां देश
१८७
२००
५८ छनस्थ भनुष्याहि स्व३प छा नि३पारा ६० नैरथिमाहिशवों हे पापभा नि३पारा ६१ संज्ञा स्व३प छा नि३पारा ६२ हाथी और कुंथु छवठी समानताठा वर्शन ६३ आधा घोषसे टूषित आहार रनेवाले साधुडे
धर्भधडा नि३पारा
૨૦૧ ૨૦૩
२०४
શ્રી ભગવતી સૂત્ર : ૫
Page #16
--------------------------------------------------------------------------
________________
नववां देश
૨૦પ २०६
६४ नववे हैशेष्ठा संक्षिप्त विषय विवर ६५ प्रभत्त साधुठा नि३पारा ६६ महाशिलाष्टसंघाभ डा नि३पारा ६७ रथभुसल संग्राभहा नि३पारा ६८ व३ नागनपृष्ठा वायन
૨૧૦
૨૧૭ ૨૨૨
शवांश
૨૩૮ ૨૩૮ २४४
६८ शवे शेष्ठा संक्षेपसे विषय विवरण ७० धर्मास्तिछायाठिों छा वर्शन ७१ डालोघायिठे प्रोधित होनेठा वर्शन ७२ शुभाशुभ भइसा नि३पारा ७३ अन्यारम्भपुषद्वयठे ठ्यिा छा वर्शन ७४ पुगतप्रकाश आहिछे हेतुछा नि३पारा
२४७ ૨પર ૨પપ
॥सभात ॥
શ્રી ભગવતી સૂત્ર : ૫
Page #17
--------------------------------------------------------------------------
________________
રત્નાપ્રભા પૃથ્વી કે સ્વરૂપકા વર્ણન
છઠ્ઠા શતકને છઠ્ઠો ઉદ્દેશક પ્રારંભ– છઠ્ઠા ઉદ્દેશકમાં આવતાં વિષયનું સંક્ષિપ્ત વિષય વિવરણપ્રશ્ન- પૃથ્વીઓ કેટલી છે? ઉત્તર- રત્નપ્રભા આદિ સાત પૃથ્વીઓ છે.
પ્રશ્ન-અનુત્તર વિમાન કેટલાં છે? ઉત્તર–વિજય, વૈત્યંત આદિ પાંચ અનુત્તર વિમાન છે.
પ્રશ્ન–મારણુતિક સમુદ્દઘાત કરીને રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પત્તિને ચગ્ય શું ત્યાં પહોંચતાની સાથે જ આહાર ગ્રહણ કરવા માંડે છે ? તે આહારને પરિણુમાવા માંડે છે અને શરીરનું બંધારણ કરવા માંડે છે ?
- ઉત્તર–કેટલાક જીવે ત્યાં જઈને પણ ફરીથી પાછાં આવી જાય છે. ત્યાર બાદ ફરીથી મારણતિક સમુઘાત કરીને નરકમાં જાય છે, અને ત્યા જતાંની સાથે જ આહારાદિ ગ્રહણ કરવા મંડી જાય છે. એ જ પ્રમાણે શર્કરા આદિ સાતે પૃથ્વીઓમાં જનારા જીવના આહાર આદિ ગ્રહણ કરવાના વિષયમાં બે પ્રકાર સમજવા. તથા અસુરકુમારના આવાસમાં અને પૃથ્વીકાયિકના આવાસમાં ઉત્પત્તિને ચગ્ય જીવોના આહારાદિને ગ્રહણ કરવાના વિષયમાં પણ પૂર્વોકત બે પ્રકારે જ સમજવા. એ જ પ્રમાણે મંદર પર્વતને પૂર્ણ વિભાગમાં, આગળના અસંખ્યાત પ્રદેશભાગ, બાલા, શિક્ષા, યૂકા, યવમધ્ય (કાવત) જનકેટી, અસંખ્યાત જન કેટિ કેટિયામાં, એકેન્દ્રિય, હીન્દ્રિય, પાંચ અનુત્તર વિમાન પર્યન્તના સ્થાનમાં ઉત્પત્તિને વેગ્ય જીને આહારાદિ ગ્રહણ કરવાના વિષયમાં પૂર્વોકત જ બે પ્રકારે સમજવા. ગૌતમ દ્વારા તેનું સમર્થન.
રત્નપ્રભા આદિ પૃથ્વીઓની વકતવ્યતા– “ મં? ઈત્યાદિ–
સૂવાથ– (જરૂ i અંતે ! પુજીને વાત્તાગો) હે ભદન્ત ! પૃથ્વીએ (નરકે) કેટલી કહી છે? (મ.) હે ગૌતમ! (Hd gઢવીગો ઘowત્તામો) પૃથ્વીઓ સાત કહી છે. (તંબT) તે સાત પૃથ્વીના નામ આ પ્રમાણે છે– (ાથrqમાં નાવ તમતમ) રત્નપ્રભાથી શરૂ કરીને તમતમા સુધીની સાત પૃથ્વીએ અહી ગ્રહણ કરવી. (રાજુમા ગાવાતા માણચ, બાર ગ સત્તમg) રત્નપ્રભા પૃથ્વીના આવાસે, અને તમસ્તમાં પર્યન્તની નીચેની પૃથ્વીના આવાસનું
શ્રી ભગવતી સૂત્ર : ૫
Page #18
--------------------------------------------------------------------------
________________
અહીં કથન કરવું જોઈએ. એટલે કે રત્નપ્રભાથી લઈને તમસ્તમાં પર્યન્તની સાતે પૃથ્વીઓના આવાસે કહેવા. (gવે તે ના ગાવાના તે માળિયા) આ રીતે જે પૃથ્વીમાં જેટલાં આવાસ હોય તેટલાં આવાસ કહેવા જોઈએ. (નવ $ fi મિત્તે ! પ્રભુત્તર વિમાનr gour ?) હે ભદન્ત ! અનુત્તર વિમાન કેટલા કહ્યા છે? () હે ગૌતમ! (Gર અનુત્તરમrMIT gogar). અનુત્તર વિમાન પાંચ કહ્યાં છે. (તંના) તેમના નામ આ પ્રમાણે છે– (વિના બાર સદ્દસિદ્ધ) વિજયથી લઈને સર્વાર્થસિદ્ધ પર્યંતના પાંચ વિમાને અહી ગ્રહણ કરવા.
ટીકાથ–પાંચમા ઉદ્દેશકમાં સૂરકારે તમકાય આદિ પદાર્થોના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. હવે આ છઠ્ઠા ઉદેશકમાં સૂરાકાર રત્નપ્રભા આદિ પદાર્થરૂપ પૃાના સ્વરૂપનું નિરૂપણ નીચે પ્રમાણે કરે છે–આ વિષયને અનુલક્ષીને ગૌતમસ્વામી મહાવીર પ્રભુને પ્રશ્ન પૂછે છે કે “વા નું મં?! કુવો govત્તાગો?” હે ભદન્ત ! પૃથ્વીઓ (નરકે) કેટલી કહી છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ તેમને કહે છે કે-“શત્ત જુદી gumત્ત હે ગૌતમ! પૃથ્વીઓ સાત કહી છે, અહીં પૃથ્વી પદ દ્વારા નારકી જ્યાં રહે છે તે પૃથ્વીઓ (નારકે) જ સમજવી. અહીં “ઈષપ્રાગભાર પૃથ્વી” ગ્રહણ કરવી જોઇએ નહીં. કારણ કે અહીં તેનું નિરૂપણ સૂગકાર કરવા માગતા નથી.
શંકા–પૃથ્વીઓનું નિરૂપણ આગળ કરવામાં આવેલું જ છે. છતાં અહીં ફરીથી તેમના વિષે વિચાર કરવામાં પુનરુકિત દેવ શું સંભવિત નથી?
સમાધાન–અહીં સૂત્રકાર મારણતિક સમુઘાતનું સ્વરૂપ પ્રકટ કરવા માગે છે. તે વિષય રત્નપ્રભા આદિ પૃથ્વીઓ સાથે સંબંધ ધરાવતા હોવાને કારણે અહીં રત્નપ્રભા આદિ પૃથ્વીઓનું ફરીથી ઉપાદાન કરવામાં આવ્યું છે. સંવE? તે સાત પૃથ્વીઓનાં નામ આ પ્રમાણે છે-“ મા ગાત્ર તમતમાં (૧) રત્નપ્રભા, (૨) શરામભા, (૩) વાલુકાપ્રભા, (૪) પંકપ્રભા, (૫) ઘૂમપ્રભા, (૬) તમ પ્રભા અને (૭) તમસ્તમપ્રભા “ના” (પાવર) પદથી જે પાંચ પૃથ્વીઓને ગ્રહણ કરવામાં આવી છે તે પણ અહીં ગણાવી છે “વામા આવાસા માળિયા વાવ શહે સત્તના રત્નપ્રભાથી શરૂ કરીને સાતમી તમસ્તમપ્રભા પૃથ્વી પર્યન્તની પ્રત્યેક પૃથ્વીમાં જેટલા નારકાવાસે છે, તેમનું અહીં કથન કરવું જોઈએ. જેમ કે રત્નપ્રભા પૃથ્વીમાં ત્રીસ લાખ નરકાવાસ છે, બીજી શર્કરામભામાં પચીસ લાખ નરકાવાસ છે, ત્રીજી વાલુકાપ્રભામાં પંદર લાખ નરકાવાસ છે, ઈત્યાદિ કથન અહીં ગ્રહણ કરવું. અહીં યાવત’ પદથી અસુરકુમાર આદિ દસ ભવનપતિ દેના, વાનયંતરના, જ્યોતિષકેના, વૈમાનિક દેના, નવ યકના અને પાંચ અનુત્તર વિમાનના આવાસ ગ્રહણ કરવામાં આવ્યા છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-3 [ મને ! મત્તાવિમાનr anત્તા ? | હે ભદન્ત! અનુત્તર વિમાને કેટલાં કહ્યાં છે?” તેને ઉત્તર આપતા પ્રભુ કહે છે –
જો મા! પંચ મજુત્તર વિના વાર-તંગદા” હે ગૌતમ! અનુત્તર વિમાન પાંચ કહ્યાં છે, તેમના નામ આ પ્રમાણે છે— વિગણ નાવ સંવર વિજય, વૈજયન, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ. એ સૂત્ર ૧
શ્રી ભગવતી સૂત્ર : ૫
Page #19
--------------------------------------------------------------------------
________________
રમારણાન્તિક સમુદ્રધાત કે સ્વરૂપ કા વર્ણન
ભારણાન્તિક સમુદ્દાત વકતવ્યતા— ‘નીચે ન મંતે !’ ઇત્યાદિ—
સૂત્રાત્નીને નં મંતે! મારાંતિય સમુગ્ધાણં સમૌદ્દપ, હે ભદ્યન્ત ! જે જીવ મારણાન્તિક સમૃદ્ઘાત કરે છે અને (સોળિત્તા) સમુદ્ઘાત કરીને તે (મીત્તે रयणप्पभार पुढवीए तीसाए निरयावाससयसहस्से अन्नयरंसि निरयावासंसि નેચત્તાણ વધ્નિાર્ મનાિ) આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસે માંથી ક્રાઇ પણ એક નરકાવાસમાં ઉત્પન્ન થવાને યોગ્ય થાય છે, સે ં મંત્તે !) તા હે ભદન્ત ! તે જીવ (તસ્થળ : ચેત્ર બાહારત્ન ત્રા, ઉળામેગ્ગા, સશર વા યંત્રેન વા!) ત્યાં જતાંની સાથે જ શુ આહારક ખની જાય છે? શું તે ગૃહીત આહારપુજ્ગ્યાનું પરિણમન કરવા લાગી જાય છે? શું તે પોતાના શરીરનું બંધારણ કરવા લાગી જાય છે? (યમા !) હે ગૌતમ ! (અસ્થુળરૂપ ચેત્ર બહારન વા, પરિણામેનવા, સરીર વા યંત્રેન્ના) કાઇક જીવ એવા હાય કે તે ત્યાં જતાંની સાથે જ આહારક બની જાય છે–૩ શરીર અને ૬ પર્યાપ્તિયાને ચેાગ્ય પુદ્ગલેાને ગ્રહણ કરવા મંડી જાય છે, અને તે ગૃડીત પુદ્દગલેનું પરિણમન પણ કરવા માંડે છે, તથા પરિમિત થયેલા તે પુદ્ગલેા વડે પેાતાના શરીરનું બંધારણુ કરવા પણ લાગી જાય છે. (अत्थेगए तओ पडिनियत्तइ, तओ पडिनियत्तिता इह मागच्छइ, आगच्छिता दोपि मारणंतियसमुग्धारणं समोहणइ, समोहणित्ता इमीसे रयणप्पमाए पुढare तीसre निरयावास सय सहस्सेसु अन्नयरंसि निरयात्रासंसि नेरइवत्ताए उववज्जित्ता, तओ पच्छा आहारेज्ज वा, परिणामेज्ज वा, सरीरं वा बंधेज्जा હર્ષ નામ-ગદ્દે સત્તમા પુઢી) તથા કૈાઇ જીવ એવા પણ હાય છે કે જે ત્યાંથી પાછા આવી જાય છે, પાછા ફરીને તે ફરીથી પુર્વશરીરમાં પ્રવેશ કરે છે, પૂર્વશરીરમાં પ્રવેશ કરીને તે બીજી વખત મારણાન્તિક સમુદ્ઘાત કરે છે. મારણાન્તિક સમુદ્ઘાત કરીને તે રત્નપ્રભાપૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસમાંના કાઇ પણ એક નરકાવાસમાં નારકની પર્યાયે ઉત્પન્ન થઇ જાય છે. ત્યાર માદ તે આહારને ગ્રહણ કરવા લાગી જાય છે, અને ગૃહીત પુદ્દગલાનું પરિણમન કરવા માંડે છે. સાતમી પૃથ્વી સુધીના વિષયમાં પણ આ પ્રમાણે જ સમજવું.(નીને જું મંત્તે ! મારાંતિય સમુગ્ધાળું સોદર્ ને મવિશ્ चउसट्टीए असुरकुमारावास सय सहस्सेसु अन्नयरंसि असुरकुमारावासंसि असुर ઊમાત્તાર્ સન્નિશÇ ) હે ભદ્દન્ત! કોઈ જીવ મારણાન્તિક સમુદ્ઘાત કરીને અસુરકુમારોના ૬૪ લાખ આવાસોમાંના કોઈ એક આવાસમાં ઉત્પન્ન થવાને ચેગ્ય હાય, તે શુ એવા જીવ ત્યાં અસુરકુમારની પર્યાયે ઉત્પન્ન થતાંની સાથે જ આહાર ગ્રહણ કરવા લાગી જાય છે? શું તે આહારનું પરિણમન કરવા લાગી જાય છે, તથા પરિમિત પુદ્ગલા
શ્રી ભગવતી સૂત્ર : ૫
૩
Page #20
--------------------------------------------------------------------------
________________
વડે શું તે શરીરનું નિર્માણ કરવા માંડે છે? (ા નેરા તદ માળિયા, કાર થી મારા) આ વિષયને અનુલક્ષીને નારક એના વિષયમાં જેમ કહ્યું છે. એ જ પ્રમાણે સુરકુમારેના વિષયમાં પણ કહેવું જોઈએ, સ્વનિતકુમાર પર્વતના ભવનપતિ દેવે વિષે એ જ પ્રમાણે સમજવું (નીવે મંતે ! મારતિચામુઘાઘi સgિy, समोहणिना, जे भविए असंखेज्जेसु पुढविकाइयावाससयसहस्सेसु अन्नयरंसि वा पुढविकाइयावासंसि पुढविकाईयत्ताए उववज्जित्तए, से णं भंते ! मंदरस्स પ્રવાસ પુચિ વધે છે, વર્ષ પ્રાળકના ?) હે ભદન્ત! મારણાન્તિક સમુઘાતથી યુકત થઇને કઈક જીવ અસંખ્યાત લાખ પૃથ્વીકાયિકેના આવાસમાંના કેઇ પણ એક પૃથ્વીકાયને આવાસમાં ઉત્પન્ન થવાને એગ્ય હોય, તે તે જીવ હે ભદન્ત ! મન્દર પર્વતની પૂર્વ દિશામાં કેટલે દૂર સુધી જઈ શકે છે, અને કેટલા અંતરે આવેલા પ્રદેશને પ્રાપ્ત કરી શકે છે? (નવા હે ગૌતમ! (ત્રીયંતં છે ના, ત્રીયંત વાળા ) તે લોકાન્ત સુધી જઈ શકે છે અને કાન્તને પ્રાપ્ત કરી શકે છે. ( i મંતેતથા જે માદરેકના વ, પરિણામે ના વા, સમીરે વા વંધેજ) હે ભદન્ત! ત્યાં ગયેલ તે જીવ શું આહાર ગ્રહણ કરવા માંડે છે? શું ગૃહીત આહારનું તે પરિણમન કરવા માટે છે, અને શું શરીરનું નિર્માણ કરવા લાગે છે? (જયના ! ગાઇ તલ્યgવ ગાન वा, परिणामेज्जा वा, सरीरं वा बंधेज्जा अत्थेगइए तओ पडिनियत्तइ, परिनियत्तित्ता इह हव्वं आगच्छइ, दोच्चपि मारणंतियसमुग्याएणं समोहणइ, समोहणित्ता मंदरस्स पव्वयस्स पुरथिमेणं अंगुलस्स असंखेज्जइ भागमंतं वा) કેઈક છવ એ હેાય છે કે જે ત્યાં જઈને જ આહાર કરવા લાગી જાય છે, ગૃહીત આહારનું પરિણમન કરવા લાગી જાય છે, અને પિતાના શરીરનું નિર્માણ કરવા માંડે છે. પરંતુ કેઈક જીવ એ હોય છે કે જે ત્યાંથી પાછા આવતે રહે છે, પાછો આવીને તે પૂર્વશરીરમાં દાખલ થઈ જાય છે, અને બીજી વખત તે મરણતિક સમુઘાત કરે છે. મારણતિક સમુઘાત કરીને ફરીને તે મંદર પર્વતની પૂર્વ દિશામાં અંગુલના અસંખ્યાતમાં ભાગ માત્ર (संखेज्जइभागमंतं वा, बालग्गं वा, बालग्ग पुहुत्तं वा, एवं लिक्ख, जूयं जवमझं, अंगुलं जाय, जोयणकोडिं वा, जोयणकोडाकोडि वा, संखेज्जेसु वा, असंखेज्जेसु जोयणसहस्सेसु लोगते वा एगपएसियं सेढिं भोत्तूण असंखेज्जेसु पुढविक्काइयावाससयसहस्सेसु अण्णयरंसि पुढविक्काइयावासंसि पुढविकाइयत्ताए કદના ) ક્ષેત્રમાં, સંખ્યામાં લાગમાત્ર ક્ષેત્રમાં, બાલાઝમાત્રક્ષેત્રમાં, બાલાઝપૃથકત્વમાત્ર ક્ષેત્રમાં, લીખ પ્રમાણ ક્ષેત્રમાં, જૂ પ્રમાણ ક્ષેત્રમાં યવ મધ્ય પ્રમાણુ ક્ષેત્રમાં, આગળ પ્રમાણ ક્ષેત્રમાં(કાવત) કેટિ (કરોડ) જન પ્રમાણ ક્ષેત્રમાં, કેડીકેડી જન પ્રમાણ ક્ષેત્રમાં સંખ્યાત હજાર અથવા અસંખ્યાત હજાર જન પ્રમાણુ ક્ષેત્રમાં જઈને, અથવા એક પ્રદેશની શ્રેણીને છોડીને લોકાન્તમાં જઈને અસંખ્યાત લાખ પૃથ્વીકાયિક આવાસમાંના કેઈ એક પૃથ્વીકાયિકના આવાસમાં પૃથ્વીકાયિકરૂપે ઉત્પન્ન થઈ જાય છે. (તકો વચછા ચાર વા, uિrs વા, શરીરં વા રિંગ) ત્યાર બાદ તે ત્યાં આહાર ગ્રહણ કરે છે, ગૃહીત આહારનું પરિણમન કરે છે
શ્રી ભગવતી સૂત્ર : ૫
Page #21
--------------------------------------------------------------------------
________________
અને તે પરિમિત આહાર વડે શરીરનું બંધારણ કરે છે (નદા પુત્તસ્થમેળ મંત્ર સ પ્રચસ માહાત્રો ર્માળો) જે રીતે મંદર પ`તની ર્વ દિશા વિષેના આલાપક કહેવામાં આવ્યા છે, (વં ટ્રાદિનેળ, પમ્પિમેળ, ઉત્તરળ, ઉત્તે, કહે, ના पुढविकाइया, तहा एगिंदियाणं सव्वे एक्केक्कस ६ आलावगा भाणियन्त्रा) એ જ પ્રમાણે દક્ષિણના, પશ્ચિમના, ઉત્તરના, ઉર્ધ્વ દિશાના અને અધા ક્રિશાના વિષયમાં પશુ આલાપ સમજવા. જેમ પૃથિનિકાયના વિષયમાં કહેવામાં આવ્યું છે, તેમ સમસ્ત એકાન્ડ્રિયામાનાં પ્રત્યેક એકેન્દ્રિયના ૬ આલાપક સમજવા ( નીવે મને! मारणंतिय समुग्धारणं समोहए जे भविए असंखेज्जेसु बेई दियावास सय सहस्सेसु અળપત્તિ નેતિયાત્રાસંતિ વેફૈચિત્તાર્ વર્યાન્નત્તણ્) હે ભદન્ત ! કૈઇ એક જીવ કે જે મારણાંતિક સમુદ્ધાતથી યુક્ત થઈને, દ્વીન્દ્રિય જીવેાના અસખ્યાત લાખ આવાસામાંના કાઇ પણ એક આવાસમાં દ્વીન્દ્રિયની પર્યાય ઉત્પન્ન થવાને ચેાગ્ય છે, (સે હૈં મંતે! તત્ત્વદ્ સેવ) એવા તે જીવ શું ત્યાં જતાની સાથે જ આહાર ગ્રહણ કરવા માંડે છે. ગૃડુીત આહારને પરિણમાત્રા લાગી જાય છે! શું પરિમિત આહારથી પોતાના શરીરની રચના કરવા લ,ગી જાય છે? (ના નેરા પૂર્વ નાત્ર અનુત્તરૌત્રવાયા ) હે ગૌતમ ! આ વિષયને અનુલક્ષીને નારકોના વિષયમાં જેવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એવું જ પ્રતિપાદ નારકાથી લઇને અનુત્તર પપાતિક પંતના સમસ્ત જીવાના વિષયમાં સમજવું. (નીવાં भंते ! मारणंतियसमुग्धारणं समोहर, समोहणित्ता जे भविए पंचसु अणुत्तरेसु महमहालएसु महाविमाणेसु अण्णयरंसि अणु रविमाणंसि अणुत्तरोનવાપર્યવત્તાત્રયજ્ઞ, મેળે અંતે ! તથÄવ ?) હે ભદન્ત! મારણાન્તિક સમુદ્લાતથી યુકત થઈને જે જીવ સૌથી મોટા અને મહાનવિમાનરૂપ પાંચ અનુત્તર વિમાનામાંના કોઇ એક અનુત્તર વિમાનમાં દેવની પર્યાંયે ઉત્પન્ન થવાને ચાગ્ય હાય, એવા જીવ શું ત્યાં જતાં સાથે જ આહાર ગ્રહણ કરવા લાગી જાય છે? શું ગૃહીત આહારનું પરિણમન કરવા માંડે છે? શું પરિમિત આહાર પુદ્ગલા વડે શરીરની રચના કરવા મંડી જાય છે ? તું નૈવ નાવ બાદ રેખા, પાિમેનવા, સીર વાવવેજ્ઞ થા ) હે ગૌતમ! આ વિષયમાં પણ ાિંકત રીતે જ સમજવું. “તે આહાર ગ્રહણ કરે છે, તેનું પરિણમન કરે છે અને પેાતાના શરીરની રચના કરે છે,”
"
અહી સુધીનું સમસ્ત પૂર્ણાંકત કથન ગ્રહણ કરવું. (તેત્રં મંત્તે! તેવું મંતે! ત્તિ) હે ભદન્ત ! આપની વાત ખિલકુલ સાચી છે. હું ભાન્ત ! આપે જે કહ્યું તે યથાય જ છે. ટીકા”——સૂત્રકાર આ સૂત્ર દ્વારા રત્નપ્રભા આદિ પૃથ્વીમાં મારણાન્તિક સમુદ્ધાતના સ્વરૂપનું નિરૂપણ કરે છે—આ વિષયને અનુલક્ષીને ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે નીચે ંમંતે! મળતિયસમુગ્ધાળું સમો હે ભદન્ત ! મારણાન્તિક સમુદ્દાતથી યુકત હાય એવા કાઇક જીવ ‘મીત્તે થ nuare पुढवीए तीसाए निरयावाससयसहस्सेसु अण्णयरंसि निरयावासंसि નેપુત્તાત્ ઉક્ત્તિત્તત્ મવિશ્’તે સમ્રુદ્ધાતથી યુકત થઇને રત્નપ્રભા પૃથ્વીના ૩૦ લાખ નરકાવાસેામાંના કોઇ એક નકાવાસમાં ઉત્પન્ન થવાને ચેાગ્ય છે, તે ઊઁમંતે! તસ્થળ" ચૈત્ર બારેખ વા, ર્વાળામેખ ત્રા, સરીર બંધેના તે એવી
શ્રી ભગવતી સૂત્ર : ૫
૫
Page #22
--------------------------------------------------------------------------
________________
સ્થિતિમાં જ્યારે તે ત્યાં પહોંચી જાય છે, ત્યારે શું તે ત્યાં જતાં જ આહારોગ્ય પુદ્ગલેને ગ્રહણ કરવા મંડી જાય છે? ગૃહીત થયેલાં તે પુદ્ગલેનું શું છે ખલરૂપે અને રસરૂપે પરિણમન કરવા માંડે છે? તથા શું ખલ અને રસરૂપે પરિણમેલાં તે યુગલો વડે શું તે પિતાના શરીરની રચના કરી લે છે ? ગૌતમ સ્વામીના આ પ્રશ્નને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે—જયમા ! હે ગૌતમ! ગણરૂપ તથા
વ મારાજ ના, પરિણામેજ તા. ર ા સંકળા? નારક પર્યાયમાં જવાને ગ્ય કેઈક જીવ મારશાનિક સમૃદુઘાત કરીને ત્યાં જતાની સાથે જ આકારાગ્ય પુદગલેને ગ્રહણ કરે છે, તથા ગૃહીત પુદગલોને ખબરસરૂપે વિભકત કરી નાખે છે, અને બલરસરૂપે પરિમિત થયેલાં તે પુદગલો દ્વારા પોતાના શરીરની રચના કરી લે છે. તથા “ગરજેngu તો ફિનિશરદૃતો વિનિયત્તિત્તા દિમા કેઈક નારક પર્યાયમાં જવા ગ્ય જીવ, મારણાન્તિક સમુઘાત કરીને નારકાવાસમાં પહોંચી જાય છે, અને ત્યાંથી–અથવા સમુદ્દઘાતમાંથી–પાછા ફરીને પૂર્વ શરીરમાં આવી જાય છે, અને “ગાઝિા પર્વ શરીરમાં પાછા આવીને વોgિ ભારતિયાકુષાણ સમાજ” ફરીથી તે મારણાનિક સમુદ્દઘાત બીજી વખત ३२ छ, समोहणित्ता इमीसे रयणप्पभाए पुढवीए तीसाए निरयावाससयसहस्सेतु મUષિ નિવારારંરિ નૈવત્તા વવન્નિત્તg અને મારણતિક સમુદઘાત કરીને, તે આ રતનપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસમાંના કોઈ એક નરકાવાસમાં નાસ્કને જન્મ ગ્રહણ કરે છે. તો પછી ગાાન વા, પરિણામે વા, સરી વાં જ રા આ રીતે નારકની પર્યાયમાં ઉત્પન્ન થતાંની સાથે જ તે આહાર પુદ્ગલેને ગ્રહણ કરે છે, ગ્રહણ કરેલાં આહારપુગલેને ખલરસરૂપે પરિણમાવે છે અને ખલાસ રૂપે પરિણમેલા તે પુદગલો વડે તે પોતાના શરીરની રચના કરે છે.
વં ચ વાર સત્તના પુરી રત્નપ્રભા પૃથ્વીની જેમ જ તમસ્તમપ્રભા પયતની સાતે પૃથ્વીના વિષયમાં સમજવું.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “ની મત! માઈનિસમુખ્યg it ag' હે ભદન્ત ! મારણાન્તિક સમુઘાતથી યુકત થયેલે કે એક જીવ “રી ચકુમાર વાયરસ
મુકુમાર વા સંસિ મજુરમારના કવનિતા મરણ અસુરકુમારના ૬૪ લાખ આવાસમાં કઈ પણ એક આવાસમાં અસુરકુમાર રૂપે ઉત્પન્ન થવાને ગ્ય હોય, તે એ તે અસુરકુમારાવાસમાં ઉત્પન્ન થવા એગ્ય છવ, શું ત્યાં જતાં જ આહારપુગલોને ગ્રહણ કરવા માંડે છે? શું તે તેમને એલરસરૂપે પરિણાવે છે અને શું તે ખેલરસરૂપે પરિણમેલાં પુદ્ગલથી તે પિતાના શરીરની રચના કરી લે છે?
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે–દા રેફયા તા માથા લાવ થયિમ” જેવી રીતે નરકગતિમાં જવાને એગ્ય જીવનું ઉપર વર્ણન કરવામાં આવ્યું છે, એ જ પ્રકારનું વર્ણન અસુરકુમારવાસમાં જવાને ચગ્ય જીવના વિષયમાં પણ સમજવું. જેમ કે અસુરકુમારની પર્યાયે ઉત્પન્ન થવા 5 કેઈ છવ મારણતિક સમુદઘાનથી યુકત થઈને અસુરકુમારોના કેઈ એક આવાસમાં પહોંચી જાય છે–ત્યાં પહોંચતાની સાથે જ તે આહારગ્ય પુદગલોને ગ્રહણ કરે છે, ગૃહીત પુદ્ગલેને ખતરસ રૂપે પરિણુમાવે છે, અને બલરસ રૂપે પરિણમિત થયેલાં તે પુદગલ દ્વારા પિતાના શરીરનું નિર્માણ કરે છે. તથા અસુરકુમારની પર્યાયે ઉત્પન્ન થવા યોગ્ય કેઈક જીવ મારણબ્લિક સમુદ્દઘાત કરીને ત્યાં જાય છે, અને ત્યાંથી પાછા ફરીને પૂર્વશરીરમાં
શ્રી ભગવતી સૂત્ર : ૫
Page #23
--------------------------------------------------------------------------
________________
આવી જાય છે, અને બીજી વખત મારણાન્તિક સમુદઘાત કરીને અસુર કુમારના કોઈ એક આવાસમાં અસુરકુમાર રૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં ઉત્પન્ન થતાં જ તે આહાર ગ્રહણ કરવા માંડે છે, ગ્રહણ કરેલા આહાર પુદગલેનું પરિણમન કરે છે અને પરિણમિત પુદગલે દ્વારા અસુરકુમારને ચગ્ય શરીરનું નિર્માણ કરે છે. એ જ પ્રમાણે સ્વનિતકુમાર પર્વતના વિષયમાં પણ સમજવું. જેમ કે-સ્તુનિતકુમારની પર્યાયે ઉત્પન્ન થવા
ગ્ય કેઇ એક જ મારણતિક સમુહઘાતથી યુક્ત થઈને સ્વનિતકુમારેના કેઇ એક આવાસમાં પહોંચી જાય છે. તે ત્યાં જઈને આહાપુદ્ગલેને ગ્રહણ કરે છે, તેમને ખલાસરૂપે પરિણુમાવે છે અને પરિમિત પુદગલે દ્વારા સ્વનિતકુમારને એગ્ય શરીરનું નિર્માણ કરે છે. તથા કેઈ એક જીવ સ્વનિતકુમારોના આવાસોમાંના કેઈ પણ એક આવાસમાં ઉત્પન્ન થવાને ગ્ય છે. તે જીવ મારણતિક સમુદઘાત કરીને ત્યાં પહોંચી પણ જાય છે, અને પછી તે પૂર્વગ્રહીત શરીરમાં પાછા આવી જાય છે, અને બીજીવાર મારણતિક સમુદ્ધાત કરીને તે રતનિતકુમારના કેઈ પણ એક આવાસમાં સ્વનિતકુમારની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે. ત્યાં પહોંચતાની સાથે જે તે આહારોગ્ય પુદ્ગલેને ગ્રહણ કરવા માંડે છે, તેમનું પરિણમન કરવા માંડે છે અને પરિમિત પુતલે વડે સ્વનિતકુમારને એગ્ય શરીરનું નિર્માણ કરી લે છે. આ રીતે અહીં બે પ્રકાર કહ્યા છે. અહીં વાત જાણવીમા માં વપરાયેલા “(યાવત પદથી “નાગકુમાર, વિઘુકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર અને દિકુમાર” આ ભવનપતિ દેને ગ્રહણ કરવામાં આવ્યા છે.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે– “લીસે અંતે! ભારતિયાઘા બ શોખ હે ભદત! જે જીવ મારણબ્લિક સમુદ્ધાતથી યુક્ત થઈને પસંવેષેતુ કુદરૂયાવાસસયસમુ ગgujય વા કુદવા . વાવાસંતિ કુવિજાપુરાણ રૂષિના અસંખ્યાત લાખ પૃથ્વીકાયેના આવાસમાંના કેઈ પણ એક પૃથ્વીકાયાવાસમાં પૃથ્વીકાયની પર્યાયે ઉત્પન્ન થવાને “મવિણ ચોગ્ય હેય, તે “જે મતે! હે ભદન્ત! એવો પૃથ્વીકાય રૂપે ઉત્પન્ન થવાને ૫ તે જીવ “કંરક્ષ gયof છે ના, વરુ વાષજિન્ના?’ મંદર પર્વતની પૂર્વ દિશામાં કેટલે દૂર સુધી જઈ શકે છે, અને કેટલા દૂર સુધીના પ્રદેશને પ્રાપ્ત કરી શકે છે?
તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે- જોરમાર હે ગૌતમ! “ચિત
ના, ચતં પાળકના” એવો તે જીવ લોકાન્ત સુધી જઈ શકે છે અને લૌકાન્તને પ્રાપ્ત કરી શકે છે.
પ્રશ્ન- * ૨ of મતેતથા વેવ ગાદકર વા, પરિણામેળ વા, શરીર વંધેજા હે ભદન્ત! પૃથ્વીકાય રૂપે ઉત્પન્ન થવાને વેગ એ તે જીવ પૃથ્વીકાયિકના આવાસમાં પહોંચતાની સાથે જ શું આહાર પુદ્ગલોને ગ્રહણ કરવા લાગે છે? શું તેમને ખબરસ રૂપે પરિણમાવા માંડે છે? તથા શું પરિમિત થયેલાં તે પદ્રલો દ્વારા શું તે પિતાના પૃથ્વીકાયિક શરીરની રચના કરવા માંડે છે?
શ્રી ભગવતી સૂત્ર : ૫
Page #24
--------------------------------------------------------------------------
________________
ઉત્તર- ‘નોયમા ! બઘેરૂં સત્યÄયાદાન વા, વળામેન ના, સરીર ના મંત્રેન' હે ગૌતમ ! મારણાન્તિક સમુદ્ધાતથી યુકત થયેલો કેાઈ જીવ એવો હોય છે કે જે પૃથ્વીકાયિક આવાસમાં પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થતાંની સાથે જ આદ્વાર પુદ્ગલોને ગ્રહણ કરવા લાગી જાય છે, તેમનું પરિણમન કરવા લાગી જાય અને પરિમિત પુદ્ગલો દ્વારા પેાતાના પૃથ્વીકાયકને ચેાગ્ય શરીરનું નિર્માણુ કરવા માંડે છે. તથા ગથૅનાર્ તો િિનયજ્ઞ, ડિર્નિત્તિત્તા રૂ પૂછ્યું આજી કોઇક જીવ એવો હોય છે કે જે મારણાન્તિક સમુદ્ધાતથી યુક્ત થઈને પૃથ્વીકાયિકાવાસમાં પહાંચી તા જાય છે, પરન્તુ ત્યાં આહાર આદિ ગ્રહણુ કર્યા વિના જ ત્યાંથી પાછા ફરીને પેાતાના પૂર્વગૃહીત શરીરમાં તુરત આવી જાય છે, ત્યાં આવીને ગતિ મળતિયસમુગ્ધાળ સમોદીજી વખતે તે મારણાન્તિક સમુદ્ઘાત કરે છે. ‘સોળિજ્ઞા' અને એ રીતે ખીજી વખત મારણાન્તિક સમુદ્ઘાત કરીને 'मंदरस्स पन्चयस्त्र पुरस्थि मेणं अंगुलस्स असंखेज्जइभागपंत वा, સંવેખમાળમાં નાતે મંદર પર્વતના પૂ`દિગ્માગમાં આંગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ક્ષેત્રમાં, કે સંખ્યાતમાં ભાગ પ્રમાણ ક્ષેત્રમાં, ‘વાજાં વા, વારપુકુત્તે વા, एवं लिक्ख, जूयं जनमज्झं, अंगुलं जाव जोयणकोर्डिं वा, जोयणकोडाकोर्डि ના, રાંઘેજ્ઞેયુ ના, ગરાંવનેષુ ના, નોયળસસ્તેય વા' માલાશ્ર પ્રમાણ ક્ષેત્રમાં ખાલાગ્રપૃથકત્વ પ્રમાણ ક્ષેત્રમાં, એ જ પ્રમાણે લિક્ષા (લીખ) પ્રમાણુ ક્ષેત્રમાં, સૂકા (જૂ) પ્રમાણ ક્ષેત્રમાં, યવમધ્યપ્રમાણ ક્ષેત્રમાં, આંગળ માત્ર ક્ષેત્રથી લઇને કરોડ યોજન પ્રમાણ ક્ષેત્રમાં, કરાસના કરેાડા ચેાજન પ્રમાણ ક્ષેત્રમાં, સખ્યાત અથવા અસખ્યાત હાઃ રાજન પ્રમાણુ ક્ષેત્રમાં જઈને તથા ા વત્તિય સદ્ધિ મોર હોવંતે પુત્રીकाइयावाससय सहस्से ગળયંતિ પુત્રીજાચત્તાપ થયો ના' એક પ્રદેશની શ્રેણીને છેડીને લેાકના અન્તમાં જઈને લાખા પૃથ્વીકાયિકાવાસામાંના કાઇ પણ એક પૃથ્વીકાયાવાસમાં પૃથ્વ કાયિક રૂપે ઉત્પન્ન થાય છે. ‘તો છા આહારન વા, પળમેન ના, સરીર ના મંત્રેના યા અને ત્યારબાદ આહાર પુદ્ગલેને ગ્રહણ કરે છે, તેમનું ખલરસ રૂપે પરિણમન કરે છે અને પરિમિત આહાર પુદ્ધેલી દ્વારા પેાતાના પૃથ્વીકાયિક શરીરની રચના કરે છે.
વાણÄ' આદિ પામાં માત્ર શબ્દના પ્રયોગ થયા છે. ‘ખાલગ્ર પૃથકત્વ' એટલે એ ખાલાગ્રંથી લઈને નવ સુધીના માલાગ.
કહેવાનું તાત્પર્ય એ છે કે– ઉત્પાદસ્થાન અનુસાર આંગલના અસખ્યાતમાં ભાગ
શ્રી ભગવતી સૂત્ર : ૫
૮
Page #25
--------------------------------------------------------------------------
________________
માત્ર આદિક ક્ષેત્રમાં મારણુતિક સમુદ્ધાત દ્વારા જઈને કેવી રીતે જઈને? તે કહે છે કે
pfsufસ સેહિં નો એક પ્રદેશની શ્રેણીને છોડીને જે કે જીવ લેકના અસંખ્યાત પ્રદેશોમાં અવગાહના કરવાના સ્વભાવવાળે છે, તે પણ જ્યારે તે એક પ્રદેશની શ્રેણીમાં સ્થિત રહે છે, ત્યારે અસંખ્યાત પ્રદેશમાં અવગાહના દ્વારા તેની ગતિ થતી નથી, કારણ કે જીવને એ જ સ્વભાવ છે. તેથી ચાર વિદિશારૂપ એક પ્રદેશની શ્રેણીને છેડીને, અસંખ્યાત લાખ પૃથ્વીકાયિકાવાસમાંના કેઈ એક પૃથ્વીકાયા વાસમાં ઉત્પન્ન થાય છે એવું કહ્યું છે. સિદ્ધાન્તની એવી માન્યતા છે કે “ગાણિ પત્તિક જીવ અને પુદ્ગલની કાન્તપ્રાપિ જે ગતિ હોય છે, તે વિદિશાઓને છોડીને આકાશની પ્રદેશપંકિત અનુસાર જ હોય છે. તેથી મારણાન્તિક સમુઘાત કરીને જીવ જ્યારે કોઈ પણ ગતિમાં જન્મ ધારણ કરે છે, ત્યારે તે શ્રેણી અનુસાર જ ગમન કરીને ત્યાં પહોંચે છે, વિદિશામાં ગમન કરીને ત્યાં પહોંચતું નથી. પૃથ્વીકાયિક આવાસમાંના કેઈ પણ એક આવાસમાં ઉત્પન્ન થઈને, તેઓ માદાગ વા, જિ વા, સી રા ચંકના આહાર ગ્રહણ કરે છે, આહારનું પરિણમન કરે છે અને પરિણમિત આહાર પુદ્રલો દ્વારા શરીરની રચના કરે છે, એ પૂર્વોક્ત વાકય સાથે સંબંધ અહીં સમજો.
ના કુરિયને મંદ્રાસ વાયરસ ગાવો મળી” જે પ્રકારને આલાપક સુમેરુ પર્વતની પૂર્વદિશાને અનુલક્ષીને આપવામાં આવે છે, “gs ઢાળિો, પરિથમે, ઉત્તરે, ૩, અરે એ જ પ્રકારને આલાપક દક્ષિણદિશા, પશ્ચિમદિશા, ઉત્તરદિશા, ઉર્વદિશા અને અદિશાને અનુલક્ષીને વિદિશાઓને છોડીને (બાકીની પાંચ દિશાઓને અનુલક્ષીને)- બનાવી લે. કહેવાનું તાત્પર્ય એ છે કેચાર દિશાઓ, ચાર વિદિશાઓ, ઉર્ધ્વદિશા અને અદિશા, એમ કુલ દસ દિશાઓ છે. પરંતુ વિદિશાઓ સિવાયની ૬ દિશાઓને અનુલક્ષીને જ આલાપકે કહેવા, કારણકે જીવ અને પુદ્ગલની લોકાઃપ્રાપિણી ગતિ દિશાઓ અનુસાર જ થાય છે. પૂર્વદિશા સંબંધી જે આલાપક અહીં આપવામાં આવ્યે છે, એવા જ બાકીની પાંચ દિશા સંબંધી પાંચ આલાપક સમજવા.
'जहा पुढविकाइया तहा एगिदियाणं सव्वेसिं एकएकस्स छ आलावगा માળિયત્રા” જેમ છ દિશાઓને અનુલક્ષીને પૃથ્વીકાયિક જીવના વિષયમાં પૂર્વોકત રૂપે ૬ આલાપકે કહ્યા છે, એ જ પ્રમાણે અપૂકાયિક આદિ સમરત પંચેન્દ્રિય જીના વિષયમાં પણ છે, છ આલાપકે સમજવા. એટલે કે અપ્રકાયિક એકેન્દ્રિય જીવના ૬ આલાપકે તેજસ્કાયિક એકેન્દ્રિયના ૬ આલાપક, વાયુકાયિક એકેન્દ્રિયના ૬ આલાપકે અને વનસ્પતિકાયિક એકેન્દ્રિયના ૬ આલાપક સમજવા.
જે કે દિશાઓ અને વિદિશાઓ (ખૂણાઓ) ને અનુલક્ષીને તો ૧૦ આલાપક સંભવી શકે છે, પરંતુ ચાર વિદિશાએ ગ્રહણ કરવાનો નિષેધ હોવાથી અહીં છ-છ આલાપકો જ બનાવવા જોઈએ, એમ કહ્યું છે.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે- “ ની મંતે! મારાંતિચામુag of સમો હે ભદન્ત! મારણતિક સમૃદુઘાતથી યુક્ત
શ્રી ભગવતી સૂત્ર : ૫
Page #26
--------------------------------------------------------------------------
________________
थये। ७१ असंखेज्जेसु बेइंदियावाससयसहस्सेसु अण्णयर सि बेइंदियाવાસંતિ વત્તા ઉત્તરનિgp મgિ? અસંખ્યાત લાખ દ્વીન્દ્રિાયાવાસમાંના કઈ એક દ્વીન્દ્રિય આવાસમાં દ્વીન્દ્રિય પર્યાયે ઉત્પન્ન થવાને યોગ્ય હે, “ જો ! તથા જેa એ તે જીવ તે દ્વઈન્દ્રિય આવાસમાં પહોંચતાની સાથે જ આહાર ગ્રહણ કરવા માંડે છે? શું તે આહારનું તે પરિણમન કરવા માંડે છે? તથા શું પરિણમિત થયેલા આહારથી તે દ્વીન્દ્રિયાવાસગ્ય શરીરનું નિર્માણ કરવા માંડે છે?
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે- “બઢા નેરા પર ભાર સUત્તરો ઘાઘા હે ગૌતમ! જે પ્રમાણે નારકના વિષયમાં કહેવામાં આવ્યું છે, એ જ:પ્રમાણે અનુત્તરોપપાતિક પર્યન્તના જીવના વિષયમાં પણ સમજવું. જેમકે
મારણાનિક સમુદઘાતથી યુકત થયેલો કેઈ જીવ કે જે કઈ એક નારકાવાસમાં ઉત્પન્ન થવાને ગ્ય હોય છે, તે મારણાન્તિક સમુઘાત કરીને નરકાવાસમાં પહોંચતાની સાથે જ આહાર પુદ્ગલેને ગ્રહણ કરવા મંડી જાય છે, તે આહારપુદ્ગલેનું પરિણમન કરવા માંડે છે અને પરિણમિત પુદ્ગલથી પિતાના નરકાવાસને યોગ્ય શરીરનું નિર્માણ કરવા લાગી જાય છે. પરંતુ કેઈક જીવ એવો હોય છે કે જે ત્યાં (નરકાવાસમાં) પહોંચીને આહારદને યોગ્ય પગલે ગ્રહણ કરતું નથી, પણ ત્યાંથી પાછો આવીને પિતાના પૂર્વ ગૃહીત શરીરમાં જ સમાઈ જાય છે, અને ફરીથી સમુઘાત કરીને નરકાવાસમાં નારકની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે, ત્યાં પહોંચતાની સાથે જ તે આહાર ગ્રહણ કરે છે, તેનું પરિણમન કરે છે અને પરિણમિત પુદગલેથી પિતાના નારકાવાસને યોગ્ય શરીરનું નિર્માણ કરે છે. ઉપર્યુકત બે આલાપક પહેલાં પણ આપવામાં આવ્યા છે. આ પ્રકારના બે આલાપક શ્રીનિદ્રયથી લઈને અનુત્તરોપપાતિક વિમાનમાં રહેલા દેવના વિષયમાં પણ સમજવા. હવે ગૌતમ સ્વામી ખાસ કરીને અનુત્તરોપપાતિક વિમાનના વિષયમાં આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે- “બીજ મં! માતિર વધાgo મોદg હે ભદન્ત! મારણન્તિક સમુદ્ધઘાતથી યુકત થયેલે કેઈ જીવ “ ને મ િપં अनुत्तरेसु महइमहालएम महाविमाणेसु अण्णयरंसि अणुत्तरविमाणंसि ગોરવાવત્તાપ કરવા કે જે અતિ વિશાળ પાંચ અનુત્તર વિમાનમાંના કઈ પણ એક વિમાનમાં અનુત્તરપપાતિક દેવ રૂપે ઉત્પન્ન થવાને ગ્ય હોય છે, જે ii મંજે તથા રે ?” એ તે જીવ શું ત્યાં પહોંચતાં જ આહાર ગ્રહણ કરવા માંડે છે? ગ્રહણ કરેલા આહાર પુદ્ગલેને ખબરસરૂપે પરિણુમાવવા માંડે છે? અને પરિમિત થયેલાં આહાર પુકલો વડે શું તે પિતાના અનુત્તરપપાતિક દેવને ચોગ્ય શરીરનું નિર્માણ કરી લે છે તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે‘જેર ગાવ ગાદાર વા, પરિણામે વા, સરીર ના સંm ? હે ગૌતમ!
શ્રી ભગવતી સૂત્ર : ૫
Page #27
--------------------------------------------------------------------------
________________
જેવી રીતે નારકગતિને વેગ્ય જીવના બે પ્રકાર કહ્યા છે, એવી જ રીતે અનુત્તરૌપપાતિક પાંચ મહાવિમાનમાંના કેઈ પણ એક વિમાનમાં ઉત્પન્ન થવા એગ્ય જીવના પણ બે પ્રકાર કહ્યા છે- કેઈક જીવ એ હેાય છે કે જે મારણાન્તિક સમુઘાત કરીને ત્યાં (કેઈ પણ એક અનુત્તર વિમાનમાં) પહોંચતાની સાથે જ આહાર ગ્રહણ કરવા માગે છે, અને ગૃહીત આહાર પુદ્ગલેને ખલરસરૂપે પરિણુમાવે છે અને પરિમિત થયેલા તે પુગલેથી પિતાના શરીરનું નિર્માણ કરે છે. હવે બીજો પ્રકાર નીચે પ્રમાણે સમજકંઈક જીવ મારણતિક સમુદઘાત કરીને ત્યાં પહોંચી તે જાય છે, પણ આહારાદિ ગ્રહણ કર્યા વિના જ ત્યાંથી પાછા ફરી જાય છે અને પિતાના પૂર્વભવના શરીરમાં સમાઈ જાય છે. ત્યાર બાદ ફરીથી મારણતિક સમુદૃઘાત કરીને તે કેઇ એક અનુત્તરપપાતિક વિમાનમાં દેવ રૂપે ઉત્પન્ન થાય છે. આહાર પુગલેને ગ્રહણ કરે છે, તેમનું ખરસરૂપે પરિણમન કરે છે અને પરિમિત થયેલા આહારપદૂગેલેથી પિતાના અનુત્તરપાતિક દેવના શરીરનું નિર્માણ કરે છે.
આ રીતે એક પ્રદેશ શ્રેણીરૂપ ચાર વિદિશાઓ સિવાયની છ દિશાઓના ભેદથી પૃથ્વીકાયિક આદિ પાંચ એકેન્દ્રિયોને દંડકમાં પ્રત્યેક એકેન્દ્રિયના છ આલાપકે ગણતાં કુલ ત્રીસ આલાપ થાય છે. આ ત્રીસ આલાપકેમાં પણ પ્રત્યેક આલાપકમાં નીચે પ્રમાણે દ્વિવિધતા બે પ્રકાર) રહેલી છે– “(૧) ત્યાં પહોંચતાની સાથે જ આહારાદિ ગ્રહણ કરવા રૂપ પહેલો ભેદ, અને (૨) ત્યાં પહોંચીને આહારાદિ ગ્રહણ કર્યા વિના જ પૂર્વગૃહીત શરીરમાં પાછાં ફરીને ફરીથી મારણુતિક સમુદઘાત કરીને ત્યાં પહોંચીને આહારાદિ ગ્રહણ કરવા ૨૫ બીજો ભેદ.” આ પ્રકારની દ્વિવિધતાને લીધે એકેન્દ્રિય જીવોની અપેક્ષાએ કુલ ૬૦ આલાપક બને છે. તથા ત્રસ વિષયક ૧૯ દંડકમાં ઉપર દર્શાવ્યા પ્રમાણેની દ્વિવિધતાને અનુલક્ષીને ૩૮ આલાપક બને છે. આ રીતે બધાં મળીને ૯૮ આલાપકે થાય છે.
અને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુના કથનને પ્રમાણભૂત ગણીને કહે છે– તે અંતે! એવું ! રિ' “હે ભદન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું છે તે સત્ય છે. હે ભદન્ત! આપનું કથન સર્વથા સત્ય છે. સૂ. ૨ છે જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતી સૂત્રની
પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના છઠ્ઠા શતકનો
છો ઉદ્દેશક સમાપ્ત. ૬-૬
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૧
Page #28
--------------------------------------------------------------------------
________________
સાતવે ઉદ્દેશક કા સંક્ષિપ્ત વિષય કથન
છઠ્ઠા શતકના સાતમા ઉદ્દેશકના પ્રારંભઆ ઉદ્દેશકના વિષયનું સક્ષિપ્ત વિવષ્ણુપ્રશ્ન− શા,િ વ્રીહિ ( સામાન્ય પ્રકારની ડાંગર આદિ ધાન્યના બીજમાં અંકુર ઉત્પન્ન કરવાની શકિત કેટલા કાળ સુધી રહે છે?' ઉત્તર- ઓછામાં ઓછા અન્તર્મુહૂત કાળ સુધી અને વધારેમાં વધારે ત્રણ વર્ષ સુધી.’
.
પ્રશ્ન– વટાણાં, અડદ, મસર આદિ કઠોળના ખીમાં અંકુર ઉત્પન્ન કરવાની શક્તિ કેટલા કાળ સુધી રહે છે? ઉત્તર- ઓછામાં ઓછા અન્તર્મુહૂČકાળ સુધી અને વધારેમાં વધારે પાંચ વર્ષ સુધી રહે છે.
પ્રશ્ન- અળશી, કુસુમ્ભક ( લાલ રંગના ફૂલવાળું એક ધાન્ય ), કાદરા, કારી આદિ ધાન્યનાં ખીજમાં અંકુરોત્પાક શાકેત કેટલા કાળની કહી છે ? ઉત્તર- એછામાં એછા અન્તર્મુહૂત કાળ સુધીની અને અધેકમાં અધિક સાત વર્ષોંની કહી છે.
*
પ્રશ્ન- એક મુદ્સ'ના કેટલાં ઉચ્છવાસ થાય છે ? ઉત્તર- ૩૭૭૩ ઉચ્છવાસનું એક મુહૂર્ત થાય છે. આવલિકા, ઉચ્છવાસ, નિઃશ્વાસ, આદિ કાળાના પ્રમાણુનું કથન, ઔપમિક કાળ– પયેાપસ અને સાગરોપમ કાળના પ્રમાણનું પ્રતિપાદન, ઉચ્છલક્ષણ લઙ્ગિક આદિનું સ્વરૂપ, ધ્યેયમ અને સાગરોપમનું સ્વરૂપ, ઉત્સર્પિણી અને અવસર્પિણીનું પ્રમાણ, સુષમસુષમાકાળના ભારતવર્ષીનું સ્વરૂપ, જીવાભિગમ, ગૌતમ દ્વારા ભગવાનનાં વચનાના સ્વીકાર.
શાલિ વગેરહ જીવ વિશેષોં કે યોનિક કથન
શાલિ આદિ જીવવિશેષની ચેાનિવતવ્યતા
'
ગદળ મતે ! સાણીનું ' ઇત્યાદિ–
સૂત્રાથ - ( રૂ ં મંતે ! સારું, વીદ્દી ં, જોયૂમાળ, વાળ, વ जवाणं एए सि णं धनाणे कोट्टा उत्ताणं, पल्ला उत्ताणं, मंचाउत्ताणं, मालाउत्ताणं, સદ્ધિજ્ઞાન, જિજ્ઞાનં, વિયિાળ, મુદિયાન, હંજિયાનું, ત્રય શારું નોળી સેનિક હે ભદન્ત ! બંધ કોઠીમાં રાખેલાં, મધ પલામાં રાખેલાં, મંચની ઉપર શખેલાં, કોઠારમાં રાખેલાં, છાણ આદિથી માતું લીંપીને રાખેલાં, બધી તરફથી છાણુ, માટીના લેપ કરીને રાખેલાં, ગાળા, ગાળી આઢિ પાત્રની ઉપર શરાવ, ક્રૂડા આદિ ઢાંકીને રાખેલાં, માટી આદિથી લીપીને કાઇ પાત્રમાં રાખેલાં, ફરતી રેખા આદિ નિશાની કરીને રાખેલાં શાલી, ત્રીહિં, ઘઉં, જવ, ચવયવ, (વિશિષ્ટ પ્રકારના જવ)
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૨
Page #29
--------------------------------------------------------------------------
________________
આદિ ધાન્યનાં બીજમાં પોતપોતાના અંકુરનું ઉત્પાદન કરવાની શક્તિ કેટલા કાળ સુધી રહે છે? (નવમા ! બાળof યંતીgi, ૩ોરે તિાિ સંવછરાદુંતે પરં ગોળ માથરૂ) હે ગૌતમ! તે બધાં ધામાં ( અનાજમાં) પિતપોતાના અંકુરને ઉત્પન્ન કરવાની શકિત એાછામાં ઓછા એક મુહર્ત સુધી અને અધિકમાં અધિક ત્રણ વર્ષ સુધી રહે છે, ત્યારબાદ તે શકિતરૂપ નિ મિલાન થઈ જાય છે. (તેના પર નોળt gવસ૬) ત્યાર બાદ તે એની વિધ્વસ્ત (નષ્ટ થઈ જાય છે, (તે વર વહ અવી માફ) તેથી તે બીજ અબીજરૂપ થઈ જાય છે. (તે વર વિરે ઘરે મૂછવો) હે શ્રમણ આયુષ્પન! અબજ રૂપ થઈ જવાને કારણે, તેમાં અંકુરેશત્પાદન શકિતરૂપ નીને વિરછેદ (સર્વથા અભાવ) થઈ જાય છે.
(ત્ર મરે છાય, મસૂર, તિ, મુજ, માસ, નિવાવ, રસ્થ, ગાઝિલ, સબ-પરિમંથનમારૂ of us doi Hari ) હે ભદન્ત! વટાણાં, મસૂર, તલ, મગ, અડદ, વાલ, કળથી, આલિiદક (એક પ્રકારનું અનાજ), તુરા, ચણા ઇત્યાદિ ધાન્યમાં અંકુત્પાદન શકિત કયાં સુધી રહે છે? ( ના સારી તંદા gવાdi ) હે ગૌતમ! શાલિ (ચેખા) ના બીજને જેટલે અંકુત્પાદન કાળ કહો છે, એટલે જ વટાણા આદિ ધાન્યનો પણ અંકુરોત્પાદન કાળ સમજવો. (નાર) પણ વટાણું આદિના બીજેના અં ત્પાદન કાળમાં એટલી જ વિશેષતા છે કે (ia સંવાડું – સેક્ષ નં રે) તેમનો અધિકમાં અધિક અંકુત્પાદન કાળ પાંચ વર્ષ સુધીને કહ્યો છે, તથા જઘન્ય (ઓછામાં ઓછો) અંકુરોત્પાદન કાળ પૂર્વોક્ત અન્તર્મુહૂર્તને જ છે. ( મં! મારિ, ઉમા , જાદવ, વિષ્ણુ, વાજ, , જોષT, , સરિસર્વ -મૂવીમા જે પufi udio ) ભદન્ત! અળસી, કસુમ્ભક, કેદમાં, કાંગ, વરગ (એક પ્રકારનું ધાન્ય), રાલક (એક પ્રકારના કાંગ), કે દૂષક (એક પ્રકારના કેદરા) શણ, સરસવ, મૂલકબીજ ઈત્યાદિ ધાન્યના અંકુરોત્પિાદન કાળ કેટલે કહ્યો છે? (gણા વિ દેવ, નવા સત્તસંવ૬ સેસં તંત્ર)
હે ગૌતમ! તે ધાને અંકુરોયાદન કાળ પણ એટલું જ છે. પરંતુ અહીં એટલી જ વિશેષતા સમજવી કે અળસી આદિનો અંકુત્પાદન કાળ અધિકમાં અધિક સાત વર્ષ પર્યન્તને છે, તથા જઘન્ય કાળ તે પૂર્વોકત અન્તર્મુહૂર્તને જ છે.
ટીકાથ– છઠ્ઠા ઉદ્દેશકમાં જવનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, હવે આ ઉદ્દેશકમાં જીવની નિભૂત ધાન્યાદિની વકતવ્યતા કરવામાં આવે છે– ગૌતમ સ્વામી આ વિષયને અનુલક્ષીને મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે- “શ મં! નાસ્ત્રિી, વીરી ગોમા, નવા નવનવાઇi, vg of ધogini હે ભદન્ત! શાલિ, ત્રીહિ, ઘઉં, જવ, યવયવ આદિ ધાન્યમાં પિતપતાના અંકુરને ઉત્પન્ન કરવાની શકિત કેટલા કાળ સુધી રહે છે? કલમ, ષષ્ટિકા આદિ જેના અનેક પ્રકાર હોય છે એવા ધાન્યને શાલિ (ઊંચી જાતના ચેખા) કહે છે. સામાન્ય જાતના ચેખાની જેમાંથી ઉત્પત્તિ થાય છે એવા ધાન્યને વ્રીહિ (ડાંગર) કહે છે. એક વિશિષ્ટ પ્રકારના જવને “યવયવ કહે છે. આ બધા ધાન્યને ભલે “જોરા લત્તા કેઠીમાં સુરક્ષિત
શ્રી ભગવતી સૂત્ર : ૫
Page #30
--------------------------------------------------------------------------
________________
રાખ્યું હોય, “પાવત્તા કે ભલે વાંસ આદિમાંથી બનાવેલા પહેલા (ટપાલા) માં રાખ્યું હોય, “iા જ્ઞાળ મંચ ઉપર રાખ્યું હોય, “મજાવત્ત માળ ઉપરઘરને ઉપલે માળે રાખેલા કેડારમાં રાખ્યું હોય, ‘ત્તિત્તળ જે પાત્રમાં તેને રાખ્યું હોય તે પાત્રની ઉપર ઢાંકણું ઢાંકીને તેને છાણ-માટી આદિથી લીંપીને બરાબર બંધ કરવામાં આવ્યું હોય, “દિરા અથવા જે ગેળા, ગેળી આદિ પાત્રમાં તેને રાખ્યું હેય તે પાત્રને છાણ આદિથી ચારે તરફ લીંપવા ઝુંપવામાં આવેલું હોય, જિદિશા માટીના શકેરા આદિથી ઢાંકેલા પાત્રમાં તેને રાખેલ હોય, “દિવા ભલે તેને માટીથી લીંપેલા સ્થાનમાં રાખ્યું હોય, છિપાઈભલે એવી જગ્યામાં રાખ્યું હોય કે જયાં માટી આદિની રેખા કરીને નિશાનીજ કરેલી હોય, એવાં ઉપર્યુકત ધાન્યની “વફાં ૪ નોન વિરૂ? યોનિ- અંકુરિત્પાદન શકિત- કેટલા કાળ પર્વતની હોય છે?
તેને ઉત્તર આપતાં મહાવીર પ્રભુ કહે છે- “નોરમrl હે ગૌતમ! “ગદાને ચંતામુદુત્ત, ૩ vi તિfoળ સંવરજીરા પર્વોકત શાતિ આદિ ધાન્યની અંકુત્પાદન શકિત જઘન્યની (ઓછામાં ઓછા કાળની અપેક્ષાએ અંતર્મુહૂર્તની અને અધિકમાં અધિક ત્રણ વર્ષ સુધીની હોય છે. એટલે કે એટલા સમય સુધી તેમના બીજમાં અંકુર ઉત્પન્ન કરવાની શકિત રહે છે. તેઓ ઘર ? ત્યાર બાદ “ gણાય તેમની યોની પ્લાન થઈ જાય છે એટલે કે તેને વણે હીન થઈ જાય છે. “તે વર નો વિસ' ત્યાર બાદ નિ ક્ષીણ થઈ જાય છે, “કરં વિનg. ચરઘ મા નિ ક્ષીણ થઈ ગયા પછી, તે બીજને ખેતરમાં વાવવા છતાં પણ તે પિતાના અંકુરને ઉત્પન્ન કરી શકતું નથી. કારણ કે “agram તૈT Fાં જોઈને
છે TT હે શ્રમણાયુમ્ન! એટલે સમય વ્યતીત થઈ ગયા પછી તેની નિનો વિચ્છેદ થઈ જાય છે. હવે ગૌતમ વામી વટાણું આદિ ધાન્યના વિષે પ્રશ્ન પૂછે છે- “ગદ અંતે જાવ, મર, તિ, મુક, માસ, નિવ્વાર, યુઝર્થી, ગાઝિયા , સતી, જિમંથનાઈ of gr of HouT1 હે ભદન્ત! વટાણા, મસૂર, તલ, મગ, અડદ, વાલ, કળથી (એક જાતનું ચપટું રતાશ પડતું ધાન્ય), આલિસંદગ (એક પ્રકારના ચોખા),સતીણ (તુવેર-તુરા), ચણા ઈત્યાદિ જે ધાન્ય હોય છે, તેમની યેની કેટલા કાળ સુધી રહે છે. એટલે કે તેમને અંતિપાદન કાળ કેટલું હોય છે?
ઉત્તર- Tદા સાહળ તદા જુદા વિ” હે ગૌતમ! કેઠી આદિમાં સંઘરેલ શાલી આદિને અંકુરિત્પાદન કાળ જેટલે કહ્યો છે, એટલે જ વટાણા આદિ ધાને પણ અંકુત્પાદનકાળ સમજવો. “ પણ તેમના અંકુરોત્પાદનકાળમાં આટલે જ તફાવત છે- “Gર સંવછરા તને કે મટર આદિનો અધિકમાં અધિક
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧. ૪
Page #31
--------------------------------------------------------------------------
________________
અંકુરત્પાદનકાળ પાંચ વર્ષ સુધી હોય છે, તેમને જઘન્ય (ઓછામાં એ છે ) અંકુત્પાદનકાળ તે શાલી આદિ ધાન્યના જેટલો જ–અંતર્મુહૂર્તને છે.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પ્રન પૂછે છે કે- “ગર મતે ! ગામ,
, જવ, i, રાગ, રાઇ, જોતુસ, સળ, સરસવ, મૂત્રાવીયમા પણ રિ પuuri ?? હે ભદન્ત ! અળસી, કુસુમ્ભક (લાલ રંગના ફૂલોવાળું એક ધાન્ય) કેદરા, કાંગ, વરદ (એક પ્રકારનું અનાજ), રાલગ (એક પ્રકારના કાંગ), કેદૂષક (એક પ્રકારના કેદરા), શણ, સરસવ, મૂળાના બીજ આદિ ધાને અંકુત્પાદન કાળ કેટલે કહ્યો છે?
ઉત્તર- “વા જ પિ તવ - વ સત્ત સંવરજી રે – તું જેવી અળસી આદિ ધાન્યનો પિતપતાને અંકુરને ઉત્પન્ન કરવાને કાળ પણ શાલી આદિ ધાન્યના અંકુરસ્પાદન કાળ એટલે જ કહ્યો છે– પણ અળસી આદિનો અધિકમાં અધિક અંકુત્પાદન કાળ સાત વર્ષ સુધી હોય છે, એટલી જ વિશેષતા સમજવી. તેમને જઘન અંકુત્પાદન કાળ તે શાલી આદિના જેટલો જ એટલે કે અન્તર્મુહૂર્તને હોય છે. જે સૂ. ૧ |
ગણનીય કાલકે સ્વરૂપકા વર્ણન
ગણનીય કાલવકતવ્યતા(જાન પ મતે ! ઈત્યાદિ સુવાર્થ—(
gr ri ! કુદૂત્ત વિદા કામના વિવાણિયા)? હે ભદો! પ્રત્યેક મુહૂર્તના કેટલા ઉચ્છવાસ કાળ કહ્યાં છે? નવમા ! હે ગૌતમ 1 (असंखेज्जाणं समयाणं समुदयसमिइसमागमेणं सा एगा 'आवलिय ति पवुच्चह, संखेज्जा आलिया ऊसासो, संखेज्जा आवलिया निस्सासो) અસંખ્યાત સમયની સમિતિના સમાગમથી એટલે કાળ થાય છે, એટલા કાળને એક અવલિકા કહે છે. સંખ્યાત અવલિકાને એક નિશ્વાસ થાય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૫
Page #32
--------------------------------------------------------------------------
________________
( हट्ठस्स अणवगल्लस्स निरुवकिट्ठस्स जंतुणो, एगे ऊसास-निसासे एस કાળા ) તુષ્ટ (પ્રસન્ન ચિત્તવાળા), અનવકલ્પ (તરુણ) અને તંદુરસ્ત વ્યકિતના એક ઉચ્છવાસ નિઃશ્વાસકાળને “પ્રાણ કહે છે.
(सत्तपायणि से थोवे, सत्त थोवाइं से लवे, लवाणं सत्तहत्तरिए एस સુદરે વિકાદ) સાત પ્રાણેને એક સ્તક થાય છે, સાત સ્તોકનું એક લવ થાય છે. છે, અને ૭૭ લવનું એક મુહૂર્ત થાય છે. (તિન સક્સ સત્તારૂં તેવત્તર્ષિ ૨ કાણામાં પણ મુpો દ્રિો સર્દિ મળતના) ૩૭૭૩ ઉચ્છવાસનું એક મુહુર્ત થાય છે, એવું અનંત જ્ઞાનીઓએ પિતાના કેવળજ્ઞાનથી અને કેવલ દર્શનથી જોર-જાણ્યું છે.
(एएण मुहुत्तपमाणेण तीस मुहुत्तो अहोरत्तो, पन्नरसअहोरत्तो पक्खो તો પવરવા માસે, ઢ નાના ૩૩) આ પ્રકારના ૩૦ મુહૂર્તાની એક દિવસ રાત્ર થાય છે, ૧૫ દિનરાતનું એક પખવાડીયું થાય છે, બે પખવાડિયાને એક માસ થાય અને બે માસની એક ઋતુ થાય છે. (નિમિ ૨ ૩ ) ત્રણ ઋતુઓનું એક અયન થાય છે, ( ગળાડું વછર) અને બે અયનનું એક વર્ષ થાય છે. પંર કંવરઝરવું કુ) પાંચ વર્ષને એક યુગ થાય છે. (વીd ગુIS વાસણય) વીસ યુનેને એક કે (૧૦૦ વર્ષ) થાય છે. (ા વાસણારું રાસાઁ )દસ સકાઓનો સમૂહ સમૂહ મળીને એક હજાર વર્ષ થાય છે. (સદં ર સંસદન્ના વાસણયર્સ) ૧૦૦ હજાર વર્ષોના સમૂહને એક લાખ વર્ષ કહે છે. ( વાપી વાસણવાસ્ના િસે છે gશને ) ૮૪ લાખ પૂર્વાગનું એક “પૂર્વ” થાય છે. (પાણી પુદગંત સયસંહસ્સા મેં જે કુદરે) ૮૪ લાખ પૂર્વાગનું એક પૂર્વ થાય છે. (ii તહ , હિપ, ચાહે, પ્રદે, મા ગવરે, , દૂps, swé, ૩, ૬ , पउमे, नलिणंगे, नलिणे, अस्थनिऊर गे, अत्यनिउरे, अऊअंगे अऊए, पउअंगे पउएय, नवुअंगे नबुए य, चूलीअंगे चूलिआ य, सिसपहेलि अंगे सीसपहेलिया, एतावतावगणिए - एतावतावगणियरस विसए - तेण पर उवमिए) એ જ પ્રમાણે ત્રુટિટાંગ, ત્રુટિત, અટટાંગ, અટટ, અવવાંગ, અવવ, હલકાંડ, હૃદુ, ઉત્પલાંગ, ઉત્પલ પધ્રાંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અર્થનિપૂરાંગ, અર્થનિપુર, અયુતાંગ અયુત, પ્રયુતાંગ, પ્રયુત, નયુતાંગ, નયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષ પ્રહેલિકાંગ અને શીર્ષ પ્રહલિકા અહીં સુધી ગણિત (ગણી શકાય એવો કાળ) છે. અને ત્યાં સુધીજ ગણિત ને વિષય છે. ત્યાર પછીને કાળ ઔપનિક છે– એટલે કે સંખ્યા દ્વારા નહિં પણ ઉપમા દ્વારા જાણી શકાય એવો કાળ છે.
ટીકાથ– પહેલાના પ્રકરણમાં ધાન્યાદિ બીજેની કાળસ્થિતિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે તે કાળના મુહૂર્ત આદિ વિભાગના સ્વરૂપનું સૂત્રકાર નિરૂપણ કરે છે– આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે“જાના ii અંતે! મુકુતરૂ ચા સારા વિચારણા? હે ભદન્ત! પ્રત્યેક મુહૂર્તના ઉચ્છવાસથી જાણી શકાય એવા કેટલા કાળવિશેષ હોય છે? એટલે કે કેટલા ઉચ્છવાસનું એક મુહૂર્ત થાય છે?
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૬
Page #33
--------------------------------------------------------------------------
________________
સ
ઉત્તરનોયમા ! અવેમાળ સમાળ સમુટ્યસમિસમાનમેળ-મા ‘મહિયા’ ત્તિ વુન્નરૂ” હે ગૌતમ! અસ ંખ્યાત સમયેાના સમૂહેાના ચૈાજનથી જે કાલમાન થાય છે, એટલા કાલમાનને એક “આવલિકા” કહે છે. નું વિના ગાજિયા સામો, સર્વેના બાવહિયા નિમ્નાસો સંખ્યાત અવલિકાએ એક ઉચ્છવાસરૂપ હાય છે, અને સંખ્યાત આવૃલિકાએ એક નિ:શ્વાસરૂપ હાય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે અસંખ્યાત સમયાની એક આવલી (આવલિકા) થાય છે અને સખ્યાત આવલિકાના એક ઉચ્છવાસ તથા એટલી જ આવલિકાના એક નિઃશ્વાસ થાય છે. ૫૬ આલિકાઓનું એક ક્ષુલ્લક ભવ ગ્રહણ થાય છે, અને એક ઉચ્છવાસ નિઃશ્વાસકાળમાં ૧૭ કરતાં પણ સહેજ અધિક ક્ષુલ્લક ભવ ગ્રહણ કાળ થાય છે. (इस्स अणगल्लस्स निरुवकिटुस्स जंतुणो, एगे ऊसास-निसासे एस पाणु ત્તિ વ્રુષ્ણ) આ ગાથા દ્વારા સૂત્રકારે ‘પ્રાણકાળ'નું પ્રમાણ શું છે, એ વાતને સ્પષ્ટ કરી છે—તુષ્ટ, (પ્રસન્ન ચિત્ત) તથા અનવકલ્પ (તરુણુ—વૃદ્ધત્વથી રાહત) અને તંદુરસ્ત વ્યકિતના ઉચ્છવાસ–નિશ્વાસના જે કાળ તેને ‘પ્રાણ' કહે છે. જન્તુ મનુષ્યનાં જે વિશેષણા અહીં આપવામાં આવ્યાં છે તેની સાકતા આ પ્રમાણે સમજવી—વૃદ્ધ આદમી પણ પ્રસન્નચિત્ત સંભવી શકે છે પણ અહીં વૃદ્ધ વ્યક્તિને ગ્રહણ કરવાની નથી એ વાતને બતાવવાને માટે અનવકલ્પ' પદ્મના પ્રયોગ કર્યાં છે. ‘અવકલ્પ' એટલે વૃદ્ધાવસ્થા. તે વૃદ્ધાવસ્થારૂપ અવકલ્પને જે વ્યકિતમાં અભાવ હાય તે વ્યકિતને અનવકલ્પ (તરુણ યુવાન) કહે છે. એવી અનવકલ્પ વ્યકિત તે તરુણુ જ હાય છે, તરુણુ હાવા છતાં પણુ રુગ્ણ (ગી) હાય એવી વ્યક્રિતના ઉચ્છવાસ–નિ:શ્વાસ અહીં ગ્રહણ કરવાના નથી, પરન્તુ ‘નિનિષ્ઠ રોગરહિત અથવા તેા તંદુરસ્ત વ્યકિતના જ ઉચ્છવાસનિઃશ્વાસ અહીં ગ્રહણ કરવાના છે. આ રીતે પ્રસન્નાચત્ત, તરુણુ અને તંદુરસ્ત વ્યકિતના ઉચ્છવાસ-નિ:શ્વાસના કાળને ‘પ્રાણુ' કહે છે. બીજી ગાથાના અર્થ આ પ્રમાણે છે—સત્તાળિ ને ચોરે' સાત અથવા તે। સાત ઉચ્છવાસનિશ્વાસાનું એક ‘સ્તાક’ થાય છે. ‘સુજ્ઞ ચોવાયું સે હવે સાત સ્તાકનું એક લવ થાય છે. એટલે કે એક લવ પ્રમાણ કાળમાં ૪૯ ઉચ્છવાસનિશ્વાસ થાય છે. ‘હવાળ મુત્તરિણ સમુદુત્તે નિયાદિષ્ટ ૭૭ કાળનું એક મુહૂર્ત થાય છે. આ પ્રમાણે બીજી ગાથાના અથ ગાથાને અથ આ પ્રમાણે છે— ૩૭૭૩ ઉચ્છવાસ નિશ્ર્વાસાનું એક મુહૂત થાય છે, એવું અનંત જ્ઞાની સત્તુ કેવળી ભગવાને કહ્યું છે. આ રીતે સાત પ્રાણરૂપે ઉચ્છવાસ-નિશ્વાસનું એક સ્તાક થાય છે, અને એક લવમાં સાત સ્તાક હોય છે. માટે ૪૯ (૭×૭) ઉચ્છવાસનિ:શ્વાસ રૂપ એક લપ્રમાણુ કાળ છે. એક મુર્હુતમાં ૭૭ લવ હેાય છે. તેથી ૭૭ લવાની સાથે ઇસ્ને ગુણાકાર કરવાથી જે ૩૭૭૩ ઉચ્છવાસનિ:શ્વાસની સખ્યા આવે છે, એટલું જ એક મુહૂર્તનું પ્રમાણ સમજવું. ‘ઘુ ળ ક્રુદુત્તરમાળળ તીસ દુત્તા ગોરસી એવા ત્રીસ મુહૂત પ્રમાણુ કાળની એક દિનરાત થાય છે, દુરસગોત્તા પવવા ૧૫ દિવસ રાતનું એક પખવાડિયુ છે, ‘તો પવવા માએ પખવાડિયાના એક માસ થાય છે, તો માતા ઉ” એ માસની એક જાતુ થાય છે, ‘તિષ્ણ જ યુદ્ધ ને ? ત્રણ ઋતુનું એક અયન થાય છે અને दो अपणे संवच्छरे ' એ અયનેાનું એક સંવત્સર (વ) થાય છે. તંત્ર સંસ્કૃત્િતનુને પાંચ વર્ષના એક યુગ થાય છે, વીતજીગાડું ત્રાસસરું વીસ યુગના એક રીકેએટલે કે ૧૦૦ વર્ષ થાય છે, સવાસયર વાઇસૐ' ૧૦ સૈકાઓ (૧૦ સે વ) ૩૦૦૦
પ્રાણ
6
f
શ્રી ભગવતી સૂત્ર : ૫
લવ પ્રમાણ
થાય છે ત્રીજી
૧૭
Page #34
--------------------------------------------------------------------------
________________
વર્ષ પ્રમાણ થાય છે, “સઘં રાજસદm i[ વાસણ સદર ૧૦૦ હજાર વર્ષોના સમૂહને એક લાખ વર્ષ કહે છે. વાલી વારસદાર ૮૪૦૦૦૦૦ (ચાયસિ (લાખ વર્ષનું “ g gવંને? એક પૂર્વાગ' થાય છે. નાનાની પુન્ના સદસરસારું છે git g? ૮૪ લાખ પૂર્વોનું એક “પૂર્વ” થાય છે. “ ચિં” એ જ પ્રમાણે એટલે કે ૮૪ લાખ પૂર્વેનું “ત્રુટિતાંગ થાય છે, તહિv ૮૪ લાખ ત્રુટિતાંગનું એક ત્રુટિત થાય છે. “શવ રાવ ૮૪ લાખ ત્રુટિતનું એક “અટટાંગ થાય છે અને ૮૪ લાખ અટટાંગનું એક “અટટ' થાય છે “ગરજે ચાવે ૮૪ લાખ અટટનું એક “અવવાંગ” થાય છે અને ૮૪ લાખ અવગનું એક એવ' થાય છે. ઘEદૂર ૮૪ લાખ અવવનું એક “હહુકાંગ” થાય છે અને ૮૪ લાખ હૂહૂકાંગનું એક હૂહૂક થાય છે. ઉપરાંત રૂપ ૮૪ લાખ હૂહૂકનું એક ઉત્પલાંગ થાય છે અને ૮૪ લાખ ઉ૫લાંગનું એક “ઉત્પલ' થાય છે. એ જ પ્રમાણે પડ્યાંગ પધા, નલિનાંગ નલિન, અર્થનિપૂરાંગ, અર્થનિપૂર, અયુતાંગ અયુત, પ્રયુતાંગ પ્રયુત, યુતાંગ નયુત, ચૂલિકાંગ થલિકા અને શીર્ષપ્રહેલિકાંગ શીર્ષપ્રહેલિકાના વિષયમા પણ સમજવું. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રત્યેક પૂર્વકાળ કરતાં ઉત્તરકાળ ૮૪ લાખ ગણે સમજે. જેમકે “૮૪ લાખ ઉત્પલનું એક ‘પવાંગ” થાય છે અને ૮૪ લાખ પડ્યાંગનું એક પા થાય છેઈત્યાદિ.
“તવનિ આવલિકાથી લઇને શીર્ષપ્રહેલિકા પર્યાના જ કાળની ગણતરી કરી શકાય છે. “પાવાવળિયા શિક્ષણ સેવા વં કરમિg તથા શીર્ષપ્રહેલિકા પર્યન્તનું જે કાળપ્રમાણ છે, એ જ ગણિતરૂપ પ્રમાણને વિષય છે. એટલે કે શીર્ષપ્રહેલિકા પર્યાના કાળની જ ગણતરી કરી શકાય છે “શીર્ષપ્રહેલિકા” પર્યન્તના કાળની જ ગણતરી કરી શકાય છે, ત્યાર પછીના કાળને તે ઉપમા દ્વારા જ સમજી શકાય તે, તેથી
શીષપ્રહેલિકા” પછીના પલ્યોપમ આદિ કાળને પમિક કાળ કહે છે, કારણ કે અતિશય જ્ઞાન સંપન્ન જે આત્માઓ હોય છે, તેમના દ્વારા જ તે કાળપ્રમાણને ગ્રહણ કરી શકાય છે, તે સિવાયના છદ્મસ્થ જીવો દ્વારા તે કાળ પ્રમાણને ગ્રહણ કરી શકાતું નથી. તે છઘસ્થ છો તે કાળપ્રમાણને કઈ ઉપમાની મદદથી જ સમજી શકે છે, એ સૂ. ૨
ઉપમેય કાલકે સ્વરૂપના નિરૂપણ
ઉપમયકાળ-પર્યાપમની-સાગરોપમ વકતવ્યતા– “જે જિં તું નિg” ઇત્યાદિ
સુત્રાથ–( જિં દરમિg ?) હે ભદન્ત ! તે ઔપમિક કાળનું કેવું છે? (ઉમા જ નgor) હે ગીતમ! પમિક કાળના બે પ્રકાર કહ્યા છે. (iii) તે બે પ્રકાર આ પ્રમાણે છે-(પઝિવ ઇ, સામે ) (૧) પાપમ અને (૨) સાગરોપમ. (સે દ્ધિ તં વઢિી , િત સાગર ?) હે ભદત ! પપમ કાળ એટલે શુ? સાગરેપમ કાળ એટલે શું? (ારા
શ્રી ભગવતી સૂત્ર : ૫
Page #35
--------------------------------------------------------------------------
________________
सुतिक्खेण, विछेत्तुं भेत्तुं च जं किर न सक्का, तं परमाणु सिद्धा वयंति આડું પમાળા”) સૂતીક્ષણ થ વડે પણ જેનું છેદન ભેદન થઈ શકતું નથી એવા તે પરમાણુને જ્ઞાનસિદ્ધ ભગવાને એટલે કે કેવળજ્ઞાનીએ સમસ્ત પ્રમાણેનું આદિભૂત પ્રમાણુ કહ્યું છે. (મળતાળ પરમાણુ તેમજાળ સમુચ મિસભાગમાં સા જુના ओसहसहिया वा, सह सण्डियाइ वा, उड्ढरेणूइ वा, तसरेणूई वा, रहरेणुह મા, મારુફ વા, જિમવા વા,સૂયા વા, નવમો વા, ચંપુછે ) અનંત પરમાણુ પુદગલાના સમૂહ રૂપ સમુદાયના સયાગથી એક ઉત્ક્ષ્ક્ષ્ણ લક્ષિણકા, લક્ષણ ક્ષણૂિકા, ઉલ્હરણ, ત્રસરેણુ, રથરેજી, ખાલાગ્ર, લિક્ષા, (લીખ), ચૂકા, (જૂ), ચવસધ્ધ અને અંશુલ થાય છે. (અટ્ટ પસન્દૂ સયિાળો માળા साहसण्डिया, अनुसण्हसहियाओ सा एगा उड़ढरेणु, अटू उड्ढरेणओ सा एगा तसरेणू, अट्ठ तसरेणूओ सा एगा रहरेणू, अटु रहरेणुओ से एगे લેવલ સત્તમકુવાળું મનુસ્માળું વાળે, વં દિવાસ-મળ, ફ્રેમવય, एरणवयाणं पुव्वविदेहाणं मणुस्साणं अट्ठबालग्गा सा एगा लिक्खा) આઠે લક્ષણુ લક્ષણકાની એક લક્ષણુ સૃષ્ણુિકા થાય છે, આઠ લક્ષણુ લક્ષણિકાની એક ઉર્ધ્વરેજી થાય છે, આઠ વરણુઓની એક ત્રસરેણુ થાય છે, આઠ ત્રસરેણુઓની એક થરણુ થાય છે અને આઠ રથણુઆને દેવકુરુ, ઉત્તરકુના મનુષ્યાના એક માલામ થાય છે. એ જ પ્રમાણે દેવકુરુ તથા ઉત્તરકુરુના મનુષ્યેાના આઠ ખાલાગ્રો મળીને હરિવ` અને રમ્યક ક્ષેત્રના મનુષ્યના એક ખાલાગ્ર થાય છે. હરિવ અને રમ્યક ક્ષેત્રોના મનુષ્યેાના આઠ ખાલાગ્રા મળીને હૈમવત અને ઐરવતના મનુષ્યને એક આલાગ્ર થાય છે. હૈમવત અને અરવતના મનુષ્યના આઠ ખાલાગ્રો મળીને પૂર્વવિદેના મનુષ્યાના એક માલાગ્ર થાય છે. પૂ વિદેહના માઢ ખાલાગ્રોની તે એક શિક્ષા (લીખ) થાય છે. ( અવ્રુત્તિવાઔ મા ગા जूया, अट्ठ ज्याओ से एगे जबमज्झे, अट्ठ जवमन्झाओ से ओगे अंगुले, एए णं अंगुलपमाणेणं ६ अंगुलाई पाए, बारस अंगुलाई विहत्थी, चउवीस
મંમુછારૂ રચળી, મરચાહીમ અનુહારૂ છુછી) આઠે લિક્ષાઓ (લીખા)ની એક ચૂકા (જૂ) થાય છે, આઠ યૂકાઓનું એક યવમધ્ય પ્રમાણ થાય છે, આઠ યવમધ્ય પ્રમાણનું એક ગુલપ્રમાણ થાય છે, એવા છ અંશુલ પ્રમાણેાનું એક પાદ થાય ખાર અંશુલાની એક વિતસ્તિ થાય છે. ૨૪ અંશુલાની એક રિહ્ન (હાથ) થાય છે. ૪૮ અંશુલાની એક કુક્ષિ થાય છે, (જીન્નઽરૂ અંગુળ સેને ઢેફ ા, धणुइ वा, जुएइ वा, नालियाइ વા, અપવે વા, મુસછે. વા) ૯૬ અંશુલાના એક દંડ, ધનુષ, યુગ, નાલિકા, અક્ષ અથવા મુસલ થાય છે. (Ç Î ધનુમાને પં તો પશુસદ્દસાર પાઉથ) અહીં જે ધનુષ પ્રમાણુ બતાવ્યું છે એવાં બે હજાર ધનુષના એક ગાઉ (કેશ) થાય છે. (જ્ઞરિબાવાર્ નોયળ) ચાર કાશને એક યેાજન થાય છે. (જ્ળ નૌથળમાોળ ને પરણે आयाम जोयणविक्खंभेण जोयणं उड्ढ उच्चत्तेणं, तं तिओणं सविसेसं परिरयेणं )
આ
। યેાજન પ્રમાણની અપેક્ષાએ જે પશ્ય (વા) એક યાજન લાંખા, એક ાજન પહેળા
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૯
Page #36
--------------------------------------------------------------------------
________________
અને એક યોજન ઊંડે હોય, ( if , વૈયાદિ, તેયાર્દિક ૦૩
સત્તરપરા સમ સંનિવિ, મર, વાહi) એવાં પલ્પમાં (કૂવામાં એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ અને અધિક સાત રાત્રી સુધીમાં ઉગેલા, કરોડો બાલાને ખૂબ ઠાંસી ઠાંસીને ઉપર સુધી ભરી દેવા જોઈએ. બાલાગ્રોથી તેને સંનિશ્ચિત કરી દેવું જોઈએતેમાં તલભાર જગ્યા પણ ખાલી ન રહે એવી રીતે કરેડે બાલાોને તેમાં ખૂબ દબાવી દબાવીને તેના મુખ સુધી ખીચખીચ ભરી દેવા જોઈએ. (જે વા નો સો ટકા) તે બાલાને ત્યાં એવાં તે ખીચખીચ ભરવા જોઈએ કે જેથી તેમને અગ્નિ બાળી શકે નહીં, ( ર ) (નો
ગ) વાયુ ઉડાડી શકે નહીં, વળી સડી પણ જઈ શકે નહીં, (જે પરિદ્ધિના નષ્ટ પણ થઈ શકે નહીં, અને (t pas 4 આગા ) તેમાંથી કે પણ પ્રકારની દુર્ગધ આવી શકે નહિ. (તો વાસણ રાહત ને प्रगमेगं बालग्गं अवहाय जावइएणं कालेणं से पल्ले नीरए, निम्मले, નિરિ, નિરજે મારે. વિર માં રે ૪ જિ ) હવે બાલાથી ખીચખીચ ભરેલા તે કૂવામાંથી (પલ્યમાંથી) એક એક બાલાઝને સે સો વર્ષે બહાર કાઢવામાં આવે, અને એવી રીતે તે આખા પલ્યને ખાલી થતાં, રજરહિત થતાં, નિર્મળ થતાં, નિર્લેપ થતાં, અપહત થતાં (સમગ્ર બાલાોના લેપથી રહિત થઈ જતાં) અને વિશુદ્ધ થતાં એટલે કાળ લાગે, એટલા કાળને એક પળેપમ કાળ કહે છે.
હવે સૂત્રકાર સાગરેપમ કાળના સ્વરૂપનું નીચે પ્રમાણે નિરૂપણ કરે છે– ( सि पल्लाणं काडाकोडीणं हवेज्ज दसगुणिया, तं सागरोवमस्स उ, एक्कस्स અરે રિમા) એવાં કેડાછેડી પોપમેને દસ વડે ગુણવાથી જેટલું કાળનું પ્રમાણ આવે છે, તે કાળપ્રમાણને એક સાગરોપમકહે છે, એટલે કે દસ કેડીકેડી પલેપમની બરાબર એક સાગરોપમકાળ થાય છે.
(एए णं सागरोवमपमाणेणं चत्तारि सागरोवमकोडाकोडीओ कालो मुसमा सुसमा, तिरुण सागरोवमकोडाटोडीओ कालो मुसमा, दो सागरोवमकोडाकोडीओ कालो सुसमदुसमा, एगसागरोवमकोडाकोडी बयालीसाए वाससहस्सेहिं अणिया कालेो दुसममुसमा, एक्कवीसं वाससहस्साई कालो દુસમા, પથરીયં વાસસ્સારું જા તુસણમા) આ જે સાગરોપમપ્રમાણ કહ્યું છે, એવા ચાર કોડાકડી સાગરોપમને “સુષમ-સુષમાકાળી હોય છે, ત્રણ કડાકોડી સાગરેપમ પ્રમાણ “સુષમકાળ હોય છે, બે કડાકોડી સાગરોપમ પ્રમાણ “સુષમદુષમાકાળ હોય છે. એક કડા કેડી સાગરોપમ કરતાં ૪૨ બેંતાલીસ હજારવર્ષ ન્યૂન (એાછા) પ્રમાણુવાળે “દુષમસુષમ કાળ હોય છે. ૨૧૦૦૦ વર્ષને દુષમકાળ હોય છે અને ૨૧૦૦૦ વર્ષને જ દુષમદુધમાકાળ” હોય છે. (grFવિ કgofg gવાથી વારસામું જો સુમકુમ ઉસર્પિણી કાળમાં ૨૧ એકવીસ હજાર વર્ષ દુષમદુષમકાળ હોય છે. एकवीसं वाससहस्साई जाच चत्तारि सागरोवमकोडाकाडी कालो સમાસમા) ૨૧૦૦૦ વર્ષથી લઈને (યાવત) ચાર કેડાછેડી સાગરોપમને સુષમ
શ્રી ભગવતી સૂત્ર : ૫
Page #37
--------------------------------------------------------------------------
________________
સામાકાળ હોય છે. (ત સાતમોહાલી જા ગોષિી , सागरोजम कोडाकोडीमो कालो ओसप्पिणी, बीस सागरोवमकोडाकोडीओ પાળિ સMિળ વ) અવસર્પિણી કાળ દસ સાગરેપમ કડાકેડીને હોય છે, અને ઉલ્સપીણી કાળ પણ દશ સાગરેપમ કોડાકડીને હોય છે. આ રીતે ઉત્સપીણી અને અવસપીણું કાળ એકંદરે વીસ કેડા કેડી સાગરોપમ પ્રમાણ હોય છે.
ટીકાથ–પહેલા પ્રકરણમાં ગણનીય કાળનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે સૂત્રકાર પોપમ આદિ ઔપમિક (ઉપમા દ્વારા જેનું સ્વરૂપ જાણી શકાય એવા કાળેનું નિરૂપણ કરવાને માટે પરમાણુ આદિના સ્વરૂપનું પ્રતિપાદન કરે છે–ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે તે જે તે વ્યકિ ) હે ભરત ઓપમિા કાળનું કેવું સ્વરૂપ છે? (જે કાળને ઉપમાથી સમજી શકાય છે, અતિશય જ્ઞાનીજનો સિવાયના જે છસ્થજને છે, તેમનાથી જે કાળના સ્વરૂપને ઉપમા વિના સમજી શકાતું નથી, એવા કુળને ઓપમિક કાળ કહે છે.)
ગૌતમ સ્વામીના પ્રશ્નને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “કવિ વિદે gownતે હે ગીતમ! પમિક કાળના બે પ્રકાર કહ્યા છે, (રંગ) તે પ્રકારે આ પ્રમાણે છે–પરિવને ૨ સાવ ૨ (૧) પપમ કાળ અને (૨) સાગરોપમ કાળ.
હવે ગૌતમ સ્વામી તેમનું સ્વરૂપ જાણવાને માટે આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે– જે હિં હં ક્રિડ્યો છે. હિં હં સોવરે ? હે ભદન્ત! તે પલ્યોપમાળનું સ્વરૂપ કેવું છે? તથા તે સાગરેપમ કાળનું સ્વરૂપ કેવું છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે–ા પ્રતિક વિ છે મે કં શિર ર સવાર ઈત્યાદિ-હે ગૌતમ ! અત્યંત તીક્ષણ ધારવાળા શસ્ત્ર વડે પણ–તલવાર દ્વારા–જેના બે ટુકડા કરી શકાતા નથી, અને જેમાં સેય આદિ દ્વારા છેદ કરી શકાતો નથી, અથવા શત્ર દ્વારા જેનું છેદન ભેદન કરી શકાતું નથી, એવા પદાર્થને પરમાણુ કહે છે, એવું (જ્ઞાનસિદ્ધ) જ્ઞાની કેવલી ભગવાને કહ્યું છે. અહીં સિદ્ધ પદને પ્રયોગ સિદ્ધગતિમાં વિરાજતા સિદ્ધ ભગવાનના અર્થમાં કરાયું નથી, કારણ કે તેઓ ઉપદેશ દઈ શકતા નથી. ઉપદેશ દેવાને માટે તે મુખ જોઈએ. સિદ્ધ ભગવાનને શરીર જ હેતું નથી, તે મુખ તે કયાંથી હોય! અહીં તે કેવળજ્ઞાનીને માટે “સિદ્ધ પદને પ્રયોગ કરાય છે. પરમાણુને સર્વ પ્રમાણમાં આદિભૂત કહેવાનું કારણ એ છે કે–લોકમા ઉતલક્ષણ શ્કણિકા, અંગુલ, વિતસ્તિ–વેંત, હસ્ત, દંડ આદિને પ્રમાણુરૂપે માનવામાં આવેલ છે. આ પ્રમાણે દ્વારા પદાર્થ આદિના પરિમાણ આદિનું જ્ઞાન થાય છે. એ સમસ્ત પ્રમાણેની ઉત્પત્તિનું આદ્ય કારણ આ પરમાણુ જ ગણાય છે, તે કારણે તેને આદિ (સર્વ પ્રથમ) પ્રમાણ કહ્યું છે. જો કે નૈઋયિક પરમાણુનું પણ એ જ લક્ષણ છે, પરંતુ અહીં પ્રમાણને અધિકાર ચાલતું હોવાથી અહીં વ્યવહારિક પરમાણુનું લક્ષણ કહેવામાં આવ્યું છે એમ સમજવું.
પરમાણુ એવું હોય છે કે અત્યંત તીર્ણ શસ, સેય આદિ વડે પણ તેનું
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨ ૧
Page #38
--------------------------------------------------------------------------
________________
ન ભેદન થઈ શકતુ નથી. તે પરમાણુને સમસ્ત પ્રમાણમાં સપ્રથમ પ્રમાણુરૂપ કહ્યું છે.
હવે સૂત્રકાર ઉલક્ઝુલક્ષુિકા આદિના સ્વરૂપનું નિરૂપણ કરે છે અહંતાણ પરમાણુ જોખ્ખાળ સમુલ્યસમિસમાામેળ' અનત વ્યવહારિક પરમાણુ પુદ્ગલેાના સમુદાય ( આદિ પરમાણુઓના સમુદાય ) ના સયાગ રૂપ સમિતિના સમાગમથી– પરિણામવશાત્ એક્રીભવનથી- જે પરિણામમાત્રા મળે છે, સા एगाओ सह સખિયારૂ ના તેનું નામ જ એક ‘ઉતલક્ષ્[ક્ષણકા' છે. અત્યંત લઘુ એવી જે *લક્ષ્ણલક્ષ્યા છે, તેને જ લઙ્ગલક્ષિણુકા કહે છે. આ રીતે ઉત્કૃષ્ટતાવાળો જે લક્ષ્ય લક્ષિકા છે, તેનું નામ જ ઉતલણુિકા છે. ઉત્ ૠક્ષ્લક્ષુિકાથી શરૂ કરીને આંગળ સુધીના પ્રમાણુના જે દસ બે કલા છે, તેનું સ્વરૂપ સમજાવતા સુત્રકાર કહે છે કે- ‘સદ્ઘિા થા, ૩ જી ના, સત્તજી ના, રત્તેજી વા યાત્રાફવા, જિવાડ્ યા, યા વા,નમત્તે વા, મંતુછે. વા આ લક્ઝુલૈંŞિકા રૂપ પ્રમાણું ઉત લક્ઝુલક્ષુિકા કરતાં આઠગણું છે, અને વરણ પ્રમાણુના આઠમાં ભાગ જેટલુ હાય છે, તે કારણે તેને લક્ષ્ણ, લક્ષ્ણિકા કહેલ છે. ‘ઉ રેણુ’ એટલે ઊંચે, નીચે અને તિરછી ગતિ કરનારી રજ. ‘ત્રસરેણુ' એટલે પૂર્વદિશા આદિના પવનથી જે રૈણ (રજ) ત્રસત કરે છે, તે રણને ‘ત્રસરણ’ કહે છે.
‘રથરેણુ' રથ ચાલતા હૈાય ત્યારે જમીનમાંથી ઉખડીને જે રજ ઊડે તેને ચરણ કહે છે. ‘ખાલાગ્ર' કેશ (વાળ)ના અગ્રભાગને ફેશાગ્ર અથવા માલાગ્ર કહે છે. વિક્ષા' જેમાંથી જા ઉત્પન્ન થાય છે એવા જ ંતુને લિક્ષા (લીખ) કહે છે. ‘જુ’ માથાના વાળમાં ઉત્પન્ન થનાર જંતુ, ‘યવમધ્ય' એટલે જવના મધ્ય ભાગ. આંગળ’ માંગળી— અથવા એક ઈંચ જેટલ્લું માપ. આ મધાં પ્રમાણવિશેષા છે. જોકે ઉત્લક્ષ્ય લક્ષ્ણિકાથી લઈને અંશુલ પન્તના ૧૦ પ્રમાણેા એકમેક કરતાં ઉત્તરેત્તર ભાઠ ગણા થતાં જાય છે એ અપેક્ષાએ તે તેમની વચ્ચે પરસ્પરમાં ભેદ જણાય છે, પરન્તુ તે દસે દસ પ્રમાણા પરમાણુની અનંતતાના પરિત્યાગ કરતા નથી, એટલે કે તે દરેકમાં અનત પરમાણુ રહે છે; તેથી તેને ભલે ઉતમ્ભક્ષ્ય લક્ષ્િકા કહેા, કે લક્ષ્લણુિકા કહે, કે ઉ રેણ આદિ કહા, પણ તે એક જ વાત છે, એમ સૂત્રકારે કહ્યું છે.
ઉપર્યુકત ૧૦ પ્રમાણેામાના પ્રત્યેક ઉત્તર પ્રમાણુ, પૂર્વ પ્રમાણ કરતાં દસગણુા પરિમાણવાળા છે, એ વાતનું પ્રતિપાદન કરવા નિમિત્તે સુત્રકાર કહે છે કે ‘અટ્ટ ૩૧, યિામો સાદા સુાિ' ઉલક્ઝુલક્ષુિકા કરતાં આઠગણા પરિમાણુવાળી લક્ષ્ય લક્ષ્ણિકા હૈાય છે. (ઉતલક્ષ્ય લક્ષ્િકાનું સ્વરૂપ આ સત્રમાં જ પહેલા સમજાવવામાં આવ્યું છે.) બઢ સ‚િ સાિળી સા પ્રજ્ઞા સદળુ' આઠ
શ્રી ભગવતી સૂત્ર : ૫
२२
Page #39
--------------------------------------------------------------------------
________________
6
લક્ષ્ણલઙ્ગિકાઓ મળીને એક ઉધ્વરેણુ પ્રમાણુ બને છે. अट्ठ उडूढरेणुओ स ળા તરેજી આઠ ઉર્ધ્વ રેણુએ મળીને એક ત્રસરંજી પ્રમાણુ બને છે. ગટ્ટ તમરેલ આ સા ા દરેજી' આઠ ત્રસરેણુએ મળીને એક રથણુ પ્રમાણ અને છૅ. 'अट्ट तसरेणुओ से एगे देवकुरु - उत्तरकुरुगाणं मणुस्साणंबालग्गे ' આઠે થરેણુએ મળીને, દેવકુરુ અને ઉત્તરકુના મનુષ્યાના એક ખાલચ ભાગ જેટલું પ્રમાણુ અને છે. ‘Ë રિવાસ રમવ-ફ્રેમય પ્રથા' એજ પ્રમાણે દેવકુરુ અને ઉત્તરકુરુના મનુષ્યાના માઠે ખાલાચો મળીને હરિવ` અને રમ્યક ક્ષેત્રના મનુષ્યેાના એક ખાલાગ્ર મને છે, હરિવ અને રમ્યક ક્ષેત્રના મનુષ્યેાના આઠ ખાલાષ્રો મળીને હેમવત અને ઐરાવત ક્ષેત્રના મનુષ્યના એક ખાલાગ્ર બને છે, એજ પ્રમાણે હેમવત અને ઐરાવત ક્ષેત્રના મનુષ્યના આઠ ખાલાત્રોની ખરાખર પૂવિંદેહના મનુષ્યેના એક ખાલાગ્ર થાય છે. પૂરૂં પુત્રવિયેહાળ મજીલ્લાનું ગઢ વાળા મા ગા लिक्खा - પૂવિદેહના મનુષ્યેાના આઠ ખાલગ્રોના પ્રમાણવાળી એક લિક્ષા (લીખ) હાય છે, ' अट लिक्खाओ सा एगा जूया, अट्ठ जूयाओ से एगे जनमज्झे, भट्ट जवमज्झाओ से एगे अंगुले ' આ લીખના જેટલા પ્રમાણવાળી એક જૂ હાય છે, આઠ જૂ જેટલા પ્રમાણવાળા એક જવમધ્યભાગ હાય છે અને આઠ ચવમ જેટલા પ્રણાણુવાળુ એક અંશુલ હાય છે.
6
" બાપુજીવમાળેનાં છે અંનુહાનિ વાવો' આ અંશુલ પ્રમાણને આધારે ગણતરી કરતા ૬ અંશુલાના એક ‘પાદ’ થાય છે. 'बारस अगुसाई विहत्थी' ખાર આંગળની એક વેંત થાય છે. (વેંત એટલે અર્ધા હાથ જેટલું માપ). લીમ અનુહારૂં ચળી' ૨૪ અતુલની ખરાખર એક હાથ થાય છે. ‘અયાહીનું અનુજારૂં
છી' ૪૮ અંશુલની ખરાખર એક કુક્ષી ( બે હાથ જેટલું માપ ) થાય છે. બરફ બંમુનિ સે ગૈ ઢંઢેડ્ વા ૯૬ અંશુલના એક ‘વડ’ થાય છે, અથવા ‘ધપૂર વા,’ ૯૬ અંશુલા (ચાર હાથ)નું એક ધનુષ થાય છે, અથવા ‘જૂના' ૯૬ અંશુલાને જ એક યુગ (ઘૂસરીના જેટલું માપ) અને છે, नालियाई वा ૯૬ ઋશુલાની એક નાલિકા (એક પ્રકારની લાકડી) પણ ખને છે, ત્રવેત્રા, સુણજેક્ ના ૯૬ અગુલાનું એક બક્ષ (ગાડાની ધૂંસરી જેટલું માપ) થાય છે અને ૯૬ અંશુલાનું એક મુશળ (સાંબેલુ) થાય છે.
6
'
*
ધનુષ્પમાળેળ તો ધનુસન્નારૂં ગાળ' એવાં ૨૦૦૦ ધનુષપ્રમાણની ખરાખર એક ગાઉ થાય છે. ચત્તાર ચારૂં નીચળ ચાર ગાઉ ખરાખર એક ચાજન થાય છે. રા નોથામાળેળો છે લોથાં ગાયાધિત્ત્વ મેળ' એ પ્રમાણેની યાજનપ્રમાણની અપેક્ષાએ એક ચેાજન લાખા, એક ચેાજન પહાળા, નીચળ ત હરોળ અને એક યોજનની ઊંડાઇવાળા, તું ત્તિઓમાં સવિસેસ
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૩
Page #40
--------------------------------------------------------------------------
________________
ઘર તથા ત્રણ એજનથી સહેજ અધિક પરિઘીવાળો એક પલ્ય (કુ) હોય. (પરિધિ લગભગ લંબાઈ કરતાં ૩૩ ગણું હોય છે ). “સેvi viાદિર, વેચાણ, तेयाहिय, उक्कोसं सत्तरत्तप्परूढाणं बालग्गकोडीणं संमठे, संनिचिए भरिए' હવે તે પલ્ય (ફવા)ને એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ, પાંચ દિવસ, છ દિવસ અને અધિકમાં અધિક સાત રાત પર્યન્ત ઊગેલા, દેવકરુ અને ઉત્તરકુરુના મનુષ્યના બાલાથી તટપર્યન્ત ભરી દે. બોલાચોને તેમાં એવી રીતે ઠાંસી ઠાસીને ભરવા જોઈએ કે જેથી તે પલયમાં કોઈ પણ જગ્યાએ તલભાર પણ ખાલી રહેવી જોઈએ નહીં.
માથું મુંડાવ્યા પછી જેટલા બાલ એક દિવસમાં ઊગી નીકળે છે એટલા બાલને “એકાહિક બાલકેટિ' કહે છે. એ જ પ્રમાણે દ્વાહિક (બે દિવસના) થી લઈને આઠ દિવસના બાલાોના વિષયમાં સમજવું. તે ઈ વાને ગળીના તે વાપરવા તે પલ્યમાં તે બાલાોને એવાં ખીચખીચ ભરવા જોઈએ કે જેથી તેમાં અગ્નિ પ્રવેશ કરી શકે નહી, અને વાયુ પણ તેમને તે પયમાંથી ઉડાડી શકે નહીં. જે અગ્નિનો તેમાં પ્રવેશ ન થાય તે તે કેશાગ્રોને બળવાને ભય રહેતું નથી, અને વાયુ તેમાં પ્રવેશી ન શકે તો તે બાલાગ્રો ઊડી પણ જતાં નથી. એવું ત્યારે જ બની શકે કે
જ્યારે તે બાલાને તે પલ્યમાં ઠાંસી ઠાંસીને, કઈ વજનદાર વસ્તુ વડે ફૂટી ફૂટીને ભરવામાં આવેલા હોય, અને એ રીતે તે બાલાો એક સઘન (નકકેર) ઢગલારૂપ બની ગયા હોય. “ જેનાર જ્યારે તે બાલાગ્યો ત્યાં એક સઘન ઢગલારૂપ બની ગયા હશે, ત્યારે તેમાં કઈ પણ જગ્યાએ છિદ્રનું તે નામ પણ નહીં હોય. તેથી તેમાં વાયુને પ્રવેશ નહીં થઈ શકવાને કારણે તે બલાગો કથિત પણ નહીં થાયએટલે કે અસારતા પણ પ્રાપ્ત નહીં કરે, “ વિના તેમને સહેજ પણ ભાગ સડશે નહીં, તે કારણે તેમને વિધ્વંસ (નાશ) પણ નહીં થાય.
જો પૂરૂત્તા મારછેદ્મા” અને ન સડી શકવાને કારણે તેમાંથી દુર્ગ ધ નીકળશે નહીં. “તi વાસણ વાસણ પાને વાચા ગાજર નાખi कालेणं से पल्ले खीणे, निरए, निम्मले, निट्ठीइ, निल्लेवे, अवहडे, विमुद्धे મા, સે હૈ જિવને આ પ્રમાણે તે કરડે બાલાગ્રોથી ખીચોખીચ અને ઠાંસઠાસ ભરેલા તે ૫લ્ય (કુવા)માંથી ૧૦૦-૧૦૦ વર્ષે એક, એક બાલા બહાર કાઢ જોઇએ, આ રીતે ૧૦૦-૧૦૦ વર્ષે એક, એક બાલા૨ને બહાર કાઢતાં કાઢતા જેટલા કાળમાં તે પલ્ય તે સમસ્ત બાલાથી રહિત થઈ જાય, ક્ષીણ થઈ જાય-જેમ કેઠીમાંથી અનાજ ખાલી કર્યા પછી કેડી ખાલી થઈ જાય તેમ તે પણ ખાલી થઈ થઈ જાય, “નીરજ થઈ જાય” જેમાંથી ધાન્યની રજ કાઢી લેવામાં આવી હોય એવા કોઠારની જેમ રજ સમાન બાલાોને કાઢી લેવાથી તે પણ રજ રહિત થઈ જાય, નિર્મળ થઈ જાય–જેમ કોઠારને વાળીઝૂડીને સાફ કરવાથી કે ઠાર:નિર્મળ થઈ જાય છે તેમ બાલાગ્રખંડ રૂપ મને બહાર કાઢી લેવાથી તે પલ્ય પણ નિર્મળ થઈ જાય નિષ્ઠિત થઈ જાય –ખાસ પરિશ્રમથી જેમ કે ઠારને સાફ કરવામાં આવે છે તેમ તે પલ્પને પણ બાલાથી રહિત કરવામાં આવે, “નિલેપ કરવામાં આવેપલ્યની બાજુએમાં વળગેલા બાલાને પણ વીણીવીણી બહાર કાઢવામાં આવે, “ગપદત્ત ત્યારે તે પલ્ય સમગ્ર બાલાથી સર્વથા રહિત થઈ જવાને કારણે વિશ' વિશુદ્ધ બની જાય છે. એટલા કાળને પલેપમ કાળ કહે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ૧૦૦-૧૦૦ વર્ષે તે પ૯પમમાંથી એક, એક બાલાઝને બહાર કાઢતાં કાઢતાં જેટલા કાળમાં તે પલ્ય તે બાલાથી સર્વથા રહિત થઈ જાય એટલા કાળને પલેપમ કાળ કહે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૪
Page #41
--------------------------------------------------------------------------
________________
હવે સૂત્રકાર સાગરેપમ કાળના પ્રમાણને આ ગાથા દ્વારા સ્પષ્ટ કરે છે–
પહાઈ ઈત્યાદિ દશ કોડાકડી પપમ પ્રમાણ જે કાળ હોય છે તેને એક સાગપમ કાળ કહે છે. “y i સાવનામાને વત્તર સારવાલી જા રસમસ આ પ્રમાણે સાગરોપમનું જે પ્રમાણુ બતાવ્યું છે એવા ચાર કલાકે સાગરોપમ પ્રમાણને જે કાળ છે તેને “સુષમસુષમા' કહે છે. “ત્તિાિ સાવજ જોગો જ પુસમાં ત્રણ કલાકેડી સાગરોપમ પ્રમાણે જે કાળ છે તેને
સુષમા' કહે છે. “a સાવજ કોલાહી 8 મણમણના બે સાગરોપમાં કેડાકોડી કાળને સુષમદુરુષમાં કહે છે. “ લાવનાલાલ વાલીસા વાસણ ઝળિયા અને કુમારના એક સાગરેપમ કેડાર્કેડી કાળ કરતા ૪૨ હજાર વર્ષ પ્રમાણ ન્યૂન કાળને દુષમસુષમા કહે છે. “gવી વાસાિઉં જાણો તેના દુષમા કાળને ૨૧૦૦૦ વર્ષને કહ્યો છે. “ઇકવીરં વારસહિંસા સનસના દુષમદુરુષમા કાળ પણ ૨૧૦૦૦ વર્ષને કહો છે. “gવી ચારણस्साई जाव चसारि सागरोवमकोडाकोडीओ कालो सुसमससमा' २१००० વર્ષોથી લઈને (યાવત) ૪ કેટકેટી સાગરોપમ પ્રમાણુકાળ સુષમસુષમા કણો છે અહં “પાવર' પદથી “જો તુમ રુક્ષમા, પ્રશ્નો વાસ જાણો #માર एग सागरोषमकोडाकोडी बायालीसाए, वाससहस्सेहिं ऊणिया कालो दुस्सम मुसमा ३, दो सागरोबम कोडाकोडीओ कालो सुसमदुस्समा ४, तिष्णिલાવવા લોકોની વાણી સુણના આ પાઠને સંગ્રહ થયે છે. એટલે કે ૨૧૦૦૦ વર્ષ સુષમદુષમા કાળ, ૨૧૦૦૦ વર્ષનો દુઃષમાકાળ, ૧ કેડી સાગરોપમ કરતાં ૪૨૦૦૦ વર્ષ છે દુષમસુષમા, બે સાગરોવમ ડાકડી કાળ સુષમાષમા અને ત્રણ સાગરોપમ કડાકડીકાળ સુષમાકાળ છે. “ક્ષ સાતમ
વાહીથી વસ્ત્રો સજળ અવસર્પિણી કાળનું કુલ પ્રમાણ ૧૦ કડાકાતે સાગરાપમનું છે. “લ સાવજ લોહાલીગ્રો સીિ જિળી' એજ પ્રમાણે ઉર્પિણી કાળનું પ્રમાણ પણ ૧૦ કેડીકેડી સાગરોપમનું છે. “ર સાગરોવરજોહારીગો ગોgિ for 7 આ રીતે અવસર્પિણી અને ઉત્સર્પિણ કાળનું કુલ પ્રમાણ ૨૦ સાગરોપમ કેડીકેડીનું થાય છે. આ બન્નેના સંજનથી અવસર્પિણીરૂપ ૧ કલ્પકાળ થાય છે. તે કલ્પકાળમાં અવસર્પિણી-ઉત્સર્પિણીના કાળનું સંપજન કરવામાં આવ્યું છે. જે સૂ, ૩ |
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૫
Page #42
--------------------------------------------------------------------------
________________
સુષમસુષમા કાલ કે ભરતક્ષેત્ર કે સ્વરૂપ કા કથન
સુષમસુષમાકાળના ભરતક્ષેત્રની વક્તવ્યતામંવદરીયેળ મંત્તે ' ઇત્યાદિ
વં
ત્રા — મંજૂરીનેળ અંતે! ટીમે નીચે મોક્ષqિળીષ્ટ મુલમકુસમાજ समाए उत्तम पताए भरहस्स वासस्स केरिसए आगारभाव पडोयारे होत्या) ૐ ભ્રદન્ત ! જમૂદ્રીપ નામના દ્વીપમાં, આ ઉત્સર્પિણીકાળના ઉત્તમા પ્રાપ્ત સુષમષમા કાળે ભરતક્ષેત્રના જાકારા તથા લાવાનેા આવિર્ભાવ કેવા હતા ? (શોષના) ૐ ગૌતમ ! (સમષ્ટિને યૂમિમાળેશે) ત્યારે ભૂમિભાગ ઘણેા જ સમતલ હોવાથી રમણીય હતેા. (સે ના નામ! આદિ ઉત્તરધ્રુવત્તતા મેચના બાવ ગામયંતિ સયંતિ) જેવી રીતે તબલાના સુખપુર સમતલ હાય છે, એવા જ સમતલ ભારતવના ભૂમિભાગ હતા. જીવાભિગમ સૂત્રમાં જેવી ઉત્તરકુરુની વકતવ્યતા આપી છે. એવી જ ભારતવષ ની વકતવ્યતા પણ અહીં ગ્રહણ કરવી. “ બેસે છે, શયન કરે છે' ત્યાં સુધી તે વકતવ્યતા ગ્રહણ કરવી. (तीसेणं समाए भारहे वासे तत्थ तत्थ देसे देसे तर्हि तर्हि बहवे उराला कुद्दाला, जान कुल विकुल विसुद्ध रुक्खमूला जाव छव्त्रिहा मणुस्सा अणुसज्जित्था ) તે કાળે ભારતવષ માં તે તે દેશેામાં, તે તે સ્થળેામાં ઘણા જ મેટાં ઉદ્દાલક (એક વૃક્ષનું નામ) (થાવત્) કુશ અને વિકુશથી વિશુદ્ધ વૃક્ષમૂળ હતાં, (ચાવä) છ પ્રકારના મનુષ્ય હતાં (ä T) જેમ કે (વમ્પગંધા, મિયા, ગમના, તેચતી, સદ્દા, સમિષારા, સેૐ મંતે ! એવું મંતે! ત્તિ) (૧) પદ્મના જેવી ગંધવાળા, (૨) કસ્તુરીના જેવી ગંધવાળા, (૩) મમતા ભાવથી રહિત, (૪) તેજસ્વી તથા સુંદર, (P) સહનશીલ અને (૬) ધીરે ધીરે ચાલનારા. ગૌતમ સ્વામી ભગવાનનાં વચનેને પ્રમાણભૂત માનીને કહે છે– ભદન્ત ! આપની થાત સાચી છે. હું બદન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું” તે સ થા સત્ય જ છે.
6
ટીકા”—કાળનું નિરૂપણ ચાલી રહ્યું છે, તે કારણે સુષમસુષમાકાળે ભરતક્ષેગની ધ્રુવી સ્થિતિ હતી, તે આ સૂત્રમાં સૂત્રકારે પ્રકટ કરેલ છે—આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવે પ્રશ્ન પૂછે છે કે વૃધીને ઊંટીને મીસે ગોસિ બીર્જીસમમુનમાર સમાજ્ કત્તમમ્રપત્તા હૈ ભદ્દન્ત ! આજ ખૂદ્દીપ નામના દ્વીપમાં આ વત માન અવસર્પિણીના સુષમસુષમા કાળે (તે સુષમસુષમા કાળ ચાર સાગરોપમ કાડાકીડીના કહ્યો છે, અને તેમાં આયુ, કાય આદિને સૌથી ઉત્કૃષ્ટ કહ્યાં છે) ભરત ક્ષેત્રમાં આકારાના તથા લાવાના આવિર્ભાવ કેવા હતા ? મહાવીર પ્રભુ કહે છેગોવા !” હું ગોતમ ! તે સમયે ભરક્ષેત્રને યદુત્તમ શિન્ને ભૂમિમાશે દોસ્યા' ભૂમિભાગ અત્યન્ત સમતલ હતેા (ખાખડ ખુખડ, ઉંચાનીચે ન હત) અને અતિશય
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨ ૬
Page #43
--------------------------------------------------------------------------
________________
રમણીય હતું, એ જ વાતને સૂત્રકાર આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરે છે- ક નામ મnિgag a’ જે સમતલ અને કમળ તબલાને મુખપુટ હાય છે, એ જ સમતલ અને કેમળ ભરતક્ષેત્રને ભૂમિભાગ હતે. “ સત્તા વરદાળા ગોવા” જીવાભિગમ સૂત્રમાં કુરુક્ષેત્રનું જેવું વર્ણન કર્યું છે, એવું જ કરતક્ષેત્રનું પણ વર્ણન સમજવું.
જીવાભિગમ સૂત્રમાં ઉત્તરકુરુનું આ પ્રમાણે વર્ણન કર્યું છે- “ અgવારે જવા સરત ના શરત વા, ઉત્તર કુરુક્ષેત્રમાં સદા પ્રથમ કાળ (સુષમસુષમા. રહે છે. તેથી ત્યાં ભૂમિભાગ તબલાના મુખ જે સમતલ હોય છે, સરોવરના તળિયા જે સમતલ હોય છે અને હથેલીના જે એક સરખે હેય છે. આ વર્ણન પ્રમાણે ભરતક્ષેત્રને ભૂમિભાગ પણ પ્રથમ કાળ સુષમસુષમાના સમયમાં એ જ રહે છે, ભૂમિભાગમાં રહેલાં તૃણુ અને મણિ પાંચ વર્ણવાળા હોય છે, ગંધ સુધી જ હોય છે. સ્પર્શ કેમળ હોય છે, શબ્દ મધુર હોય છે, વાપિકા આદિ હોય છે, વપિકા આદિમાં અનુગત ઉત્પાત પર્વત આદિ હોય છે, ઉત્પાત પર્વતાહિકમાં આશ્રિત હંસ આદિ હોય છે, લતાગૃહ આદિ હોય છે, શિલાપટ્ટક આદિ હોય છે. તે એ બધી વસ્તુઓ ભારતવર્ષમાં પણ હોય છે એમ સમજવું. આ વર્ણનના અન્તભાગે જીવાભિગમ સત્રમાં આ પ્રકારને સૂત્રપાઠ આપે છે– ‘તત્ય ચંદરે માથા મજુરક્ષા મyક્ષીર સાસતિ, સયંતિ, વિતિ, નિરીયંતિ, સુચતિ' એ વાતને અનુલક્ષીને અહીં પણ “ગાંવ , સયંતિ’ એ પાઠ આપ્યો છે. અહીં જાવા પદથી જે પદને સંગહ થયો છે, તે સમસ્ત પદો ઉપર આપવામાં આવેલાં છે.
'तीसे णं समाए भारहे वासे तत्थ तस्थ देसे देसे, तहिं तहिं बहवे વા વાળ” અવસર્પિણીના પહેલા આરાના સુષમસુષમા કાળે ભારતવર્ષમાં ભારતના પ્રત્યેક દેશમાં પ્રત્યેક ખંડમાં, પ્રત્યેક ખંડાંશમાં અને પ્રત્યેક દેશના પ્રત્યેક વિભાગમાં વિશાળ ઉદ્દાલક આદિ વૃક્ષ હતાં. (પુષ્પવાળાં એક પ્રકારનાં વૃક્ષને ઉદાલક કહે છે) વાત * વિદત્તવમૂઢ વૃક્ષના મૂળને ભાગ કુશ (દ), વિશ્કશ (બહુવજ) આદિ તૃણવિશેષથી રહિત હતો. અહીં “જાવત’પદથી જ નાણાં જમા ઈત્યાદિ પાઠને સંગ્રહ થયે છે.
“ના ના નરસા મgMwા (વાવ) છ પ્રકારના મનુષ્ય પૂર્વકાળમાંથી બીજા કાળમાં આવેલાં હતાં. અહીં “ચવ પદથી “મ, અંત, વગતો , તથાબતો, સાર તો આ પદને સંગ્રહ થયે છે. તેમને અર્થે
પપાતિક સુરની ટીકામાં આપવામાં આવે છે. તે બધાં પદે ઉદ્દાલક વૃક્ષનાં વિશેષણે છે. હવે છ પ્રકારને મનુષ્ય ગણાવવામાં આવે છે– ( તંગદા) જેમકે પધા , મિરઝા, ગમમાં, તેવતી, સા, સfiનર (૧) પદ્મના જેવી ગંધવાળા, (૨) કસ્તુરીના જેવી ગંધવાળા, (૩) મમતા ભાવથી રહિત, (૪) તેજસ્વી, સુંદર–પરમ પરાક્રમ અને સૌંદર્યશાળી (૫) સહનશીલ અને (૬) સંઘમને અભાવ થઈ જવાને કારણે તથા ઉત્સુકતાથી રહિત થઈ જવાને કારણે ધીમે ધીમે ચાલનારા. કહેવાનું તાત્પર્ય એ છે કે શાન્ત સ્વભાવવાળા હોવાથી તેઓ ગજના જેવી ગતિથી ચાલતા હતા.
શ્રી ભગવતી સૂત્ર : ૫
२७
Page #44
--------------------------------------------------------------------------
________________
- હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુના ઉપર્યુક્ત સમસ્ત કથનને સ્વીકાર કરતાં કહે છે. મને ! એવું મને ! 7િ “હે ભદન્ત! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સત્ય છે. હે દેવાનુપ્રિય! આપની વાત સર્વથા સત્ય છે.” , કા
જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતી’ સત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના છ શતકના
સાતમે ઉદ્દેશ સમાપ્ત છે ૬-૭ છે
આઠ દશક કે વિષયોં કા સંક્ષેપસે કથન
આઠમે ઉદેશક પ્રારંભ
શતક ૬ ઉદેશક ૮ આઠમા ઉશકના વિષયનું સંક્ષિપ્ત વર્ણન–
પ્રશ્ન-પૃથ્વીઓ કેટલી છે?” ઉત્તર-આઠ છે.” પ્રશ્ન-રત્નપ્રભા પૃથ્વીમાં શું ગામ આદિ છે?? ઉત્તર-નથી'. પ્રશ્ન- ત્યાં મેઘ અને મેઘગર્જન છે ખરૂ ?” ઉત્તર-હા, છે. પ્રશ્ન-તે મેઘગર્જન દેવ કરે છે? કે અસુર કરે છે? કે નાગકુમાર કરે છે? ઉત્તર-દેવ પણ કરે છે, અસુર પણ કરે છે અને નાગકુમાર પણ કરે છે. પ્રશ્ન-“શું ત્યાં બાદર અગ્નિકાય છે?” ઉત્તર–વિગ્રહગતિસમાપન્નક જીવો સિવાયના અન્ય બાદર અગ્નિકાય ત્યાં નથી.” પ્રમત્યાં શું ચન્દ્ર સૂર્ય છે? તે બન્નેનો શું ત્યાં પ્રભાવ છે? ઉત્તર–ત્યાં એ કંઈ પણ નથી.
અન્ય સાતે પૃથ્વીના વિષે પણ એજ પ્રકારના પ્રશ્નોત્તરે સમજવા. પણ તેમાં આટલે જ તફાવત સમજ–ત્રીજી પૃથ્વી માં મેઘનું સંસ્વેદન આદિ નાગકુમાર કરતા નથી, ચોથીથી આઠમી સુધીની પૃથ્વીઓમાં સંસ્વેદન આદિ દેવ જ કરે છે.
એ જ પ્રમાણે પ્રશ્નોત્તરે સૌધર્મ આદિ દેવલેકેને વિષે પણ સમજવા. અહીં એટલી જ વિષેશતા છે કે મેઘેનું સંવેદન આદિ નાગકુમાર કરતા નથી. સનસ્કુમાર આદિ દેવલેકમાં તે સંદન આદિ કેવળ દેવ જ કરે છે. સંગ્રહ ગાથાના વિસ્તારનું કથન-આયુષ્યબંધ કેટલા પ્રકારના હોય છે? “છ પ્રકારના હોય.' એ પ્રકારનાં નામનું કથન. એ જ પ્રમાણે વૈમાનિક પર્યતનું પ્રતિપાદન. જીના બધવિષયક પ્રશ્નોત્તરે, લવણસમુદ્ર વિષે વિચાર, જીવાભિગમ સૂત્રને અતિદેશરૂપે ઉપન્યાસ, અસંખ્યાત દ્વીપ સમુદ્ર, તેમના નામ, જેટલાં શુભ નામ છે એટલો જ છે.
શ્રી ભગવતી સૂત્ર : ૫
Page #45
--------------------------------------------------------------------------
________________
પૃથ્વી સ્વરૂપ કાકથન
પૃથ્વી વકતવ્યતા– સફળ મં! ઈત્યાદિ
સૂત્રાર્થ-(રૂ મંતે! જુવો ઘomત્તાગો?) હે ભદન્ત ! પૃથ્વીએ કેટલી કહે છે ? (જોજના !) હે ગૌતમ! (સદુ પુવીરો વત્તાગો) પૃથ્વીઓ આઠ કહી છે. (iii) તેમનાં નામ આ પ્રમાણે છે-(vમા ના રુપીન્મા) રત્નપ્રભાથી લઈને ઈષ-પ્રાગભારા પર્યન્તની આઠ પૃથ્વીઓ સમજવી, (સ્થિvi અરે ! મને થાળમાણ કુદવા દે દારૂ વ, દેવળ વા?) હે ભદન્ત! નીચે રહેલી આ રત્નપ્રભા પૃથ્વીમાં ઘર અથવા ગૃહાપણ (હા) છે ખરા ? (કોચમા !) હે ગૌતમ! ( રૂપ સમ) આ અર્થ સમર્થ નથી. એટલે કે ત્યાં ગૃહ આદિ નથી. ગથિi મતે ! રમીએ રથનqમાણ ઘ જામા વા, ભાવ નિસારૂ વા) હે ભદન્ત ! આ રત્નપ્રભા પૃથ્વીમાં ગામથી લઇને સન્નિવેશ પર્યન્તનાં સ્થાને છે ખરાં? ( રૂપદે સમ) હે ગૌતમ ! ત્યાં ગ્રામાદિ કંઈ પણ નથી. (अस्थि णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए अहे उराला बलाहया संसेयंति સંછતિ, વારં વાણંતિ?) હે ભદન્ત! આ રત્નપ્રભા પૃથ્વીમાં શું ઉદાર (વિશાળ) મેઘ સંદન પામે છે? સંમૂચ્છિત (એકત્રિત) થાય છે? વૃષ્ટિ વરસાવે છે? (હંતા, ચિ) હા, એવું થાય છે. હે ભદન્ત! તે સંવેદન આદિ કેણ કરે છે?— શું દેવું કરે છે? શું અસુર કરે છે? શું નાગ કરે છે? (સિક્તિ વિ પ તિઉિ પ, વિ પર, નાગો રિ ) હે ગૌતમ! ત્રણે કરે છે- દેવ પણ કરે છે, અસુર પણ કરે છે અને નાગ પણ કરે છે. (ગથિi મંતે ! મને થામાd yદવી મરે વારે થાય?) હે ભદન્ત ! આ રત્નપ્રભા પૃથ્વીમાં શું બાદર સ્વનિત શબ્દ (મેઘગર્જન) થાય છે? (દંતા, રાત્વિ, તિશિ વિ પ ત્તિ ) હા, ગૌતમ! થાય છે, તે મેઘગર્જન ત્રણે દેવ, અસુર અને નાગ) કરે છે. ( अत्थि णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए अहे बायरे अगणिकाए ?) હે ભદન્ત! આ રત્નપ્રભા પૃથ્વીમાં શું બાદર અગ્નિકાય હાય છે? જો મા નો રૂપદે અમદે) ગૌતમ! આ વાત બરાબર નથી. (Tuથ વિનદારુષનાવUrvi) કેવળ વિગ્રહગતિ પ્રાપ્ત જી સિવાયના જીવે ત્યાં હોતા નથી. એટલે કે વિગ્રહગતિ સમાપન્નક જીને જ ત્યાં સદ્દભાવ કહ્યો છે. (ગથિ " મને ! સુરે નામ gઢવી ગ વંતિમ નવ તાર) હે ભદન્ત! આ રત્નપ્રભા પૃથ્વીમાં ચન્દ્રમા, સૂર્ય, નક્ષત્રો, ગ્રહો અને તારાઓ છે ખરાં? | (Tો સુકે સમ) હે ગૌતમ! ત્યાં ચન્દ્ર આદિ તિષિક દેવ નથી. (अत्थिणं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए चंदाभाइ वा सूराभाइ वा ?)
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૯
Page #46
--------------------------------------------------------------------------
________________
હે ભદન્ત ! આ રત્નપ્રભા પૃથ્વીમાં શું ચન્દ્રનીપ્રભા કે સૂર્યાંનીપ્રભા છે ખરી ? (જોરાદે સમદ્રે) હે ગૌતમ! ત્યાં ચન્દ્ર કે સૂર્યંના પ્રકાશ સંભવિત નથી. ( i દ્દોન્નાદ્ વીર્ માળિયાં) આ પ્રમાણેનું કથન ખીજી પૃથ્વીના વિષયમાં પશુ સમજવું. ( एवं तचाए वि भाणियां-णवर देवो वि पकरेइ, असुरो वि पकरेइ, णो બળો) એ જ પ્રમાણેનું કથન ત્રીજી પૃથ્વી વિષે પણ સમજવું. પરન્તુ ત્રીજી પૃથ્વીમાં સસ્વેદન આદિ દેવ પણ કરે છે અને અસુર પણ કરે છે, પરન્તુ નાગ કરતા નથી, એટલી જ વિશેષતા સમજથી. (શ્વત્થે વિવું – તેવો તો રેડ) ચાથી પૃથ્વીમાં પણ એજ પ્રમાણે કથન સમજવું. તેમાં સંવેદન આદિ કેવળ એક દેવ જ કરે છે, એટલી વિશેષતા સમજવી, ( નો અમુત્તે, જો નાનો પ ફ ) અસુર ક્રુરતા નથી અને નાગ પણ કરતા નથી. (ત્ત્વ રેટિટાનુ સન્માય તેવો ધો દરેક એ જ પ્રમાણે ખાકીની સમસ્ત નીચેના પૃથ્વીઓમાં પણ સવેદન આદિ એક દેવ જ કરે છે. (સ્પિન્ મંત્તે ! સોમ્નીસાસાનું ચપ્પાનું મટે એક વા નૈદાળાફ ના ?) હે ભદન્ત ! સૌધમ અને ઇશાન કપની નીચે શુ ગૃહ અથવા ગૃહાપણ (હાટ) છે? (નો ફળદ્રે સમદ્રે) હે ગૌતમ! ત્યાં ગૃહ આદિ કંઇ પણ નથી. (અસ્થિળ મતે ! રાજા વાયા ?) હે ભદન્ત! શું ત્યાં વિશાળ મેઘ છે ખરાં? (કુંતા અસ્થિ) હા, ગૌતમ ? ત્યાં વિશાળ મેઘ હોય છે. (લેવો પરેડ, અસૂરો ત્રિ વરેફ, નો નાનો રેફ) તે મેઘાનું સંસ્વેદન આદિ દેવ પણ કરે છે અને અસુર પણ કરે છે, પરન્તુ નાગકુમાર કરતા નથી. (ત્રં નિય સદ્દે વિ) એજ પ્રમાણે સ્તનિત શબ્દ (મેઘગર્જન) ના વિષયમાં પણ સમજવું. (ષિ મંતે ! વાયરે પુઢવીજાપ, વાયરે અભિજ્જાદુ ?) હે ભદન્ત ! ત્યાં શું ખાદર પૃથ્વીકાય અને આદર અગ્નિકાય છે? (પળો ફાટ્ટે સમદ્રે) હે ભદન્ત! ત્યાં ખાર પૃથ્વીકાય આદિ નથી, (નાથ વિગર સમાવળ) હે ગૌતમ! ત્યાં કેવળ વિગ્રહગતિમાં વર્તમાન જીવાના જ સદ્ભાવ છે, તે સિવાયના ખાદર પૃથ્વીકાય આદિ જીવાને ત્યાં સદ્ભાવ નથી. (અસ્થિળ મતે અંતિમ) હે ભદન્ત! ત્યાં ચન્દ્રમા આદિ છે ખરાં? (ૌ ફળદ્રુ સમદ્રે) તે ગૌતમ! ત્યાં ચન્દ્રમા આદિ જાતિષિકા નથી. ત્યિાં મતે ! ગામડ (1॰ ?) હે ભદન્ત ! ત્યાં ગામથી લઇને સન્નિવેશ આદિ છે ખરાં? (જોઢે સમà) ગૌતમ ! ત્યાં ગામ આદિને સદ્ભાવ નથી. સ્થિળ મંત્તે ! ચંતામાઽ વા૦?) હે ભદન્ત ! શું ત્યાં ચન્દ્ર, સૂર્ય આદિની પ્રજા છે ખરી? ( ળો ફળકે સમઢે) હે ગૌતમ! ત્યાં ચન્દ્રાદિની પ્રભા સંભવી શકતી નથી. (ä સાંમા માદિવેતુાવર લેવો પડ્યો પર) એ જ પ્રમાણે સનકુમાર અને માહેન્દ્ર દેવલેકના વિષયમાં પણ સમજવું. વિશેષતા કેવળ એટલી જ છે કે તેમાં સંસ્વેદન આદિ એક દેવ જ કરે છે. (મૈં વૈમજોદ્ વિ, દ્યું પંમલેન્સ હરિ સનેહિં તેવો વરેફ, पुच्छियन्त्रो य बायरे आउकाए, बायरे अगणिकाए, बोयरे वणस्सइकाए, ગળું સંચેવ) એજ પ્રમાણે બ્રહ્મલેક કપના વિષયમાં પણ સમજવું. એ જ પ્રમાણે બ્રાલેાકથી ઉપરના સમસ્ત કલ્પામાં સવેદન આદિ કેવળ દેવ જ કરે છે એમ સમજવું. તથા સમસ્ત જગ્યાએ માદર અકાય, ખાદર અગ્નિકાય અને માદર વનસ્પતિકાયના સંબંધમાં પ્રશ્ન પૂછવા જોઇએ. માકીનું સમસ્ત કથન પહેલાના કથન
શ્રી ભગવતી સૂત્ર : ૫
૩૦
Page #47
--------------------------------------------------------------------------
________________
પ્રમાણે જ સમજવું. IT ગાથા (સમુન્નાપુ, બળ) ઇત્યાદિ તમસ્કાય અને સૌધ આદિ પાંચ કલ્પામાં અગ્નિકાય અને પૃથ્વીકાયના વિષયમાં પ્રશ્ન કરવા જોઇએ. પૃથ્વી આમાં અગ્નિકાયના વિષયમાં પ્રશ્ન કરવા જોઇએ. પાંચ કા કરતાં ઉંચેના સ્થાનમાં તથા કૃષ્ણરાજિમામાં તેજાય અને વનસ્પતિકાયના વિષે પ્રશ્ન કરવા જોઈએ.
ટીકાથ–પ્રાતમાં ઉદ્દેશકના અન્તિમ સૂત્રમાં ભારત ક્ષેત્રના સ્વરૂપનું નિરૂપણુ કરવામાં આવ્યું. હવે આ આઠમાં ઉદ્દેશકમાં પૃથ્વીના સ્વરૂપનું સૂત્રકાર નિરૂપણુ કરે છે—ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે-વાળ મંતે! જુન્નીથી પત્તા કે ભદત્ત પૃથ્વીએ કેટલી કહી છે? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે પોષમા !” કે ગૌતમ! ‘બટ્ટ પુત્રીઓ ફત્તામાં' પૃથ્વીએ માટે કહી છે. 'તું' તેમનાં નામ આ પ્રમાણે છે' થળપ્પમાં નાવ દેશીપમા (૧) રત્નપ્રભા, (૨) શકરાપ્રભા, (૩) વાલુકાપ્રભા, (૪) ધૂમપ્રભા, (૬) તમઃપ્રભા, અને (૭) તમઃ તમઃ પ્રભા અને (૮) ઇષત્માગ્ભારા.
આ
ગૌતમ સ્વામીના પ્રશ્ન-નિમંતે ! રૂમીને પળમાપ પુરીપ અહે ગેલવા મેદાના વા ?' હે ભદન્ત ! આ રત્નપ્રભા પૃથ્વી નીચે ગૃહ (ઘર) અને ગૃહાપણા (હાટ) છે ખરાં ? ઉત્તર-નોયમાનો ફળકે સમદ્રે ? હે ગૌતમ ! અથ સમ નથી એટલે કે ત્યાં ઘર, હાટ આદિ નથી. ગૌતમ સ્વામીના પ્રશ્ન'अस्थि णं भंते ! ईमीसे रयप्पभार पुढवीए गामाइ वा संनिवेसाइ वा ?' હું બદન્ત ! અધેભાગમાં રહેલી એવી આ રત્નપ્રભા પૃથ્વીમાં શુ ગામથી સન્નિવેશ પન્તના સ્થાને સ ંભવિત છે? મહાવીર પ્રભુના ઉત્તર-શૌચમાળો ફળદ્રે સમદ્રે હું ગૌતમ ત્યાં ગામ આદિ સ્યાના નથી. બાવ મનિયેલા વા'માં જે‘નાર’ પણ આવેલુ છે તેથી નીચેના સ્થાનવિશેષ ગ્રહણ કરવા જોઇએ–ગાળિ કૃત્તિ बा, नगराणि इति वा, खेटानि इति वा, कर्वटानि इति वा, मडंबानि इति वा, द्रोणमुखानि इति वा पट्टनानि इति वा निगमा इति वा आत्रमा इति સાદા કૃત્તિ વા' કહેવાનું તાત્પર્ય એ છે કે ત્યાં ગામ, આકર, નગર, બેટ, કમ ટ, આશ્રમ, સંવાહ, સન્નિવેશ આદિ સ્થાનેા નથી. આ બધાં પદોને અર્થ તમકાય પ્રકરણમાં આપ્યા છે.
ચો
ગૌતમ સ્વામીના પ્રશ્ન−ાસ્થળ મંત્તે ! રૂમીત્તે ચાળમાણ પુદીપ અનેે સમેત્તિ, સંમુદ્ધતિ, વાવાતિ ? કે ભત અધઃસ્થિત
उराला
વાયા આ રત્નપ્રભા પૃથ્વીમ! શુ ઉદાર (વિશાળ) મેઘ સસ્વેદન કરે છે ? સ་મૂ`ન કરે છે? વૃષ્ટિ વરસાવે છે?
ઉત્તર- ‘દંતા, અસ્થિ’હા, ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીમાં વિશાળ મેઘનું સંવેદન આદિ કાય થાય છે, એ સ ંવેદન, સમૂન અને વરૂપ કાતિનિ વિ
શ્રી ભગવતી સૂત્ર : ૫
૩૧
Page #48
--------------------------------------------------------------------------
________________
પતિ-જેવો વિ જ, પુરો વિ ઇફ, નાનો રિ પ ત્રણે કરે, એટલે કે દેવ પણ કરે છે, અસુર પણ કરે છે, અને નાગ પણ કરે છે.
-'अस्थि णं भंते ! इमीसे रयप्पभाए पुढवीए वायरे थणियसद्दे ?' હે ભદત! અધ સ્થિત આ રત્નપ્રભા પૃથ્વીમાં શું બાદર (ધૂળ) સ્વનિત શબ્દ (મેઘગર્જના) થાય છે? ઉત્તર-દંતા, ચયિ, ત્તિfor રિ, પતિ ' હા, ગૌતમ રત્નપ્રભા પૃથ્વીમાં બાદર સ્વનિત શબ્દ (મેઘગર્જના) સંભવી શકે છે, અને તે ત્રણે દેવ, અસુર અને નાગ) કરે છે. પ્રશ્નોમાં “થિ પદ “શું એવું સંભવી શકે છે, એવા સંભવના અર્થમાં વપરાયું છે.
પ્રશ્ન-“અસ્થિ it માંરે ! મીરા રાજપૂમાણ વદે વાયરે અખિજાઈ? હે ભદન્ત! અધ:સ્થિત આ રત્નપ્રભા પૃથ્વીમાં શું ખાદર અગ્નિકાય સંભવી શકે છે?
ઉત્તર-જોયા!” હે ગૌતમ “જો ફળ સમ તથા બાદર અગ્નિકાય સંભવી શકતા નથી, પાસ્થ વિશદપ સમાન પરંતુ ત્યાં વિગ્રહગતિ સમાપન્નક (વિગ્રહગતિ પ્રાપ્ત) બાદર અગ્નિકાયનો નિષેધ નથી, વિગ્રગતિમાં વર્તમાન એવાં બાદર અગ્નિકાય ત્યાં સંભવિત હોય છે. તેથી સૂત્રકારે અહીં જે બાદર અગ્નિકાયના અસ્તિત્વનો નિષેધ કર્યો છે, તે વિગ્રહગતિ સમાપન્નક બાદર અગ્લિાયને છોડીને જ કર્યો છે એમ સમજવું. શંકા–જેવી રીતે બાદર અગ્નિકાયને સદ્દભાવ મનુષ્ય ક્ષેત્રમાં જ છે, રત્નપ્રભા આદિમાં નથી–તે કારણે તેને રત્નપ્રભા પૃથ્વીમાં નિષેધ કર્યો છે, એ જ પ્રમાણે બાદર પૃથ્વીકાયને પણ ત્યાં નિષેધ કરવો જોઈએ, કારણ કે તેનું પણ ત્યાં અસ્તિત્વ નથી–તે તે પૃથિવ્યાદિ રૂપ પિતાના સ્થાનમાં જ છે. આમ હોવા છતાં અહીં (રત્નપ્રભા પૃથ્વીમાં) તેને નિષેધ કેમ કર્યું નથી ?
સમમાધાનસૂત્રની એવી ફિલી હોતી નથી કે જે જયાં ન હોય તેને ત્યાં નામવાર ઉલ્લેખ કરીને નિષેધ કરવો જોઈએ. જેમ કે રત્નપ્રભા આદિમાં મનુષ્યાદિને પણ સદ્ભાવ નથી છતાં ત્યાં તેમને નિષેધ બતાવવામાં આવ્યું નથી, કારણ કે સૂત્રની એ જ ખૂબી હેય છે– ત્યાં જે ન હોય તે દરેક પદાર્થનો ઉલેખ થતું નથી. રત્નપ્રભામાં પૃથ્વીકાય નથી, એમ સમજીને જ અહીં તેને નિષેધ પ્રકટ કર્યો નથી. તે તેમાં શંકા કરવા જેવું શું છે ? તથા બાદર અપકાય, વાયુકાય અને વનસ્પતિકાયને ઘને દધિ આદિ વાતવલમાં સદ્દભાવ હોય છે, તેથી રત્નપ્રભા પૃથ્વીમાં તેમનો નિષેધ કર્યો નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે ત્યાં તેમને સદ્દભાવ છે એ વાત આપ મેળે જ સમજાય એવી છે.
- હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે અસ્થિ મને ! મીને થાણમાણ મા વંતિમ =ાર તારના? હે ભદન્ત! અધઃસ્થિત રત્નપ્રભા પૃથ્વીમાં શું ચન્દ્રમા, સૂર્ય, ગ્રહગણું, નક્ષત્ર અને તારા સંભવી શકે છે?
શ્રી ભગવતી સૂત્ર : ૫
૩૨
Page #49
--------------------------------------------------------------------------
________________
(અહીં સૂત્રમાં જે “પદને પ્રયોગ થયો છે તેનું કારણ એ છે કે રત્નપ્રભા પૃથ્વી અલેકની નીચે છે.)
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-“જો હમ હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીમાં ચન્દ્રાદિને સાવ નથી.
ગૌતમ સ્વામીને પ્રશ્ન- “ગથિvi મં! રમી ચાણમાંg game ચંતામા વા, સમાઇ વા? હે ભદન્ત ! આ રત્નપ્રભા પૃથ્વીમાં ચન્દ્ર અને સૂર્યને પ્રકાશને શું સદ્ભાવ છે? ઉત્તર-બજ દે રે હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીમાં ચન્દ્રને પ્રકાશ પણ સંભવિત નથી અને સૂર્યનો પ્રકાશ પણ સંભવિત નથી. “ તાજ જીત્ત માનિયન રત્નપ્રભા પૃથ્વીના વિષયમાં આ સૂત્રમાં જેવી પ્રરૂપણ કરવામાં આવી છે, એવી જ પ્રરૂપણું શર્કરા પૃથ્વી નામની બીજી પૃથ્વીના વિષયમાં પણ સમજવી. “ તવાફ વિ માળિયત્ર એજ પ્રમાણે ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીની પણ પ્રરૂપણું સમજવી. પણ પહેલી અને બીજી પૃથ્વીની પ્રરૂપણાની અપેક્ષાએ “=ાં ત્રીજી પૃથ્વીમાં આ પ્રમાણે વિશેષતા છે- “દેવો વિ પાર, ગણો નિ જરદ, જાન પહેલી બન્ને પૃથ્વીઓમાં મેનું સંસ્વેદન આદિ ત્રણ કરે છે, એટલે કે દેવે પણ કરે છે, અસુર પણ કરે છે અને નાગ પણ કરે છે, પરંતુ ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીમાં તે કાર્ય દેવ પણ કરે છે. અસુર પણ કરે છે, પણ નાગકુમાર કરતા નથી. આ કથનથી એવું અનુમાન કરી શકાય છે કે ત્રીજી પૃથ્વીમાં નાગકુમારનું ગમન સંભવિત નથી, “વફOી જિ gવ ચેથી પંક પ્રભા પૃથ્વીની પ્રરૂપણ પણ રત્નપ્રભા પૃથ્વીની પ્રરૂપણા જેવી જ સમજવી, પરંતુ પંકપ્રભાની વકતવ્યતામાં “gia નીચે પ્રમાણે વિશેષતા છે
vો પ, ળ મજુરો જો નો જ પંકમભા પૃથ્વીમાં મેનું સંવેદન આદિ કાર્ય કેવળ એક દેવ જ કરે છે, તે કાર્ય અસેર પણ કરતા નથી અને નાગકુમાર પણ કરતા નથી આ કથનથી એ જાણી શકાય છે કે અસુરકુમાર અને નાગકુમારનું ગમન થી આદિ પૃથ્વીમાં સંભવિત નથી. અવંચિટ્ટી, સવા તે ga ઘ એ જ વાતને અનુલક્ષીને સૂત્રકારે કહ્યું છે કે અધસ્તન ત્રણ પૃથ્વીએમાં (ધૂમપ્રભા, તમ પ્રભા અને તમતમ.પ્રભામાં) મેઘનું સંસ્વેદન આદિ કાર્ય કેવળ દેવ જ કરે છે, અસુરકુમાર અને નાગકુમાર કરતા નથી. હવે ગૌતમ સ્વામી દેવલોકેના વિષયમાં એવા જ પ્રશ્ન પૂછે છે– મ િ મં! સોદમી-સાણા કપાઈ હાર વા, માવા વા?? હે ભદન્ત! સૌધર્મ અને ઇશાન કોની વચ્ચે શું ગૃહ, ગૃહાપણ (હાટો) છે? “જો ! શો રૂપદે સાથે હે ગૌતમ! તે કપમાં ગૃહ, અને ગૃહા પણ સંભવી શકતાં નથી.
પ્રશ્ન-“સ્થi મં?! ઉપાછા વાદ? હે ભદન્ત ! શું સૌધર્મ અને ઈશાન કલ્પમાં વિશાળ મેદ્યનું સંવેદન, સમૂન અને સંવર્ષણ સંભવિત છે ખરું?
ઉત્તર–“દંતા, ગથિ હા, ગૌતમ! ત્યાં મેનુ સંદન આદિ થાય છે. તે સંવેદન આદિ કાર્ય “ો પરેફ, ગyો વિ ઘાફ, પર દેવ કરે છે, અસુરકુમાર પણ કરે છે, પણ નાગકુમાર કરતા નથી. તેનું કારણ એ છે કે સીધર્મ અને ઈશાન ક૫માં ચમરની જેમ અસુર તે જાય છે, પણ નાગકુમાર ત્યાં જઈ શકતા નથી. થાય છે એ જ પ્રમાણે સ્વનિત શબ્દ(મેઘગર્જના) વિષે પણું સમજવું. એટલે કે સૌધર્મ અને ઇશાન ક૫માં સ્વનિત શબ્દ દેવ પણ કરે છે, અસુરકુમાર પણ કરે છે, પરંતુ નાગકુમાર કરતા નથી.
શ્રી ભગવતી સૂત્ર : ૫
૩૩
Page #50
--------------------------------------------------------------------------
________________
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“અસ્થિ રે વારે કુદવીજા, વાયરે ગાળg હે ભદન્ત! સૌધર્મ અને દેવલેકમાં શું બાદર પૃથ્વીકાય અને આદર અગ્નિકાય હોય છે ખરાં?
મહાવીર પ્રભુને ઉત્તર- રે સમદે હે ગૌતમ! સૌધર્મ અને ઇશાન કપમાં બાદર પૃથ્વીકાય અને બાદર અગ્નિકાય નથી, પરંતુ “પugી વિજાઇ સમાવતi' આ જે નિષેધ કરવામાં આવ્યો છે તે વિગ્રહવતિસમાપન્નક બાદર પૃથ્વીકાય અને બાદર અગ્નિકાયને છેડીને જ કરાય છે. કારણ કે તે અને કમ્પમાં વિગ્રહગતિસમાપન્નક બાદર પૃથ્વીકાય અને આદર અગ્નિકાય તે સંભવી શકે છે–તથા સૌધર્મ અને ઈશાનમાં ઉદધિપ્રતિષ્ઠિત હોવાને કારણે બાદર અપૂકાય, અને વનસ્પતિકાયનો નિષેધ કર્યો નથી, અને વાયુકાયનો પણ નિષેધ કર્યો નથી કારણ કે વાયુકાયને તે સર્વત્ર સદૂભાવ હોય છે. બાદર પૃથ્વીકાય અને બાદર અગ્નિકાયને ત્યાં નિષેધ કરવાનું કારણ એ છે કે ત્યાં તેમનું સ્વાસ્થાન-ઉત્પત્તિસ્થાન નથી.
ગૌતમ સ્વામીને પ્રશ્ન ગથિઈ રે ! વદિા હે ભદન્ત! સૌધર્મ અને ઈશાન કલ્પમાં શું ચન્દ્રમા, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર અને તારાને સદ્દભાવ છે ?
ઉત્તર- રૂદ્દે સમ” હે ગૌતમ ! ત્યાં ચન્દ્રમા આદિને સદ્દભાવ નથી.
પ્રશ્ન- “ગથિ જે વા ?? હે ભદન્ત! સૌધર્મ અને ઇશાન કપમાં ગામથી સન્નિવેશ પર્યન્તના સ્થાને સંભવિત છે ખરાં?
ઉત્તર-* કુરે સન હે ગૌતમ! ત્યાં ગામ, નગર, આદિ સંભવી શકતું નથી. “ના પદથી જે પદને સંગ્રહ કરાવે છે તે પદે આ સૂત્રમાં જ આગળ આવી ગયા છે.
પ્રશ્ન- “થિ મંતે ! વાંસામારૂ વા કૃ૨Tમારૂ વા?” હે ભદન્ત ! સૌધર્મ અને ઇશાન કપમાં શું ચન્દ્રમાં અને સૂર્ય પ્રકાશ સંભવી શકે છે?
ઉત્તર-“જો રૂદ્રે સ મ હે ગૌતમ તે બને કલ્પોમાં ચન્દ્રાદિને પ્રકાશ હોતો નથી. વં સાંવનારા સીધમ ઇશાન કલ્પનું જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન સનકુમાર અને મહેન્દ્ર કલ્પના વિષયણ પણ કરવું જોઈએ. “Tag સૌધર્મ અને ઈશાન કલ્પની પ્રરૂપણ કરતાં અનસ્કુમાર અને મહેન્દ્રની પ્રરૂપણામાં આ પ્રમાણે વિશેષતા છે–વો ને ઘરે; સનકુમાર અને મહેન્દ્રકલ્પોમાં મેઘાનું સંવેદન આદિ કાર્ય એકલા દેવે જ કરે છે. અસુરકુમાર કે નાગકુમાર કરતા નથી. “સૌધર્મ અને ઈશાન કલ્પના જેવું જ કથન સનકુમાર અને મહેન્દ્ર કપના વિષયમાં સમજવું”, આ કથનને આધારે એ વાત પણ નક્કી થાય છે કે આ બને દેવકેમાં પણ બાદર અપકાય અને બાદર વનસ્પતિકાયને સદ્ભાવ હોય છે, કારણ કે તે બનને દેવલોકમાં તમસ્કાયના પ્રભાવથી તે બન્નેના ભાવમાં કઈ પણ બાધા (મુશ્કેલી) નથી “ઘ ચમો વિ સનકુમાર અને મહેન્દ્ર કલ્પના જેવી જ ગૃહ આદિકની પ્રરૂપણું બ્રહ્મલેક ક૯૫માં પણ સમજવી. “ માક્સ સર્દિ તેવો ઘરેબ્રહ્મલેક કલ્પને વિષયમાં ગૃહાદિકની જેવી પ્રરૂપણું કરી છે, એવી જ પ્રરૂપણા બ્રહ્મલેકની ઉપરનાં અમ્યુત પર્યન્તના કલ્પના વિષયમાં સમજવી. જેમ સનકુમાર અને મહેન્દ્ર દેવલોકમાં મેઘેનું સંદન આદિ કાર્ય દેવ દ્વારા જ કરાય છે, એવી રીતે અશ્રુત પર્વતના દેવલોકમાં પણ તે કાર્ય દેવ દ્વારા જ કરાય છે એમ સમજવું, અસુરકુમાર અને નાગકુમાર દ્વારા તે કાર્ય થતું નથી. અય્યત દેવકથી ઉપરના સ્થાનમાં તો દેવનું પણ ગમન થતું નથી, તે કારણે અશ્રુત દેવલોકથી ઉપરના સ્થાનમાં દેવકૃત મેના સંવેદન આદિનું કથન કરી શકાતું નથી.
શ્રી ભગવતી સૂત્ર : ૫
૩૪
Page #51
--------------------------------------------------------------------------
________________
'पुच्छियन्त्रो य वायरे आउकाए, बायरे अगणिकाए, बायरे वणस्सइकाए અનંત એ ખાદર અકાય, ખાદર અગ્નિકાય અને બાદર વનસ્પતિકાયના સંબધમાં પ્રશ્ન કરવા જોઇએ, બાકીનું સમસ્ત સ્થન પૂર્વોક્ત રૂપે જ સમજવું. એટલે કે પહેલાં જેને જેને નિષેધ કરાયેા છે, તેને અહીં પણ નિષેધ સમજવા, તથા જે વિશેષતાના અહી' ઉલ્લેખ કરવામાં આવ્યે છે તે સિવાયનું કથન તા પૂર્વકત કથન અનુસાર જ સમજવું. જો કે નવત્રૈવેયકથી લઈને ઋષપ્રાગૢભારા પૃથ્વી પન્તના સ્થાનમાં ગૃહાર્દિકના નિષેધ કરવાને સત્રકારે ઉલ્લેખ કર્યાં નથી, તેા પણ એ બધાંના નવદ્મવેયકાદિમાં નિષેધ જ સમજવા,
નીચેની ગાથા દ્વારા સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે પૃથ્વીકાય આર્દિકાના સદ્ભાવ કયાં કયાં છે-તમુહ્રાક્ષ દ્, ઇત્યાદિ પૂકિત તમસ્કાયના પ્રકરણમાં તથા કપ ચક્રમાં (સૌધર્મ, ઇશાન, સનકુમાર, માહેન્દ્ર અને બ્રહ્મલેક, આ પાંચ (કામાં) પૃથ્વીકાય અને અગ્નિકાયના સંબંધમાં આ પ્રમાણે પ્રશ્નોત્તરે રૂપ આલાપ સમજવા.
“અસ્થિળ મંતે ! વાયરે પુરીાપુ, વાયરે અળિાણું ?''
“નો મૂળટે સમદ્રે’
હે ભદન્ત ! સૌધમ આદિ પાંચ દેવલે કેામાં માદર પૃથ્વીકાય અને અગ્નિકાયના શું સદ્ભાવ હાય છે ખરા ? ઉત્તર-હે ગૌતમ ! એ વાત સંભવિત નથી. [પસ્થવિદસમાન્નĪ' પરન્તુ વિગ્રહગતિસભાપન્નક ખાદર પૃથ્વીકાય અને ભાદર અગ્નિકાયના ત્યાં નિષેધ કહ્યો નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે સૌધર્માદિ પાંચ કપામાં વિગ્રહગતિસમાપન્નક માદર પૃથ્વીકાય અને ખાદર અગ્નિકાયનું અસ્તિત્વ તા સભવી શકે છે, પણ સૌધમ આદિ પાંચ વિમાનામાં ઉત્પન્ન થયા હૈ!ય એવાં ખાદર પૃથ્વી કાય અને ખાદર અગ્નિકાયના ત્યાં સદ્ભાવ નથી. રત્નપ્રભા આદિ સાત નારક પૃથ્વીસૂત્રામાં અગ્નિકાય વિષયક પ્રશ્નોત્તરા થવા જોઇએ. તે પ્રશ્નોત્તરરૂપ આલાપક આ પ્રમાણે સમજવા'अस्थिणं भंते । इमी से रयणप्पभाए पुढवीए अहे वायरे अगणिकाए ?' નોયમા ! જો ફળકે સમો, વિઇફ સમાવન' | સૌધમ આદિ પાંચ કલ્પેની ઉપર જે ખાકીના નવ દેવલેાક છે તેમાં તથા ત્રૈવેયકેામાં અને પાંચ
અનુત્તર વિમાનામાં તથા કૃષ્ણરાજિએ બાળ તે વળH' અાય, તેજસ્કાય અને વનસ્પતિકાયના વિષે પ્રશ્નોત્તર રૂપ આલાપક આ પ્રમાણે સમજવા-‘સ્થળ મંતે ! વાયરે આારાષ્ટ્ર, વાયરે તેવાપુ, વાયરે વરસાદુ ?? હે ભદન્ત ! લાન્તક આદિ દેવલેાકેામાં ખાદર અકાય, ભાદર તેજસ્કાય અને ખાર વનસ્પતિકાયના સદ્ભાવ છે. ખરે ? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે એ વાત સંભવિત નથી. લાન્તક આદિ કલ્પમાં વિગ્રહગતિસમાપન્નક ખાદર અપ્કાય આદિને સદ્ભાવ છે, પણ તે દેવલેાકમાં ઉત્પન્ન થયેલા બાદર અકાય દિને ત્યાં સદ્ભાવ નથી, કારણ કે ત્યાં તેનું સ્વસ્થાન (ઉત્પત્તિ સ્થાન) નથી. આ પ્રકારના તે ગાથાના અથ થાય છે. ! સુ॰ રા
શ્રી ભગવતી સૂત્ર : ૫
૩૫
Page #52
--------------------------------------------------------------------------
________________
આયુષ્ય બન્ધ કે વરૂપ કા કથન
આયુષ્યબંધની વતવ્યતા— ‘વિદે” અંતે !’ ઇત્યાદ્રિ
સૂત્રાર્થ (વિદ્ળ અંતે ! ગાચવંધત્તે ?) હે ભદન્ત! આયુના ખંધના કેટલા પ્રકાર કહ્યા છે ? (તાfયમ !) હે ગૌતમ ! ( ઇથ્વીદે બચવષ વાત્તે) આયુના બંધના છ પ્રકાર કહ્યા છે. (સંજ્ઞા) તે પ્રકારે આ પ્રમાણે છે(નાફનામનિદત્તા=૧, નામનિન્દ્રત્તાકણ, જિનાનિન્ના૩૫, ઓવાદળાનામાંનहत्ताउए, વૃક્ષનાનિદત્તાક૬, અનુમાનનામનિદત્તા૩૬ ) (૧) જાતિનામ નિધત્તાચુ, (૨) ગતિનામ નિધાત્તાયુ, (૩) સ્થિતિનામ નિધત્તાયુ, (૪) અવગાહનાનામ નિધત્તાયુ, (૫) પ્રદેશનામ નિધત્તાયુ અને (૬) અનુભાગનામ નિધત્તાયુ. (લંબો ખાવ તેમળિયાળું) નારકથી લઇને વૈમાનિક પન્તના ૨૪ દડકામાં આયુધ વિષયક આલાપક કહેવા જોઇએ. (નૌવા નમતે! હિંબાના નિદત્તા ?) હે ભદન્ત! જીવે શું જાતિનામ નિધત્તરૂપ છે ? ( નાન अणुभागनाम निहत्ता ) ચાવત્ શું અનુભાગનામ નિધત્તરૂપ છે? (ૌયમા !) હે ગૌતમ! (નાનામનિદત્તા વિભાવ અનુમાન નિજ્ઞા) જીવા જાતિનામનિધત્તરૂપ પણ છે યાવત અનુભાગનામ નિધત્તરૂપ પણ છે. (ટૂંકમો નાય વેર્માયાળું) આ પ્રમાણે વૈમાનિકા સુધીના દંડક સમજવા, ( जीवा णं भंते ! जाइनामनिहत्ताउया जाव अणुમનામાંનત્તાજીયા ? ) હે ભદન્ત! જીવે શું જાતિનામ નિધત્તાયુષ્ક છે? यावत् અનુભાગ- નિયત્તાયુષ્ક છે ! (નોયમા !) હે ગૌતમ ! (નાનામ નિતાયા વિ ભાવ અનુમાનામ નિદત્તાયા ) જીવા જાતિનામ નિધત્તાયુક પણ હોય છે, ચાવત્ અનુભાગનામ નિધત્તાયુક પણ હોય છે? (ટૂંકો ના વેમાળિયાથું ) વૈમાનિકા પન્તના દંડકને અનુલક્ષીને આ આલાપક કહેવા જોઇએ. (નીવાળું મંત્તે ! ચિં નાનામ નિત્તા 2, નાનામ નિદત્તાઙયા ૨, નીવાળું મંત્તે ! किं जाइनाम निहत्ता ३, जाइनाम निउत्ताच्या ४, जाइगोय निहत्ता ५, जाइ गोय उत्ताउया ६, जाइगोयनिउत्ता ७, जाइगोयनिउत्ताउया ८, जाइणाम
શ્રી ભગવતી સૂત્ર : ૫
૩૬
Page #53
--------------------------------------------------------------------------
________________
गोयनिहत्ता ९, जाइणाम गोयनिहत्ताउत्ता १०, जाइनामगोयनिउत्ता ११, जीवाणं भंते ! किं १२ जाइनाम गोयनिउत्ताउया जाव अणुभागनाम गोयનિકાયા ?)
હે ભદન્ત! છે શું (૧) જાતિનામ નિધત્તરૂપ છે? (૨) જાતિનામ નિધત્તાયુષ્ક છે? (૩) જાતિનામ નિકત છે? (૪) જાતિનામ નિધત્તાયુષ્ક છે? (૫) જાતિ ગોત્ર નિધત્તરૂપ છે? (૬) જાતિ શેત્ર નિધત્તાયુષ્ક છે? (૭) જાતિ શેત્ર નિધત્ત છે? (૮) જાતિગેત્ર નિલકત્તાયુષ્ક છે? (૯) જાતિ નામ ગોત્ર નિધત્ત છે? જાતિ નામ ગેત્ર નિધત્તાયુષ્ક છે? (૧૧) જાતિ નામ ગેત્ર નિયુકત છે? (૧૨) જાતિ નામ ગોત્ર નિયુકતાયુષ્ક છે? “યાવત’ અનુભાગ નામ ગોત્ર નિયુકતાયુષ્ક છે? (ાયના!)
હે ગૌતમ ! (નારૂ નામ નો નિત્તાકથા વિ નાવ સમાજ નામ જોય નિત્તાક વિ હૃાો બાર માલિi ) જી જાતિ નામ ગોત્ર નિયુક્તાયુષ્ક પણ છે (aa) અનુભાગ નામ ગાત્ર નિધત્તાયુક પણ છે. વિમાનિક પર્યન્તાન દંડક કહેવા જોઇએ..
ટીકાથ–પહેલા પ્રકરણમાં બાદર પૃથ્વીકાય આદિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જીવ એ પર્યાયમાં ત્યારે જ ઉત્પન્ન થાય છે, કે જે તેણે તે પ્રકારના આયુબંધ કર્યો હોય છે. તેથી આયુબંધનું નિરૂપણ કરવા નિમિત્તે નીચેના પ્રશ્રનેત્તર આપે છે– ગતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “ વિહેલું મને ! ગાડવંg gum ?” હે ભદન્ત ! આયુબંધના કેટલા પ્રકાર છે? ઉત્તર
જોયા! ?હે ગૌતમ ! “દિન મારો ggn » આયુબંધના ૬ પ્રકાર છે. (સંદt) તે ૬ પ્રકાર આ પ્રમાણે છે – “નારૂનાગ નિદાઉg" (૧) જાતિ નામ નિધત્તાયુ એકેન્દ્રિય, દ્વીન્દ્રિય આદિ પાંચ જાતિ હોય છે, એવું જે નામ છે તેને જાતિનામ કહે છે. નામકર્મની ઉત્તર પ્રકૃતિમાંની એક પ્રકૃતિ આ જાતિનામ છે. અથવા-છવની એક પ્રકારની પરિણતિનું નામ પણ જાતિનામ છે, તેની સાથે નિધત્ત-નિક પામેલું–જે આપ્યું છે તેને “ જાતિનામ નિધત્તાયું કહે છે. પ્રતિસમયે અનુભવ કરવાને માટે કમપુદ્રની જે રચના થાય છે તેનું નામ “નિષેક” છે. (૨)
mત્તિનામનિદત્તાણg ગતિનામ નિધત્તાયુ–નારક, તિયચ, મનુષ્ય અને દેવ, એમ ચાર પ્રકારની ગતિ હોય છે, ગતિરૂ૫ જે નામ છે તેને ગતિનામ કહે છે, આ ગતિનામ પણ નામકર્મની ઉત્તર-પ્રકૃતિમાંની એક પ્રકૃતિ છે. અથવા– જીવની પરિણતિ રૂપ તે જાતિનામ છે, તેની સાથે નિષેકને પામેલું નિધત્ત) જે આયુ છે તેને “ગતિનામ નિધત્તાયુ” કહે છે. (૩) “દિનામનિદત્તાક સ્થિતિનામ નિધત્તાયુ-જે કર્મના ઉદયથી જીવને અમુક સમય સુધી અમુક ભવમાં રહેવું પડે છે, અથવા કમને અમુક સમય સુધી જીવની સાથે જ રહેવાનું થાય છે, તેનું નામ આયુ છે. આ સ્થિતિરૂપ જે પરિણામ-ધર્મ વિશેષ છે તેને રિથતિનામ કહે છે. આ સ્થિતિ નામ સહિત નિધત્ત જે આયુર્દાલિક છે, તેને “સ્થિતિનામ નિધરાયુ” કહે છે. અથવા
શ્રી ભગવતી સૂત્ર : ૫
३७
Page #54
--------------------------------------------------------------------------
________________
અહીં બધે સ્થળે “નામ' શબ્દ “કર્મરૂપ” અર્થમાં જ ગ્રહણ થાય છે--આ રીતે સ્થિતિરૂપ જે નામ-કર્મ છે, તેને જ સ્થિતિનામ” કહે છે. આ રિથતિનામની સાથે નિધત્ત એવું જે આયુ છે, તેને “સ્થિતિનામ નિધત્તાયુ” કહે છે. જાતિ, નામ, ગતિનામ, અવગાહના નામ, વગેરે રૂપે તેમને અહીં જે ગ્રહણ કરવામાં આવેલ છે, તે રીતે તે તેમનામાં કેવળ નામ-કર્મની પ્રકૃતિરૂપતાજ કહેવામાં આવી છે તેમ સમજવું. તથા સ્થિતિ, પ્રદેશ અને અનુભાગ નામરૂપે જે આ સ્થિતિ, પ્રદેશ અને અનુભાગને ગ્રહણ કરવામાં આવેલ છે, તેનું કારણ એ છે કે સ્થિતિ આદિ તે જાતિ, ગતિ અને અવગાહના સાથે સંબંધ રાખનાર હોય છે, તેથી તેમનામાં નામ-કમરૂપતા છે. આ કથનનું તાત્પર્ય એ છે કે અહીં જે “નામ” પદને પ્રયોગ પ્રત્યેક જાતિ, ગતિ આદિ પદેની સાથે કરવામાં આવ્યું છે, તે “નામ” પદ કર્મરૂપ અર્થમાં જ વપરાયું છે. જાતિ ગતિ અને અવગાહન, આ પ્રકૃતિને તો સ્વયં નામકર્મની ઉત્તર પ્રકૃતિમાં ગણાવવામાં આવી ચુકેલી જ છે, તેથી તેમનામાં કર્મરૂપતા હવામાં તે કઈ બાધા (મુશ્કેલી–નડતર) રહેતી નથી. કારણ કે નામ કમની ૯૩ ત્રાણુ ઉત્તરપ્રકૃતિમાં આ બધી પ્રવૃત્તિને તે ગણાવવામાં આવેજ છે. હવે સ્થિતિ પ્રદેશ અને અનુભાગમાં કર્મરૂપતા કહેવાનું કારણ એ છે કે તે સ્થિતિ આદિ, તે જાતિ, ગતિ આદિકની સાથે સંબંધ રાખનાર હોય છે, તેથી તેઓમાં પણ કમરૂપતા છે.
આ રીતે “નામ” પદને અહીં સર્વત્ર “કમ” ના અર્થમાં જ ગ્રહણ કરવામાં આવ્યું છે એમ સમજવું. (૪) શૌTTનાનત્તાકg જેમાં તેને અવગાહ(જીવને રહેવાનું ઠેકાણું) હોય તેને “અવગાહના કહે છે. એવી તે અવગાહના ઔદારિક આદિ શરીરરૂપ વડે છે આ અવગાહનું જે “અવગાહના” એવું નામ છે તે “અવગાહના નામ છે. એટલે કે ઔદારિક આદિરૂપ જે શરીર નામ કર્મ છે તે અવગાહના નામ છે. અથવા–અવગાહના રૂપ જે નામ–પરિણામ છે તેને અવગાહના નામ કહે છે. આ અવગાહના નામની સાથે નિષેક પામેલું જે આયુકમે છે તેને “અવગાહના નામ નિધત્તાયુ” કહે છે.
(૫) “નામનિટ્ટા” પ્રદેશના-આયુકર્મને દલિનું જે નામ તે પ્રકારનું જે પરિણામ છે તેને પ્રદેશનામ કહે છે. અથવા–પ્રદેશરૂપ જે નામ-કર્મ વિશેષ છે તેને પ્રદેશનામ કહે છે. તે પ્રદેશનામની સાથે નિધત્ત જે આયુ છે તેને પ્રદેશનામ નિધત્તાયુ કહે છે. (૬) “સમાજનામનિદત્તાક આયુનાં દલિકોને જે વિપાક છે, અને આ વિપાકરૂપ જે પરિણામ છે, તેને “અનુભાગ નામ” કહે છે. અથવા-અનુભાગરૂપે જે નામ-કર્મ છે તેને “અનુભાગ નામ કહે છે. આ અનુભાગ નામની સાથે નિધન (નક પામેલું ) એવું જે આપ્યું છે તેને “અનુભાગનામ નિધત્તાયુ” કહે છે.
શંકા-આયુને જાતિ નામકર્મ દ્વારા શા માટે વિશેષિક કરવામાં આવેલ છે, સમાધાન-આયુકર્મમાં પ્રધાનતા બતાવવાને માટે જ તેને અહીં વિશેષ્ય બનાવવામાં આવ્યું છે, કારણ કે નારક આદિ આયુને ઉદય થાય ત્યારે જ જાત્યાદિ રૂપ નામકર્મને ઉદય થાય છે, કારણ કે આયુને જ નારક આદિ ભવનું ઉપગ્રાહક માનવામાં આવેલ છે. એજવાત સૂત્રકારે આ ગ્રન્થના ચોથા શતકના નવમા ઉદ્દેશકમાં પહેલાં પ્રગટ કરેલી છે
શ્રી ભગવતી સૂત્ર : ૫
Page #55
--------------------------------------------------------------------------
________________
‘નેફળ' અંતે! નેહજી વખંડ, ખો અનેરૂપ નેત્તુ વપ્ન’” ‘નોયમાં ! arre desee उववज्जइ, णो अनेरइए नेरइएस उववज्जइ , જે નારક હાય છે તેજ નૈયિકામાં ઉત્પન્ન થાય છે, અનૈયિક નૈરિયામાં ઉત્પન્ન થતા નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે ગતિ, આયુ અને આનુપૂર્વીના ઉદ્દય એક સાથે થઇ જાય છે. તેથી જ્યારે ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછ્યો કે હે ભદન્ત ! નૈયિક નૈયિકામાં ઉત્પન્ન થાય છે કે અનૈરમિકનેાકેામાં ઉત્પન્ન થાય છે”, ત્યારે મહાવીર પ્રભુએ તમને જવાબ આપ્યા કે “ હે ગૌતમ ! જે જીવે પહેલાં ગૃહીત ભવમાં જ નરકાયુને બંધ કયા હાય છે, એવા તે જીવ તે ગૃહીત ભવમાંજ તે પ્રકારના આયુને ખૂંધ થઈ જવાને કારણે તેના પ્રથમ સમયમાં સ`વેટ્ટુન થતાં જ નારક કહેવાવા માંડે છે. તથા નારકાદિ આયુના સહચારી પંચેન્દ્રિય જાતિ આદિ નામકર્માંના પણ નારક આદિ આયુના પ્રથમ સમયમાંજ ઉદય થઇ જાય છે. તેથી જ એમ માનવામાં આવે છે કે નારક જ નારકામાં ઉત્પન્ન થાય છે.” અહીં આયુબંધમાં જે ષટ્ર વિધતા (છ ભેદ) પ્રકટ કરવામાં આવી છે તે એ વાતને પ્રકટ કરે છે કે આયુ મધથી અભિન્ન છે. તેનું પણ કારણ એ છે કે જે આયુ જીવની સાથે બંધદશાને પ્રાપ્ત થાય છે, એજ યાચુ કહેવાય છે.
‘ટૂંકમો નાય તેમાળિયાળ' 'હે ભદન્ત! નારાના કેટલા પ્રકારના આયુબ ધ કહ્યા છે ?' આ પ્રમાણે નારકથી શરૂ કરીને વૈમાનિક પર્યંતના ૨૪ દડકામાં આયુના ખંધ વિષયક નાત્તર રૂપ આલાપક કહેવા જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે નારકોનું ૧, ભવનપતિઓના ૧૦, પૃથ્વી આદિ સ્થાવરના પ, વિકલેન્દ્રિયના ૩, તિયંય પંચેન્દ્રિયનું ૧, મનુષ્યનું ૧, વાનભ્યન્તરનું ૧, જ્યોતિષિકનું ૧ અને વૈનિકોનું ૧, એમ ૨૪ કડકા છે. તે ૨૪ દડકામાં આયુધ વિષયક પ્રશ્નાત્તરરૂપ આલાપક કહેવા જોઇએ. જેમ કેનેપાળ અંતે ! વિષે આચયંત્રે ત્તે ?” ઇત્યાદિ.
અહીં એક પ્રકારના કના અધિકાર ચાલૂ હાવાથી તે કર્માંથી વિશેષિત (યુકત) એવાં જીવાદિ પદોના ખાર ઈંડાને સૂત્રકાર પ્રગટ કરે છે-નીવાળું મંતે ! જિ નાર નામ નિદત્તા નામ અનુમા નામ નિત્તા ? '' હે ભદન્ત ! શું જીવા એવાં હાય છે કે જેમણે જાતિનામને નિષિક્ત કર્યુ હાય છે અથવા જાતિનામને વિશિષ્ટ બાંધવાળું કર્યું." હેાય છે, (યાવત) અનુભાગ નામ નિધત્ત કયુ હાય છે? આયુના દલિકાના જે વિપાક છે તેનું નામ અનુભાગ છે, આ અનુભાગરૂપ જે જે નામ-પરિણામ છે તેને ' અનુભાગ નામ કહે છે. અથવા અનુભાગ રૂપ જે નામકમ છે તેને ‘અનુભાગ નામ' કહે છે. આ અનુભાગ નામ જેમણે નિધત્ત (નષિક્ત) કરેલ હાય છે, તેમને અનુભાગ નામ વિદ્યત્ત કહે છે. અહીં યાવત્ પથી ગતિનામ નિધત્ત, સ્થિતિ નામ નિધત્ત, અવગાહના નામ નિધત્ત અને પ્રદેશનામ નિધત્ત ” આ પદ્માના સંગ્રહ થયા છે. ગૌતમ સ્વામીના ઉપયુ ક્ત પ્રશ્નના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે— “નાથમાં !” હે ગૌતમ! “ નાનામનિદત્તા વિનાયક અનુમાનનામનિદત્તા વિ” હે ગૌતમ! જીવ જાતિનામ નિધત્ત પણ હાય છે, ગતિનામ નિધત્તા પણ હાય છે, સ્થિતિનામ નિધત્ત પણ હાય છે, અવગાહના નામ નિધત્ત પણ હાય છે, પ્રદેશ નામ નિંધા પણ હાય છે અને અનુભાગ નામ નિત પણ હોય છે.
.
“ ટૂંકમાં નાય તેમળિયાં ; આ છ દડક વૈમાનિક પર્યન્તનાં પદો વિષે સમજવા. અહીં સમુચ્ચય જીવથી લઇને વૈમાનિક સુધીનાં ૨૫ પટ્ટો ગ્રહણ કરાયા છે. એ સૌની વ્યાખ્યા પહેલાં ખતાવ્યા પ્રમાણે જ છે. વિશેષતા આ પ્રમાણે છે. જાત્યાદ્રિ નામેાની જે સ્થિતિ છે, જે પ્રદેશ છે, જે અનુભાગ છે. તે સ્થિત્યાદિ નામ, અવગાહના નામ અને શરીરનામ એવું આ એક વમાનિક પન્તના સમુચ્ચય દંડક એક અને દડક બન્ને
છે,
દંડક છે. અને મળીને ૨૫
૨૪
શ્રી ભગવતી સૂત્ર : ૫
૩૯
Page #56
--------------------------------------------------------------------------
________________
પચ્ચીસ પદે થાય છે. ૨૫ પદોમાં – એટલે કે સમુચ્ચય જીવથી શરુ કરીને વૈમાનિક પર્યન્તના ૨૫ પદમાં પણ એજ પ્રમાણે સમજવું. એ જ પ્રમાણે સમુચ્ચય જીવથી શરૂ કરીને વૈમાનિક પર્યન્તના ૨૫ પદેને અનુલક્ષીને બીજાં પણ પાંચ દંડકને પ્રત્રનેત્તર રૂપે કહેવા જોઈએ.
પહેલાં નિધરા ષક રૂ૫ (જાતિનામ નિધથી લઈને અનુભાગ નામ નિધન પર્યન્તા ૬ પદોની અપેક્ષાએ) પ્રથમ દંડકને પ્રગટ કરીને હવે સૂત્રકાર નિધત્તાયુષ્ક
કરૂપ દ્વિતીય દંડકનું કથન કરે છે-“નીવા . નાનામનિદત્તાણા, ગાવ વધુમામના નિરરાડા?” હે ભદન્ત! શું જીવ જાતિના નિધત્તાયુક હોય છે? (H) અનુભાગ નામનહરાયુષ્ક હોય છે ? એટલે કે જાતિનામની સાથે જે છોના આયુને નિધત્ત – વિશિષ્ટ બંધવાળું કર્યું છે, એવાં તે જીવને “જાતિનામ નિધત્તાયુક કહેવામાં આવેલ છે. તથા અનુભાગ નામની સાથે જે જીવનાં આયુને નિધન કર્યું છે, એવાં જીવને અનુભાગ નામનિધત્તાયુષ્ક કહ્યા છે. અહીં “યાવત’ પદથી “ગતિ, સ્થિતિ, અવગાહના, અને પ્રદેશ” એ નિધત્તાયુકેનાં નામ ગ્રહણ કરવામાં આવ્યાં છે.
ગૌતમ સ્વામીના પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે “જી હે ગૌતમ! “નાનામનિદત્તા૩યા વિ, નાવ જુમાનામનિદત્તાણા વિ જીવ જતિમાન નિધરાયુષ્ક પણ હોય છે, (વાવ) અનુભાગનામ નિહત્તાયુષ્ક પણ હોય છે. અહીં વાત પદથી ગતિનામનિધત્તાયુષ્ક આદિ ચાર પદોને ગ્રહણ કરવામાં આવ્યાં છે. “ અરે ના કાળજાળ આ ૬ સંખ્યાવાળું નિધરાયુષ્કરૂપ દંડક નારથી લઈને વૈમાનિકે પર્યન્તના ૨૪ પદેના વિષયમાં પણ કહેવું જોઈએ. આ રીતે નિધરાનું ૬ પ્રશ્નોત્તરેવાળું પહેલું દંડક અને નિધત્તાયુષ્કનું ૬ પ્રશ્નોત્તરેવાળું બીજું દંડક બને છે. તે બને દંડકના કુલ ૧૨ આલાપક થાય છે, એજ વાત સૂત્રકારે
પડ્યું વાઇસ માળિયના આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે. તેમાંથી પહેલા બે દંડકે તે, સૂત્રકારે પ્રકટ કર્યા જ છે, છતાં પણ ૧૮૦૦ ભંગે (વકલ્પો) ની સંખ્યાને સ્પષ્ટરૂપે સમજાવવાને માટે તેઓ ફરીથી તે બને દંડકે પ્રનેત્તરરૂપે પ્રકટ કરે છે
ગૌતમ સ્વામીને પ્રશ્ન – નવા મંત્તે ! જિં નાનામનિષત્તા ?' હે ભદત ! શું જીવ જાતિનામ નિધરા હોય છે?” આ પહેલો ભંગ છે. વારુ નામ દિશા " હે ભદન્ત ! છવ શું જાતિનામ નિધત્તાયુષ્ક હોય છે?” આ બીજો ભંગ
છે. “બીવાળું ! É બારૂનામ નિત્તા?” “હે ભદન્ત ! શું જીવ જાતિનામ નિધત્ત હાથ છે?” આ ત્રીજો ભંગ છે. “જાતિનામ નિધત્ત” નું તાત્પર્ય - જેમણે જાતિ નામને નિયુક્ત નિતરાષ્ટ્ર સંબદ્ધ કર્યું છે, નિકાચિત કર્યું છે, અથવા વેદનક્રિયામાં નિયુકત કર્યું એવાં ને જાતિનામ નિયુકત કહાં છે.
ચેાથે ભંગ– “જાતિનામ નિત્તા જેમણે જાતિનામની સાથે આયુને નિકાચિત કર્યું છે – એટલે કે ભગવાને જ (વેદન કરીને જો નાશ કરવા ગ્ય કર્યું છે
શ્રી ભગવતી સૂત્ર : ૫
४०
Page #57
--------------------------------------------------------------------------
________________
ભોગવ્યા વિના નાશ ન થઈ શકે એવું કર્યું છે, અથવા વેદનક્રિયામાં તેને સ્થાપિત કરી દીધું છે. – જેનું વહન કરવાનું શરૂ કરી દીધું છે, એવાં છને જાતિનામ નિધત્તાયુષ્ક જીવો કહે છે. આ ચાર ભંગ જાતિનામ સાથે થાય છે. એ જ પ્રમાણે ગતિ, સ્થિતિ, અવગાહના આદિ પાચની સાથે પણ ૪-૪ ભંગ (વિક૬૫) કરી લેવા. તે દરેકના ચાર, ચાર ભંગ થતા રહેવાથી પાંચના મળીને ૨૦ ભંગ થાય છે. તેમાં જાતિનામ સાથેના ચાર ભંગે ઉમેરવાથી ૬ પદના કુલ ૨૪ ભંગ થાય છે. હવે સૂત્રકાર પાંચમે ભંગ પ્રકટ કરે છે“ ના નિદા ? “જાતિ ગોત્ર નિધત્તા” જે છે એ જાતિ અને ગેત્રને નિધા કર્યા હોય છે એવાં જીવોને “જાતિગોત્રનિહર” કહે છે. એકેન્દ્રિય આદિ જાતિને વેગ્ય જે ગોત્ર–ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર છે, તેને જાતિગોત્ર કહે છે. આ જાતિગત્રને જે છએ નિધત્ત - પ્રકૃટ બંધવાળું – કરેલ છે, તે જીવોને જાતિગોત્રનિધત્તા કહે છે. એજ પ્રમાણે અન્ય જાતિનામ આદિ પાંચ પણ સમજવા. “ના નિત્તાવા” આ છઠ્ઠો ભંગ છે. જાતિગોત્રની સાથે જે જીવોએ આયુને નિધ કર્યું છે, તેમને જાતિગોરાનિધત્તાયુષ્ક કહે છે. એ જ પ્રમાણે બીજાં પાંચ વિષે પણ સમજવું. સાતમે ભંગ આ પ્રમાણે છે. “ના નિદત્તા જે છેવોએ જાતિ અને ગોત્ર – નીચગોત્ર અને ઉચત્રને નિતરા સંબંદ્ધ કર્તા છે, નિકાચિત કર્યા છે અથવા વેદનક્રિયામાં સ્થાપિત કર્યા છે, એવાં છને “જાતિગોત્ર નિયુકત” કહે છે. એ જ પ્રમાણે ગતિ આદિ પાંચને વિષયમાં પણ સમજવું. આઠમો ભંગ આ પ્રમાણે છે-“નારનદત્તાવા? “જાતિગેત્ર નિધત્તાયુષ્ક” જે જીવોએ ઉત્તમ જાતિ અથવા અધમ જાતિની સાથે, અથવા ઉગેત્ર કે નીચત્રની સાથે આયુને નિકાચિત કર્યું છે, એવાં જીવેને
જાતિગેત્રનિધકતાયુષ્ક” કહે છે. એ જ પ્રમાણે બાકીનાં પાંચ પદે વિષે પણ સમજવું. નવમ ભંગ આ પ્રમાણે છે. “નારૂનામનો નિત્તા “જાતિનામ ગોત્ર નિધર” જે જીવાએ જાતિ નામ અને ગેત્રને નિધત્ત કરેલ હોય છે, એવાં જીવોને “જાતિનામગોત્રનિઘર” કહે છે. એ જ પ્રમાણે બાકીનાં પાંચ પદો વિશે પણ સમજવું.
- દસમો ભંગ આ પ્રમાણે છે- “ના નામોનિદા ” જે છાએ જાતિ નામ અને ગેત્રની સાથે આયુને નિધત્ત કર્યું છે, એવાં જીવોને “જાતિનામત્રનિત્તાયુષ્ક” કહે છે.
એજ પ્રમાણે ગતિ આદિ પાંચ પદોના વિષયમાં પણ સમજવું. અગિયારને ભંગ આ પ્રમાણે છે- “બારુ નામ જોનારાઓ જે છાએ જાતિનામ અને ગેત્રને નિયુક્ત કર્યા છે- નિકાચિત કર્યા છે, એવા ને ૮ જાતિનામ ગાત્ર નિયુક્ત ” જીવ કહે છે. એ જ પ્રમાણે ગતિ આદિ પાંચ પદેના વિષયમાં પણ સમજવું. આ ૧૧ પ્રશ્ન છે. તે ૧૧ પ્રશ્નના મહાવીર પ્રભુએ સ્વીકારાત્મક (હકારવાચક) ઉત્તર આપ્યાં છે એમ
શ્રી ભગવતી સૂત્ર : ૫
૪૧.
Page #58
--------------------------------------------------------------------------
________________
સમજવું. હવે સૂત્રકાર બારમે જંગ પ્રકટ કરે છે- “વીરા ! જિં નાનામોર નિદત્તાવા? હે ભદત! શું જીવ જાતિનામ ગેત્ર નિદત્તાયુષ્ક હોય છે? જાતિનામ અને ગોત્રની સાથે જે જીએ આયુને નિકાચિત કર્યું હોય છે, એવાં જીવેને “જાતિનામ ગેત્ર નિધત્તાયુષ્ક” કહે છે. એ જ પ્રમાણે ગતિ આદિ અન્ય પાંચ પદોના વિષયમાં પણ સમજવું. ગૌતમ સ્વામીના પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે
જો મા !” હે ગૌતમ ! “નાટ્ટનામોનિયા રિ ગાય જુમાનામવિદાયથા વિ ? જીવ જાતિનામશેત્ર નિદત્તાયુષ્ક પણ હોય છે, અને ગતિ, સ્થિતિ, અવગાહના, પ્રદેશ અને અનુભાગનામગોત્રનિધત્તાયુષ્ક પણ હાથ છે.
સંતો નાર રેમાળા * જે રીતે સમુચ્ચય જીવની અપેક્ષાએ ઉપર્યુંકત ૭ર ભેદાત્મક (ભંગયુકત) દંડકનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે વૈમાનિકે પર્યન્તના કુલ ૨૫ દંડકનું પ્રતિપાદન કરવું જોઈએ. જેવી રીતે છત્ર' પદની સાથે ૭૨ ભ ગ (વિકલપિ) નું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે વિમાનિકે પર્યતના પ્રત્યેક પદની સાથે ૭૨–૭૨ ભંગનું પ્રતિપાદન કરવું જોઈએ. આ રીતે ૭૨ ને ૨૫ વડે ગુણવાથી કુલ ૧૮૦૦ ભંગ થાય છે.
૧૮૦૦ ભગોનું પ્રદર્શન કરનાર કેઠિ(૧) જાતનામ નિધન
(૫) જાતિગત્ર નિધરા (૨) જાતિનામ નિધત્તાયુષ્ક
(૬) જાતિગોત્ર નિત્તાયુષ્ક (૩) જાતિનામ નિયુકત
(૭) જાતિગેત્ર નિયુકત (૪) જાતિનામ નિયુક્તાયુક
(૮) જાતિગત્ર નિયુક્તાયુષ્ક (૯) જાતિનામશેત્ર નિધત્ત
(૧૧) જાતિનામાગેત્ર નિયુક્ત (૧૦) જાતિના માત્ર નિધત્તાયુષ્ક
(૧૨) જાતિનામત્ર નિયુત્તાયુક આ બાર ભેદને જા ત, ગતિ, સ્થિતિ, અવગાહના, પ્રદેશ અને અનુભાગ એ છે પદે વડે ગુણતાં ૭૨ ભંગ થાય છે. સમુચ્ચય જીવથી વૈમાનિક પર્યરતના ૨૫ પદે વડે ૭૨ ને ગુણતાં કુલ ૧૮૦૦ ભંગ થાય છે.
૧૮૦૦ મંગે, બીજી રીતે દર્શાવવા માટે નીચેને કેહે આપ્યો છે(૧) જાતિનામ નિધત્ત
(૬) ગતિનામ નિધરાયુષ્ક (૨) જાતિનામ નિધત્તાયુક
(૭) ગતિનામ નિયુક્ત (૩ જાતિનામ નિયુકત
(૮) ગતિનામ નિયુક્તાયુષ્ક () જાતિનામ નિયુકતાયુષ્ક
૯) સ્થિતિનામ નિધન (૫) ગતિના નિધત્ત
(૧૦) સ્થિતિનામ નિધત્તાયુષ્ક (૧૧) સ્થિતિનામ નિયુકત
(૨૧) અનુભાગનામ નિધત્ત (૧૨) સ્થિતિનામ નિયુકતાયુષ્ક
(૨૨) અનુભાગનામ નિંધરાયુષ્ક (૧૩) અવગાહના નામ નિધન
(૨૩) અનુભાગનામ નિયુકત (૧૪) અવગાહના નામ નિધત્તાયુષ્ય (૨૪) અનુભાગનામિ નિયુકતાયુષ્ક (૧૫) અવગાહના નામ નિયુક્ત
(૨૫) જાતિગોત્ર નિધત્ત (૧૬ અવગાહનામ નિયુક્તાયુષ્ક (૨૬) જાતિગેત્ર નિધત્તાયુષ્ક (૧૭) પ્રદેશનામ નિધન
(૨૭) જાતિગોત્ર નિયુકત (૧૮) પ્રદેશના નિધરાયુષ્ક
(૨૮) જાતિગેત્ર નિયુકતાયુક (૧૯) પ્રદેશનામ નિયુકત
(૨૯) ગતિગાત્ર નિબત્ત (૨૦) પ્રદેશનામ નિયુકતાયુક
(૩૦) ગતિગત્ર નિધતાયુષ્ક
શ્રી ભગવતી સૂત્ર : ૫
૪ ૨
Page #59
--------------------------------------------------------------------------
________________
(૩૧ ગતિગોત્ર નિયુક્ત
(૪૧) પ્રદેશનેત્ર નિધન (૩૨) ગતિશેત્ર નિયુતાયુષ્ક
(૪૨) પ્રદેશનેત્ર નિધત્તાયુષ્ક (૩૩) સ્થિતિગોત્ર નિધત્ત
(૪૩) પ્રદેશનેત્ર નિયુકત (૩) સ્થિતિનેત્ર નિવત્તાયુષ્ક
(૪૪) પ્રદેશનેત્ર નિયુક્તાયુષ્ક (૩૫ સ્થિતિનેત્ર નિયુક્ત
(૪૫) અનુભાગનેત્ર નિધત્ત (૩૬) સ્થિતિંગેત્ર નિયુકતાયુષ્ક
(૪૬) અનુભાગગાત્ર નિધત્તાયુષ્ક (૩૭) અવગાહનાગોત્ર નિધત્ત
(૪૭) અનુભાગનેત્ર નિયુક્ત (૩૮) અવગાહનાગાત્ર નિધત્તાયુષ્ક (૪૮) અનુભાગનેત્ર નિયુકતાયુક ૩૯) અવગાહનાગેત્ર નિયુક્ત
(૪૯) જાતિનામગોત્ર નિધત્ત (૪૦) અવગાહનાગેત્ર નિયુકતાયુષ્ક (૫૦) જાતિનામગોત્ર નિધતાયુષ્ક (૫૧) જાતિનામ ગોત્ર નિયુકત
(૬૧) અવગાહનાનામોગ નિધત્ત (૫૨) જાતિનામ ગોત્ર નિયુકતાયુષ્ક (૬૨) અવગાહનાનામગગ નિધત્તાયુક (૫૩) ગતિનાગોગ નિધન
(૬૩) અવગાહનાનામત્ર નિયુક્ત (૫૪) ગતિનાગોગ નિધત્તાયુષ્ક
(૬૪) અવગાહનાનામગોત્ર નિયુકતાયુક (૫૫) ગતિનામ નિયુકત
(૬૫) પ્રદેશના માત્ર નિધત્ત (૫૬) ગતિનામો નિયુકતાયુષ્ક (૬૬) પ્રદેશના મગોત્ર નિધત્તાયુષ્ક (૫૭) સ્થિતિનામ ગાત્ર નિધન
(૬૭) પ્રદેશનામ ગોત્ર નિયુકત (૫૮) સ્થિતિનાગેશ નિધત્તાયુક (૬૮) પ્રદેશનામ ગોત્ર નિયુકતાયુષ્ક (૫૯) સ્થિતિનામગાત્ર નિયુકત
(૬૯) અનુભાગના નિધત (૬૦) સ્થિતિના માત્ર નિયુકતાયુષ્ક (૭૦) અનુભાગના મગેશ નિધત્તાયુક (૭૧) અનુભાગનામગાત્ર નિયુક્ત (૭૨) અનુભાગના માત્ર નિયુકતાયુષ્ક
ઉપર્યુકત ૭૨ ભેદ સમુચ્ચય જીવથી લઈને વૈમાનિકે પર્યન્તના ૨૫ દંડને લાગુ પડે છે. આ રીતે ૭૨ ને ૨૫ દંડની સંખ્યા વડે ગુણવાથી કુલ ૧૮૦૦ ભંગ થાય છે. એ સૂ. ૨ !
લવણ સમુદ્ર કે સ્વરૂપમાનિરૂપણ
લવણ સમુદ્રની વકતવ્યતા
“ઢાળu અંતે ! સ ” ઈત્યાદિ સૂવાથ– (૪aો મા સમુ જિં ગોવા, પભોઇ, મન, ગમિશન?) હે ભદન્ત! લવણસમુદ્ર શું ઉછળતાં પાણીવાળે છે? કે સમાન જળ સપાટીવાળે છે મુખ્ય જળવાળે છે કે સુબ્ધ જળવાળે છે? (જોરમા ) હે ગૌતમ! (૪ami સમુદેસા , પથરી, માન, મિન)લવણસમુદ્ર ઉછળતા પાણીથી યુક્ત છે પરંતુ સમાન જળ સપાટીથી યુકત નથી. તે ક્ષતિ જળવાળે છે અણુભિત જળવાળે, નથી (ઉત્તી સારં-ના ઘીવામિનરેગાવ છે તે જોવા ! बाहिरयाणं दीवससुद्दा पुना पुनप्पमाणा, समभरघडत्ताए चिट्ठति) અહીંથી શરૂ કરીને અભિગમ સૂત્રમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે તે પ્રમાણે સમજવું તે કથન કયાં સુધી ગ્રહણ કરવું તે બતાવવા સરકાર કહે છે “તે કારણે છે ગૌતમ! બહારના સમુદ્રો પૂર્ણ, પૂણું પ્રમાણુવાળા, તરંગવાળા અને ઉછળતા જળ વિનાના છે.
શ્રી ભગવતી સૂત્ર : ૫
४3
Page #60
--------------------------------------------------------------------------
________________
તેથી તેઓ પાણીથી પિરપૂર્ણ રીતે ભરેલા કુંભ જેવા લાગે છે” અહીં સુધીનું સમસ્ત કથન ગ્રહુણુ કરવું. ( સંટાળો વિવિાળા, વિસ્થાઞો અનેવિવિજ્ઞાળા, दुगुणा, दुगुणप्यमाणाओ, जात्र अस्सि तिरियलाए, असंखेज्जा दीवसमूहा સચમૂમળવપ્નનમાળા વાત્તા સમાસે) સસ્થાનની અપેક્ષાએ એક પ્રકારના આકારવાળા, ખમણા બમણા પ્રમાણવાળા, (યાવત) અસંખ્યાત દ્વીપસમુદ્રો હું શ્રમણાસુષ્મન ! આ તિબ્લેકમાં અન્તિમ સ્વયંભૂરમણ સમુદ્ર સુધી કહ્યા છે.
(ફી-સમુદ્દાળ મંત્તે ! ત્રા નામથેગ્નેહિં 71 ?) હે ભદન્ત ! દ્વીપ અને સમુદ્રોનાં કેટલાં નામ કહ્યાં છે? (ૌયમા) હે ગૌતમ! (નાયા હોર્ सुभानाम, सुभारूया, सुभागंधा, सुभारसा, सुभाफासा, एवइया णं दीवसमुद्दा नामभेज्जेहिं पण्णत्ता - एवं नेयब्वा सुभा नामा, उद्धारो परिणामो सव्वजीवाणं ક્ષેત્ર અંતે! સેવ મંતે! ત્તિ). લેાકમાં જેટલાં શુભ ગંધ, શુલ રસ અને શુભ સ્પર્ધા છે, એટલાં જ દ્વીપ સમુદ્રો નામે દ્વારા કહેવામાં આવ્યા છે. આ રીતે શુભ નામ જ ગ્રહણ કરવા. ઉદ્ઘાર જાણવા જોઇએ, પરિણામ જાણવું જોઇએ, અને સ જીવાને દ્વીપ અને સમુદ્રમાં ઉત્પાદ જાણવા જોઈએ. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુના કથનના સ્વીકાર કરતા કહે છે-“ હૈ ભદન્ત ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સત્યજ છે. હું બદન્ત ! આપની વાત સત્ય અને યથાય છે.” આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામી પેાતાને સ્થાને બેસી ગયા.
ટીકાથ–પહેલાં સ્વભાવની અપેક્ષાએ છાનું નિરૂપણું કરીયુ. હવે સૂત્રકાર લવણુસમુદ્ર આાર્દિકનું નિરૂપણુ સ્વભાવની અપેક્ષાએ કરે છે—આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે જીવળાં અંતે! સમુદ્દે શિ શિગો, પત્થોન, સુમિયનછે, અવુમિયનને ?' હે ભદન્ત ! શું લવણુસમુદ્ર ઉચ્છિતકવાળા ( ઉછળતાં પાણીથી યુકત) છે! કે પ્રસતાદકવાળા (જેનાં પાણી ઉછળતાં ન હેાય એવી–સમજળ સપાટીવાળા) છે ? અથવા શું તે વેલા (ભરતી) ને કારણે ક્ષુબ્ધ (ચલિત) જળવાળા છે? (મહાપાતાલ કલશમાં રહેલા વાયુના ક્ષેાભથી લવણુસમુદ્રમાં ભરતી આવે છે) અથવા શું તે અક્ષુબ્ધ જળવાળા છે? તેના જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે ! “નોયમા” હે ગૌતમ ! હોળ સમુદ્રે” લવણુસમુદ્ર ઉચ્છદઉછળતાં પાણીવાળા છે, કારણકે તેનું પાણી ૧૬૦૦૦ યાજન કરતાં પણુ કઈક વધુ અ ંતર સુધી ઉછળે છે, ‘‘નોસ્ત્યો” તે કારણે તે સમજળ સપાટીવાળા નથી, “મિયનછે, નો ગલુમિયન=”' તે ક્ષુબ્ધ (ચંચળ) જળવાળા છે, અક્ષુબ્ધ (સ્થિર) જળવાળા નથી. “ડ્વો” આ સુત્રથી “દત્તું” લવણુસમુદ્રની વક્તવ્યતાને પ્રાર ભ થયો છે, ના “નીનામિમે ગાર્’' જીવાભિગમ સૂગમાં ત્રીજી પ્રતિપત્તિમાં જે વર્ણન કરવામાં આવ્યુ છે, એજ પ્રમાણે અહીં પણ લવણુસમુદ્રનું વર્ણન સમજવું. અહીં
શ્રી ભગવતી સૂત્ર : ૫
૪૪
Page #61
--------------------------------------------------------------------------
________________
“વાત (નાન્ન) પદથી છવાનિગમ સૂત્રેકિત નીચે પ્રમાણે સૂત્ર પાઠ ગ્રહણ કરવામાં આવ્યો છે-“બાપાં અંતે! જીવનસમુદે , જો પથકોઇ, gમિશન, णो अखुभियजले, तहाणं बाहिरगा समुद्दा किं उस्सिओदगा ?" "गोयमा ! बाहिरगा समुद्दा णो उस्सिओदगा, पत्थडोदगा, णो खुभियजला, अखुभियजला, पुण्णा, पुण्णप्पमाणा, वोलट्टमाणा, वोसट्टमाणा, समभरघडताए चिहति" "अत्थिणं भंते ! लवणसमुद्दे बहवे उराला बलाहया संसेयंति, संमुच्छंति, વારં વાર્તાતિ?” “હંતા, સ્થિ, “ના મંતે ! ને સઇદે ઘટ્ટ કરી बलाइया संसेयंति, संमुच्छंति, वासं वासंति, तहाणं बाहिरेमु वि समुद्देसु बहचे उराला बलाहया संसेयंति, संमुच्छंति वासं वासंति ? " “ કુળદે ” “જે તે ! હુચરુ વારિતા સમુદા goiા, पुण्गप्पमाणा, वोलट्टमाणा, वोसट्टमाणा समभरघउत्ताए चिट्ठति ? " गोयमा ! बाहिरेसु णं समुद्देसु बहवे उदगजोणिया जीवा य, पोग्गला य उदगत्ताए જામંતિ, શિવમંતિ, જયંતિ ઉજવંતિ” ઈત્યાદિ સૂત્રપાઠ ગ્રહણ કરાય છે.
જવાભિગમની ત્રીજી પ્રતિપત્તિનું આ ૧૬૯ મું સૂત્ર છે, આ સૂત્રપાઠને સારાંશ નીચે પ્રમાણે છે–ગૌતમ સ્વામીને પ્રશ્ન “હે ભદન્ત! જેવી રીતે લવણસમુદ્ર ઉછળતાં પાણીથી યુકત છે–સમતલ જળથી યુક્ત નથી, સુબ્ધ જળવાળે છે, અક્ષુબ્ધ જળવાળે નથી, એવી રીતે બહારના સમુદ્રો પણ શું ઉછળતા જળથી યુકત છે–સમજળવાળા નથી? સુબ્ધ જળથી યુક્ત છે- અક્ષુબ્ધ જળથી યુક્ત નથી.
ઉત્તર- હે ગૌતમ! બહારના સમુદ્રો ઉછળતાં જળવાળા નથી પણ સમજળવાળા છે, તેઓ ક્ષુબ્ધ જળવાળા નથી પણ અક્ષુબ્ધ જળવાળા છે. તેઓ પૂર્ણ છે, પૂર્ણ પ્રમાણુવાળા છે, તરંગાવલિથી સુશોભિત છે, અને ઉછળતા જળવાળા નથી. તે કારણે તેઓ જળથી પરિપૂર્ણ સમભારવાળા ઘડાઓ જ હોય એવાં લાગે છે.
પ્રશ્ન- હે ભદન્ત! લવસમુદ્રમાં શું અનેક વિશાળ મેદ્યનું સંવેદન થાય છે ? સંમૂછન થાય છે? શું તેઓ ત્યાં વષ્ટિ વરસાવે છે?
ઉત્તર- હા ગૌતમ! ત્યાં વિશાળ મેદ્યનું સંવેદન આદિ થાય છે.
પ્રશ્ન- હે ભદન્ત! જેવી રીતે લવણસમુદ્રમાં અનેક વિશાળ મેદ્યનું સર્વેદન સમચ્છન અને સંવર્ષણ થાય છે, એ જ પ્રમાણે બહારના સમુદ્રોમાં પણ શું વિશાળ મેઘેનું સંવેદન થાય છે ? સંમૂછન થાય છે? તેઓ શું ત્યાં વૃષ્ટિ વરસાવે છે?
ઉત્તર- હે ગૌતમ! લવણસમુદ્રની બહારના સમુદ્રોમાં એવું બનતું નથી.
પ્રશ્ન – હે ભદન્ત ! શા કારણે આપ એવું કહે છે કે બહારના સમુદ્રમાં એનું સંવેદન આદિ કાર્ય થતાં નથી? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છેહે ગૌતમ! બહારના સમુદ્રોમાં અનેક ઉદકનિક જીવ (અપકાય જીવ) અને પુદગલ ઉદક (જળ) રૂપે અપક્રમ કરે છે, બુકમ કહે છે, ચુત થાય છે અને ઉત્પન્ન થાય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૫
૪૫.
Page #62
--------------------------------------------------------------------------
________________
"से तेणटेणं एवं बुच्चइ गोयमा ! बाहिरियाणं दीवसमुद्दा पुण्णा, पुण्णप्पमाणा, RATI, જાપદના સમમત્તાપ વિતિ હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે બહારના દ્વીપ સમૃદ્રો પૂર્ણ છે, પૂર્ણપ્રમાણુવાળા છે, તરંગોથી યુકત છે. અને વિકાસમાન છે, તથા સમાન ભારવાળા જળથી પરિપૂર્ણ ઘડા જેવાં છે. “સંતાપ gmવિવિજ્ઞાન 1 તથા આકારની અપેક્ષાએ તેઓ ગોળ ચૂડીના જેવા આકારવાળા છે. એક પ્રકારને જ જેમને આકાર હોય છે તેમને “એક વિધવિધાનવાળા' કહે છે. તે બધાં દ્વીપ સમુદ્રો એક જ પ્રકારના આકારવાળા છે. પરંતુ “વિશગમને
વિદ દિETUTI?? વિરતારની અપેક્ષાએ તેઓ અનેકવિધ વિધાનવાળા છે. એટલે કે બહારના સમુદ્રોને વિસ્તાર અનેક પ્રકાર છે. તેનું કારણ સમજાવતા સૂત્રકાર કહે છે. "दगुणा-दुगुणप्पमाणाओ, जाव अस्सि तिरियलोए असंखेजा दीवसमुदा જયંકમાનવાળા પuત્તા સમis !' હે શ્રમણયુશ્મન ! જેમ આગળ અને આગળ જતા જઈએ તેમ બમણું બમણું પ્રમાણવાળા હીપસમુદ્રો આવતા જાય છે. એટલે કે દ્વીપથી બમણું પ્રમાણ સમુદ્રનું, અને સમુદ્રથી બમણું પ્રમાણ દ્વીપનું
એ રીતે બમણું બમણા પ્રમાણવાળા અને ગોળચૂડીના જેવા આકારવાળા અસંખ્યાત દ્વિીપ અને સમુદ્રો આ તિર્યગ્સકમાં છે, અને અતિમ ભાગમાં સ્વયંભૂરમણ સમુદ્ર છે. દ્વિીપ પછી તેને ઘેરીને રહેલે સમુદ્ર અને સમુદ્ર પછી દીપ, આ રીતે એક બીજાને ઘેરીને વીંટળાઈને) તે દ્વીપસમુદ્રો રહેલાં છે. અહીં “જa (વાવ7) પદથી આ પ્રમાણે સૂત્રપાઠ ગ્રહણ કરાય છે- “વિઘરનાળ ૩coઇ-પ૩ મું, नलिण, सुभग, सोगंधिय, पुंडरिय, महापुंडरिय, सयपत्त, सहस्सपत्त, केसर કુછવફા માસમાળવી” તે સમુદ્રો આગળને આગળ જતા અધિક અધિક વિસ્તારવાળા છે, તથા અનેક કમળે, પડ્યો, કુમુદ, નલિન, સુંદર અને સુગંધયુકત પંડરીકે (કમળો), મહાપુંડરીકે, શતપત્ર અને સહસ્ત્રપત્રાની કેશરોની કીં જલેથી તથા પુષ્પોથી યુકત છે. તે સમુદ્રોમાં સદા સુંદર તરંગો (લહેરે) ઉદ્દભવતી રહે છે.
છે કે પાતાળ કળશેને સદ્દભાવ લવણસમુદ્ર સિવાયના સમુદ્રોમાં નથી, પણ સામાન્ય વાયુને સદ્ભાવ તે સર્વત્ર હોય છે, તેથી આ બદ્ધારના સમુદ્રમાં તરંગાવલિને સદ્દભાવ દર્શાવે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન- “સીવણદા મંત્તે ! વફા નામધેને ઘowત્તા?” હે ભદન્ત ! દ્વીપસમુદ્રનાં કેટલાં નામ કહ્યાં છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે- “જો મા ! ” હે ગૌતમ! “નારાણા જ જુમા રાખ” લેકમાં જેટલાં રવસ્તિક, શ્રીવત્સ આદિ શુભ શબ્દ છે, મા રજા [મા ગંધા, જુમા રણા, સુમા Iણા” તથા શુકલ (સફેદ), પીત (પીળું), વગેરે સુંદર રૂપના વાચક જેટલા શબ્દ છે, શુભ ગંધના વાચક અથવા શુભ ગંધવાળા, કપૂર આદિ પદાર્થોના વાચક જેટલાં શબ્દ છે, મધુર આદિ શુભ રસના વાચક અથવા મધુર આદિ શુભ રસયુકત સાકર આદિ પદાર્થને વાચક જેટલા શબ્દ છે, મૃદુ આદિ
શ્રી ભગવતી સૂત્ર : ૫
૪ ૬
Page #63
--------------------------------------------------------------------------
________________
શુભ સ્પર્શવાળા નવનીત (માખણ) આદિ પદાર્થોના વાચક જેટલા શબ્દ છે, “gવચા વીરસમુદા નામ Éિ quT” એટલાં જ શુભ નામ આદિવાળા શબ્દ તે દ્વીપ અને સમુદ્રને માટે વપરાય છે. એટલે કે લેકમાં જેટલાં શુભ નામ, રૂ૫. રસ ગંધ અને સ્પર્શ આદિકના તથા રૂપ, રસાદિ યુક્ત પદાર્થોના છે, એ બધાં શુભ નામ દ્વીપસમુદ્રોનાં પણ છે. ઘઉં નેચવા મા નામના આ પ્રમાણે દ્વીપ અને સમુદ્રના શુભ નામ સમજવા. “ ઉદ્ધાશે gfiામો ક્ષત્ર બીવા) દ્વીપ અને સમુદ્રોને ઉદ્ધાર સભ્ય આ પ્રમાણે સમજ– “રીવાઈદા મંતે ! વેવસ્થા उद्धारसमएणं पण्णता?" "गोयमा ! जावइया अइढाइज्जाणं उद्धारसागरोउद्धारसमया, एवइया दीवसमुद्दा उद्धारसमएणं पण्णत्ता"
હે ભદન્ત ! દ્વીપ અને સમુદ્ર ઉદ્ધાર સમયની અપેક્ષાએ કેટલા કહ્યા છે? ઉત્તર- હે ગૌતમ ! અઢી ઉદ્ધાર સાગરોપમના જેટલા ઉદ્ધાર સમય થાય છે, એટલા દ્વીપ અને સમુદ્ર ઉદ્ધાર સમયની અપેક્ષાએ છે. એક એક સમયમાં જેટલા બાલાઝ બહાર કાઢવામાં આવે છે, તેનું નામ ઉદ્ધાર સમય છે. આ ઉદ્ધાર સમયની અપેક્ષાએ જે દ્વીપ અને સમુદ્રોની સંખ્યાને વિચાર કરવામાં આવે તે અઢી ઉદ્ધાર સાગરોપમના જેટલા ઉદ્ધાર સમય થાય છે, એટલા દ્વીપ અને સમુદ્રો છે. દ્વીપ અને સમુદ્રોમાં પરિણામ આ પ્રમાણે કહ્યું છે- ટીવસમુદા મતે ! જિં ગુઢ ાિમ, મારિમા, નીવાળામા, નિરિણાના?' ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “ દ્વીપ અને સમુદ્રો શું પૃથ્વીના પરિણામરૂપ છે? કે અપૂ (જળ) ના પરિણામરૂપ છે? કે જીવના પરિણામરૂપ છે? કે પુગલના પરિણામરૂપ છે?
મહાવીર પ્રભુને ઉત્તર- “જો મા ! તુવી નામા, વિ શાહપરિણામ વિ, વિપરિણામ વિ, વારિબાના વિહે ગૌતમ! દીપ-સમુદ્ર પૃથ્વીનું પણ પરિણામ છે, જળનું પણ પરિણામ છે, જીવનું પણ પરિણામ છે, અને પુદ્ગલનું પણ પરિણામ છે. સર્વે જીવોના ઉત્પાદના વિષયમાં આ પ્રમાણે કથન સમજવું–
ગૌતમ સ્વામીને પ્રશ્ન- રીવર; ii મસ્તે ! જે પાળા, પૂણા, વીરા, સત્તા વિરૂચII લાવ તારૂચાણ વન્નg?” હે ભદન્ત! ઠપે અને સમુદ્રોમાં શું સમસ્ત પ્રાણ, :સમસ્ત ભૂત, સમસ્ત જીવ અને સમરત સર્વ પૃથ્વીકાયથી લઈને ત્રસકાય પર્યન્તની પર્યાયમ પહેલાં ઉત્પન્ન થઈ ચૂક્યાં છે ?
મહાવીર પ્રભુ તેને ઉત્તર આપતા કહે છે– “દંતા, શોથમા ! સવારવૃત્ત રિઝ હા, ગૌતમ! સમસ્ત પ્રાણ, ભૂત, જવ અને સત્વ ત્યાં અનેક વાર અથવા અનંત વાર ઉત્પન્ન થઈ ચૂક્યાં છે. પ્રભુદ્વારા આ પ્રકારનું પ્રતિપાદન સાંભળીને ગૌતમ સ્વામી કહે છે- “ સં! તે રે! રિ!” હે ભદન્ત આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું છે તે સર્વથા સત્ય છે. હે ભદન્ત! આપે જે કહ્યું તે યથાર્થ જ છે” આ પ્રમાણે કહીને, મહાવીર પ્રભુને વંદણું નમસ્કાર કરીને ગૌતમ સ્વામી પિતાને સ્થાને વિરાજમાન થઈ ગયા છે. સૂ, ૩
જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતી’ સાની
પ્રમેયચન્દ્રિકા- વ્યાખ્યાના છઠ્ઠા શતકને
આઠમે ઉદ્દેશક સમાપ્ત. ૬-૮
શ્રી ભગવતી સૂત્ર : ૫
४७
Page #64
--------------------------------------------------------------------------
________________
નવ દશક કે સંક્ષેપ સે વિષય કાકથન
નવમા ઉદ્દેશકને પ્રારંભછઠ્ઠા શતકના નવમાં ઉદ્દેશકમાં આવતા વિષયનું સંક્ષિપ્ત વિવરણ. પ્રશ્ન- જ્ઞાનાવરણીય કર્મને બાંધતો જીવ બીજી કેટલી પ્રકૃતિને બંધ કરે છે ?
ઉત્તર-સાત, આઠ, અથવા ૬ કર્મ પ્રકૃતિને બંધ કરે છે. પ્રજ્ઞાનસૂત્રના બંધે દેશકનું કથન.
પ્રશ્ન- મહદ્ધિક દેવ બાય પુગલોને ગ્રહણ કર્યા વિના વિકુર્વણ કરે છે, કે બાહ્ય પુદગલે ગ્રહણ કરીને જ વિકુર્વણુ કરે છે.
ઉતર- મહદ્ધિક દેવ બાહ્ય પુદગલેને ગ્રહણ કરીને જ વિફર્વણ કરે છે, તેમને ગ્રહણ કર્યા વિના વિમુર્વણુ કરતા નથી. ઇહગત (આ ક્ષેત્રના) તત્રગત (દેવલેકના) અને અન્યત્રગત બનેથી ભિન્ન બીજી જગાઓ રહેલા પુદગલમાંથી તત્રગત પુગલેને ગ્રહણ કરીને જ વિકુવણ કરે છેએક વર્ણના અને અનેક રૂપના ચાર વિકલ્પ, “દેવ શું કૃષ્ણ પુગલેને નીલ પુદગલે અને નીલ પુદ્ગલેને કૃષ્ણ પગલારૂપે પરિણુમાવી દે છે ? ઉત્તર-બાહ્ય પુત્રને ગ્રહણ કરીને તે એવું કરે છે.” એજ પ્રમાણે ગંધ, રસ અને સ્પર્શને પણ અન્ય પરિણામરૂપે પરિણુમાવવા વિષે પણ સમજવું. વણેના દસ વિકલ્પ, ગંધને એક વિકલ્પ, સેના ૧૦ વિકલ્પ અને સ્પર્શીને ચાર વિકલ્પ. અવિશુદ્ધ વેશ્યાવાળે દેવ અસમવહત એટલે કે ઉપયોગ રહિત આત્મા દ્વારા અવિશુદ્ધ લેશ્યાવાળા દેવને તથા દેવીને અથવા એવાં અન્ય કેઇને શું જાણે છે ? ઉત્તર- “જાણતે નથી”, એવું કથન,
કર્મભેદ કે સ્વરૂપમાનિરૂપણ
કમબન્ધ ભેદ વક્તવ્યતા“વરોઘ મરે! 7 ઈત્યાદિ.
સૂવાથ- (vi સંતે ! જાવાનિં વોમાં વંધમાને વડ Huજીયો ? હે ભદન્ત! જ્ઞાનાવરણીય કર્મને બંધ કરતે જીવ કેટલી કર્મપ્રકૃતિને બંધ કરે છે ! ( મા) હે ગૌતમ (સત્તવિ સંધv ના ગઈવિંદ વિધv 01, વિરુ વંધણ વા ધંધુ ઘાવા નેયો) જ્ઞાનાવરણીય કમને બંધ કરતે જીવ સાત પ્રકારનાં કમેને બંધ કરે છે, આઠ પ્રકારના કર્મને બંધ કરે છે, અથવા છ પ્રકારનાં કર્મોને બંધ કરે છે. પ્રજ્ઞાપના સૂત્રના બંધ ઉદ્દેશકના ૨૪માં પદમાં આ વિષયમાં જે પ્રતિપાદન કરાયું છે, તે અહીં ગ્રહણ કરવું જોઈએ.
ટીકાથ– આઠમાં ઉદ્દેશકને અન્ને એવું કહેવામાં આવ્યું છે કે જીવ પૃથ્વીકાય આદિ રૂપે પહેલાં અનેકવાર અથવા અનંતવાર દ્વીપ અને સમુદ્રાદિકમાં ઉત્પન્ન થઈ ચૂક છે, અને ઉત્પાદ કર્મબન્ધ પૂર્વક જ થાય છે, તેથી સરકાર કમબન્ધની પ્રરૂપણ કરવાને માટે જે તે ! ઈત્યાદિ સૂત્ર કહે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૫
४८
Page #65
--------------------------------------------------------------------------
________________
ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે “ના રે ! બાળrams wાં વંધાને માગો રંધરૂ?” હે ભદન્ત! જીવ જ્યારે જ્ઞાનાવરણીય કર્મને બંધ કરે છે, ત્યારે તે કેટલી કમ પ્રકૃતિને બંધ કરે છે ? તેને જવાબ આપતા મહાવીર પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે ““જોવા !” હે ગીતમાં “સત્તવિવંધણ વા, ગરિફ વંધણ વા, છદિગંધ વા" જીવ જ્યારે જ્ઞાનવરણીય કમને બંધ કરે છે અને તે સમયે જે તેના આયુકમના બંધને સમય ન હોય, તે તે જ્ઞાનાવરણીય, દર્શનાવરણય આદિ સાત પ્રકારનાં કમેને બંધ કરે છે. અહીં
વા 7 પદ પક્ષાન્તરનું સૂચક છે, તેથી તે પક્ષાન્તરને પ્રગટ કરવા માટે સત્રકાર કહે છે કે “agવષગાંધા વા મવતિ જ્ઞાનાવરણીય કમીને બંધ કરતા જીવને જે આયુકર્મને બંધ કરવાનો સમય પ્રાપ્ત થયેલો હોય, તે એવી પરિસ્થિતિમાં તે જીવ આઠ પ્રકારનાં કમે ને બંધ પણ કરે છે. તથા જ્યારે તે જીવ સૂક્ષ્મ સાપરાય નામના દશમાં ગુણસ્થાનમાં રહેલો હોય, ત્યારે તે છ પ્રકારના કર્મોને બંધક થાય છે, કારણકે તે ગુણસ્થાનમાં મેહનીચકમને અને આયુકર્મને બંધ થતું નથી. આ રીતે મોહનીય અને આયુકમને તે અનન્ધક હેવાને કારણે, તેને છ પ્રકારનાં કર્મોને બંધક ક્યો છે. “ધંધુની પજવUI નેચવો” પ્રજ્ઞાપના સુત્રના ૨૪ માં પદરૂપ જે બંધ ઉદેશક છે તેનું અહીં કથન કરવું જોઈએ. જેમકે રજૂi મં! બાવળિ कम्मं बंधमाणे कइ कम्मपगडीओ बंधइ?" गोयमा! अट्टबिहबंधए वा, सत्तविह હિંય વા, પૂર્વ ના વેમાળg-wાં મજુરસે નરે* ઈત્યાદિ.
ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “હે ભદન્ત! જ્ઞાનાવરણીય કર્મને બંધ કરનાર નારક જીવ કેટલી કમપ્રકૃતિને બંધ કરે છે, અથવા સાત પ્રકારની કર્મપ્રકૃતિને બંધ કરે છે. આ પ્રમાણેનું કથન વૈમાનિક દેવ પર્યન્તના વિષયમાં સમજવું, પણ વિશેષતા એટલી જ છે કે મનુષ્યમાં સામાન્ય જીવન જેવું જ કથન ગ્રહણ કરવું . સ. ૧ /
મહર્ણિકદેવકી વિતુર્વણા કે સ્વરૂપમાનિરૂપણ
મહદ્ધિક દેવની વિદુર્વણાની વક્તવ્યતા“તે મં??? ઈત્યાદિ.
સુત્રાર્થ– (if મં! મદદ ના માજુમા વાદરા ગાઢ મારિયારૂત્તા મૈ જાવબં, હવે વિશ્વત્તા? હે ભદન્ત! મહા ઋદ્ધિ અને મહાપ્રભાવ આદિથી યુક્ત એ દેવ શું બહારના મુદ્દગલોને ગ્રહણ કર્યા વિનાજ એક વર્ણવાળા અને એક આકારવાળા પોતાના શરીરની વિદુર્વણ કરી શકે છે ખરા? (જોયા!) હે ગૌતમ! ( રૂદ્દે સમ) એવું શક્ય નથી. (ાં મં! વાદg in રિચારૂત્તા મૂ') હે ભદન્ત ! શું દેવ બહારનાં પુદ્ગલેને
શ્રી ભગવતી સૂત્ર : ૫
૪૯
Page #66
--------------------------------------------------------------------------
________________
ગ્રહણ કરીને એક વર્ણવાળા અન એક આકારવાળા પિતાના શરીરની વિદુર્વણુ કરી શકે છે ખરે? (દંતા, ~) હા, ગૌતમ! કરી શકે છે. ( મં! જિં इहगए पोग्गले परियाइत्ता विउनइ, तत्यगए पोग्गले परियाइत्ता विउच्वइ, રહ્યા છે પરચાફા વિષ?) હે ભદન્ત! તે દેવ શું અહીં રહેલાં પુદગલેને ગ્રહણ કરીને વિદુર્વણા કરે છે, કે ત્યાં દેવલેકમાં રહેલાં પુદ્ગલેને ગ્રહણ કરીને વિમુર્વણ કરે છે, કે અન્યત્ર (બીજી કઈ જગ્યાએ) રહેલાં પુદગલો ગ્રહણ કરીને વિકુર્વણ કરે છે? (મ.) હે ગૌતમ! ( રૂપ છે પરિવાર विकुच्चइ, तत्थगए पोग्गले परियाइत्ता विकुन्वइ, णो अण्णत्थगए पोग्गले રિચાત્તા ડિન) તે દેવ અહીં રહેલાં પુદગલેને ગ્રહણ કરીને વિફર્વણા કરતે નથી, કેઈ વચ્ચે રહેલાં પુદગલેને ગ્રહણ કરીને પણ વિકવણા કરતું નથી, પરંતુ દેવલોકમાં રહેલાં પુદગલેને ગ્રહણ કરીને જ વિકુણા કરે છે. (gā go જ વાવ एगवन्न, एगवं, एगवन्न अणेगरूचं, अणेगवान एगरूवं, अणेगवन्न चउभंगो) આ પ્રકારના અભિલાપરૂપ ગમ દ્વારા (રાવ) તે એક વર્ણવાળા એક રૂપની, એક વર્ણવાળા અનેક રૂપની, અનેક વર્ણવાળા એક રૂપની, અને અનેક વર્ષોવાળાં અનેક રૂપની વિકુવણ કરી શકે છે, એ પ્રકારના ચાર ભંગ (વિક૯૫) થાય છે. ( देवे णं भंते ! महिढिए जाव महाणुभागे बाहिरए पोग्गले अपरियाइत्ता पभू कालगपोग्गलं नीलगपोग्गलत्ताए परिणामेत्तए ? नीलगपोग्गलं वा
છત્તી જાત્તા) હે ભદન્ત! મહાઋદ્ધિ, મહાપ્રભાવ આદિથી યુક્ત દેવ શું બહારના પુદ્ગલેને ગ્રહણ કર્યા વિના શું કાળા પુદ્ગલરૂપે નીલ પુદ્ગલરૂપે પરિણમાવી શકવાને સમર્થ હોય છે ખરે? અથવા શું તે નીલ પુગલને કાળા પુગલરૂપે પરિણુમાવી શકે છે ખરો? (નાની) હે ગૌતમ ( ફુદે પદ) એવું સંભવી શકતું નથી, પરતુ (રિજાદત્તા જ) તે દેવ બહારનાં પુદગલેને ગ્રહણ કરીને કાળા પુદ્ગલને નીલા પુદગલરૂપે અને નીલા પુદ્ગલને કાળા પુદગલરૂપે પરિણાવી શકવાને સમર્થ હોય છે. (સે જે અંતે ! જ ફાર ભોપાજે.) હે ભદન્ત ! તે દેવ શું અહીં રહેલાં પુગલેને ગ્રહણ કરીને એવું કરી શકે છે – એટલે કે કાળા પુદગલને નીલ પુદ્ગલરૂપે અને નીલ યુદંગલને કાળા પુદ્ગલરૂપે પરિણમાવી શકે છે? કે દેવલોકમાં રહેલાં પુદગલેને ગ્રહણ કરીને એવું કરી શકે છે? કે દેવલોકમાં રહેલાં પુદગલોને ગ્રહણ કરીને એવું કરી શકે છે? કે કે બીજી જગ્યાએ રહેલાં પગલેને ગ્રહણ કરીને એવું કરી શકે છે? (તર – નવરં gિrrો રિ
ચિન) હે ગૌતમ! અહીં રહેલાં અને અન્યત્ર રહેલાં પુદ્ગલેને ગ્રહણ કરીને તે દેવ એવું કરી શક્તો નથી, પણ દેવલોકમાં રહેલાં પુદ્ગલેને ગ્રહણ કરીને જ તે એવું કરી શકે છે. એટલે કે દેવલોકમાં રહેલાં પુદગલોને ગ્રહણ કરીને જ તે નીલ પુદગલને કાળા પુદુગરૂપે અને કાળા પુદ્ગલને નીલ પુગલરૂપે પરિણુમાવી શકે છે. એજ વાત “ નાં પરિણામે ત્તિ મળચરઆ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે. પહેલાં વિકુણાના આલાપકમાં “વિક્રુર્વણું કરી શકે છે” એવું કહેવામાં આવ્યું છે, પણ અહીં એમ કહેવાને બદલે “પરિણુમાવે છે” આ પાઠ કહેવું જોઈએ.
(एवं कालपोग्गलं लोहिय पोग्गलत्ताए-एवं कालगएणं जाव-मुकिल्लं,
શ્રી ભગવતી સૂત્ર : ૫
૫૦
Page #67
--------------------------------------------------------------------------
________________
एवं णीलएणं जाव सुकिल्लं एवं लोहियपोग्गलं मुकिल्लत्ताए, एवं हालिद्दएणं जाव सुकिल्लं, तं एव एयाए परिवाडीए गंध, रस, फास. कक्कडफास पोग्गलत्ताए-एवं दो दो गरुय लहुय सीय-उसिण-गिद्धलुक्खवनाई सब्वत्थ પરિણામેરૂ, ગાવા રો રો છે મારિયા પરિવારૂત્તા) એજ પ્રમાણે તે દેવ કાળા પુદ્ગલને લાલ પુગલરૂપે પરિણમાવે છે. અને એ જ રીતે તે દેવ કાળા પુગલને શુકલ પર્યન્તના દરેક વર્ણના પુદગરૂપે પરિણમાવે છે, નીલ પુગલને શુકલ પર્યંતના, લાલ પુદ્ગલને શુકલ પર્યન્તના, હારિદ્ર (લીલા) પુદ્ગલને શુકલ પર્યન્તના વર્ણવાળા પુદ્દગલરૂપે પરિણમાવી શકે છે. આ પ્રકારની પરિપાટી (પદ્ધતિ-કમ) અનુસાર તે દેવ ગંધ, રસ અને સ્પર્શને પણ પરિણમાવે છે, એટલે કે કઠેર સ્પર્શવાળા પુદગલને મૃદુ સ્પર્શવાળા પુદગલરૂપ તે દેવ પરિણુમાવે છે. આ રીતે દેવ બે બે વિરૂદ્ધ ગુણેને – જેમકે ગુરૂ લઘુને, શીત ઉણુને, નિષ્પ રૂક્ષ વર્ણાદિને સર્વત્ર પરિણુમાવે છે. અહીં “પરિણમતિ” – પરિણુમાવે છે, એ ક્રિયાના બે બે આલાપક કહેવા જોઈએ. એક આલાપકમાં એવું કહેવું જોઈએ કે “બહારના પુદ્ગલેને ગ્રહણ કરીને જ દેવ પૂર્વોક્તરૂપે પરિણાવે છે”. બીજા આલાપકમાં એવું કહેવું જોઈએ કે તે દેવ બહારનાં પુદગલોને ગ્રહણ કર્યા વિના પૂકતરૂપે પરિણુમાવતે નથી”
ટીકાથ– જીવને અધિકાર ચાલી રહ્યો છે. તે કારણે દેવને અનુલક્ષીને સૂત્રકાર આ પ્રમાણે પ્રતિપાદન કરે છે
ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન કરે છે કે “ મંતે મદદ जाव महाणुभागे बाहिरए पोग्गले अपरियाइत्ता पमू एगरूवं एगवन्नं વિવિત્તp?” હે ભદન્ત ! મહા ત્રિદ્ધિ, મહાવૃતિ, મહાબલ, મહાયશ અને મહાપ્રભાવથી યુક્ત દેવ કાળા આદિ એક વર્ણવાળા કેઈ અમુક રૂપની વિક્ર્વણું કરવા માગતે હેય, તે શું તે દેવ બાહ્ય પુદગલેને ગ્રહણ કર્યા વિના જ તે એક પ્રકારના આકારવાળા પિતાના શરીર વગેરેની વિમુર્વણા દ્વારા રચના કરવાને શું સમર્થ હોય છે? (સૂત્રમાં “Ga’ પદથી જે પાને ગ્રહણ કરવામાં આવ્યાં છે તેમને અર્થ પણ સાથેજ આપી દીધા છે.
ગૌતમ સ્વામીના પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-“જોય! ળો દુપદે સમજે છે ગૌતમ! એવું શકય નથી. મહાદ્ધિ આદિથી યુકત હોય એ દેવ પણ બાહ્ય પુદગલેને ગ્રહણ કર્યા વિના એક વર્ણવાળા અને એક રૂપવાળા પિતાના શરીર આદિની વિમુર્વણ દ્વારા નિષ્પત્તિ (રચના) કરવાને સમર્થ હોઈ શકતું નથી. હવે ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે “તે મરે! વાદિg Tો વરિયારૂત્તા
મ? - હે ભદન્ત! પૂર્વોકત વિશેષાવાળો દેવ શું બાહ્ય પુદ્ગલેને ગ્રહણ કરીને એક વર્ણવાળા અને એક પ્રકારના આકારવાળા પિતાના શરીર વગેરેની વિમુર્વણ દ્વારા નિષ્પત્તિ કરી શકે છે? ઉત્તર- “દંતા, મ હા, ગૌતમ! તે દેવ એવું કરી શકે છે. એટલે કે મહા ઋદ્ધિ આદિથી યુક્ત દેવ બાહ્ય પુદગલેને ગ્રહણ કરીને જ એક વર્ણવાળા તથા એક રૂપવાળા પિતાના શરીરની વિકુર્વણ દ્વારા નિષ્પત્તિ કરી શકે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૫
૫૧
Page #68
--------------------------------------------------------------------------
________________
આ કથનનું તાત્પર્ય એ છે કે દેવ જે પોતાના શરીરથી જે ઉત્તરશરીરરૂપ વિક્રિયા (વિકુવા) ની નિષ્પત્તિ કરે, તે એવી રીતે પણ કરી શકે છે કે જેમાં એક જ વર્ણ હોય અને એક જ આકાર હેય પણ એ પ્રકારની વિમુર્વણુ કરવામાં તેને બાહ્ય પુદ્ગલેને અવશ્ય ગ્રહણ કરવા પડે છે, બાહા પુદ્ગલેને ગ્રહણ કર્યા વિના તે એવી વિદુર્વાણ કરી શક્તો નથી.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે જે riમં?! ફરજ છે વરિયારૂત્તા વિષaહે ભદન્ત! જે દેવ બાહ્ય પુદ્ગલેને ગ્રહણ કરીને જ એવું કરી શકતું હોય, તે હું એ જાણવા માગું છું કે તે અહીં રહેલાં (મારી પાસેના ક્ષેત્રમાં રહેલાં) પુદગલેને ગ્રહણ કરીને શું વિમુર્વણ કરી શકે છે? કે ‘તત્યનg Trછે પરિણા વિદ” કે દેવલોકમાં રહેલાં પુદગલોને ગ્રહણ કરીને વિદુર્વણ કરી શકે છે? કે “ચાલ્યાણ જ પરિવાર વિવા?” અન્ય ક્ષેત્રમાં (દેવલેક અને આ ક્ષેત્ર સિવાયના ક્ષેત્રના) રહેલાં પુદ્ગલેને ગ્રહણ કરીને વિફર્વણા કરી શકે છે?
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે- “નોરમા ! ” હે ગૌતમ! “ Tણ છે રિયા વિષs ? દેવ જે એક વર્ણવાળા તથા એક આકારવાળા પિતાના શરીર આદિની વિમુર્વણા દ્વારા નિષ્પત્તિ (નિર્માણ ) કરે છે, તે અહીં રહેલાં પુદગલેને ગ્રહણ કરીને કરતો નથી, અને ગoળચાઇ માટે પરિવાર વિરૂ' અન્ય ક્ષેત્રના (પ્રજ્ઞાપકની (ઉપદેશક) સમીપના ક્ષેત્રના અને દેવલેક સિવાયના ક્ષેત્રનાં) પુદગલેને ગ્રહણ કરીને પણ તે એવી વિમુર્વણ કરતું નથી, પરંતુ “ તથાઈ છે રિચાત્ત વિદાઇ દેવલોક0 પુગલોને ગ્રહણ કરીને જ એવી વિકુવર્ણ કરે છે. કારણ કે દેવ સામાન્ય રીતે પોતાના સ્થાનમાં જ વિદુર્વણ કરે છે. પિતાના સ્થાનમ વિદુર્વણા કરીને - એટલે કે ઉત્તર થિકિય રૂપનું નિર્માણ કરીને જ –દેવ સામાન્ય રીતે અન્યત્ર ગમન કરતા હોય છે. ___ एवं एएणं गमेणं जाव एगवणं एगरूवं १, एगवण्णं अणेगरूवं २, ગળાવ of pહવે રૂ, ગળા અને છે ઘમંગ” આ પ્રકારના આ અભિલાપરૂપ ગમ દ્વારા આ ચાર ભંગ (વિક૫) અહીં કહેવા જોઈએ. (૧) તે દેવ એવા ઉત્તરક્રિયરૂપ શરીરનું નિર્માણ કરે છે કે જેમાં અનેક વર્ષે મને કેઈ એક વર્ણ હેય છે અને એક જ પ્રકારને આકાર હોય છે. (૨) તે એવા ઉત્તર વૈક્રિયરૂપ શરીરનું નિર્માણ કરે છે કે જેમાં એક વર્ણ અને અનેક આકાર હોય છે. (૩) તે એવા પણ ઉત્તર વૈક્રિયરૂપ શરીરનું નિર્માણ કરે છે કે જેમાં અનેક વર્ણ હોય છે અને આકાર એક જ પ્રકારનું હોય છે. (૪) તથા તે દેવ એવા ઉત્તર ક્રિયરૂપ શરીરનું નિર્માણ કરે છે કે જેમાં અનેક વર્ણ અને અનેક પ્રકારના આકાર હોય છે. અહીં જે “જાવ (ચાર) પદ આવ્યું છે તેના દ્વારા નીચેને સૂત્રપાઠ ગ્રહણ કરાય છે – “સત્રતાના પુત્રા पर्यादाय, नो इहगतान् पुद्गलान् , नो वा अन्यत्रगतान् पुद्गलान् पर्यादाय
શ્રી ભગવતી સૂત્ર : ૫
૫૨
Page #69
--------------------------------------------------------------------------
________________
વિ?િ તેને ભાવાર્થ – “દેવલેકસ્થ પુદગલોને ગ્રહણ કરીને દેવ વિકુણા કરે છે, આ ક્ષેત્રના કે અન્યત્ર ક્ષેત્રનાં પુદ્ગલેને ગ્રહણ કરીને વિકુર્વણ કરતા નથી.
ગૌતમ સ્વામીને પ્રશ્ન- મં!િ દિવૃદ્ધિ લાવ માજુમા વાહિત पोग्गले अपरियाइत्ता पभू कालगपोग्गलं नीलगपोग्गलत्ताए परिणामेसए' હે ભદન્ત! મહદ્ધિક, મહાપ્રભાવશાળી આદિ ગુણવાળે દેવ શું બહારનાં પુદગલોને ગ્રહણ કર્યા વિના કૃષ્ણવર્ણવાળા યુગલને નીલવર્ણવાળા પુદ્ગલરૂપે પરિણુમાવી શકવાને સમર્થ હોય છે ખરો? અને નીઝ કાઢ વા વાઇરાઇ પાનેરા
એજ રીતે તે દેવ નીલવર્ણ વાળા પુદગલને કૃગુવર્ણવાળા પુદગલરૂપે પરિણુમાવી શકવાને શું સમર્થ હોય છે. તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે– પા! ? હે ગૌતમ ! એવું સંભવી શકતું નથી. દેવ બાહ્ય પુદગલેને ગ્રહણ કર્યા વિના કૃષ્ણપુદ્ગલને નીલપુદગલરૂપે અથવા નીલપુદગલને કૃષ્ણપુદગલરૂપે પરિણુમાવી શકવાને સમર્થ નથી. પરતુ “રિસાત્તા ? બાહ્ય પુગલેને ગ્રહણ કરીને જ તે એવું કરી શકવાને શકિતમાન બને છે. પુગલ” એટલે શરીરની બહાર રહેલાં પુગલે, કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે તે પિતાના શરીરથી ભિન્ન હોય એવાં પુદગલોને ગ્રહણ કરે છે, ત્યારે જ પૂર્વોક્ત નીલાદિ પુદ્ગલેને કૃષ્ણદિ પુદ્દગલારૂપે પરિણમાવી શકે છે.
હવે ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “જે ૬ મંત્તે ! શિં રૂપ તો , ઈત્યાદિ ? હે ભદન્ત ! તે દેવ આ ક્ષેત્રના પુદગલેને ગ્રહણ કરીને, અથવા દેવલેકરથ પુદ્ગલેને ગ્રહણ કરીને, અથવા અન્યત્ર ક્ષેત્રના પગલેને ગ્રહણ કરીને કૃષ્ણપુદ્ગલને નીલપુદ્ગલરૂપે અથવા નીલપુદ્ગલને કૃષ્ણપુદ્ગલરૂપે પરિણાવે છે?
મહાવીર પ્રભુને ઉત્તર- ‘ત નવરું પરિણામે ત્તિ માળિચર હે ગૌતમ! તે દેવ દેવલેકનાં પુગલેને ગ્રહણ કરીને જ કૃષ્ણપુદગલને નીલપુઘલરૂપે અને નીલપુદગલને કૃષ્ણપુદ્ગલરૂપે પરિણમાવે છે. પરંતુ આ ક્ષેત્રના કે અન્ય ક્ષેત્રના (આ ક્ષેત્ર અને દેવલોક સિવાયનું ક્ષેત્ર) પુદ્ગલેને ગ્રહણ કરીને તે એવું કરતું નથી. પહેલાના અભિલાપ કરતાં આ આભલાપમાં એટલી જ વિશેષતા છે કે ત્યાં દરિ= વિકવણા કરે છે' એવું કહેવામાં આવ્યું છે, તેની જગ્યાએ અહીં “છિન્નતિ= પરિણુમાવે છે” એવું કહેવું જોઇએ. “gi #ાળ ઢોનિષ્ઠરા” એજ પ્રમાણે તે દેવ બાહ્ય પુદગલેને ગ્રહણ કરીને જ કૃષ્ણવર્ણવાળા પુદ્ગલને લાલવર્ણના પુદગલરૂપે પરિણુમાવે છે. “g ii ના વિડું” એજ પ્રમાણે તે દેવ કૃષ્ણવર્ણવાળા પુદ્ગલને હારિદ્ર (પીળા) વર્ણવાળા, અથવા સફેદ વર્ણવાળા પુદ્ગલરૂપે પરિણુમાવે છે–પરિવર્તિત કરી નાખે છે-બદલી નાખે છે. “ri gi વાઘ લિ ? એજ પ્રમાણે તે દેવ નીલવર્ણના પુદગલને સફેદ પર્યન્તના વર્ણવાળા પુદગલરૂપે પરિણમાવી શકે છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે – તે દેવ બાહ્ય પુદગલોને ગ્રહણ કરીને નીલવર્ણવાળા પુગલને લાલવર્ણવાળા પુદ્ગલરૂપે, પીળા વર્ણવાળા પુદગલરૂપે તથા સફેદ વર્ણવાળા પુદ્ગલરૂપે પરિણુમાવી દે છે. જે દિય વા વાવ શુદ્ધત્તy” એજ પ્રમાણે તે દેવ લાલ પુગલને શુકલ પર્યન્તના વર્ણવાળા પુદગલરૂપે પરિણુમાવે છે. એટલે કે તે લાલવર્ણના પગલને પીળાવણના પગલરૂપે તથા સફેદવર્ણના પુગલરૂપે પરિણાવે છે. “gવં દારિદgo સુવિધા એજ પ્રમાણે બાહ્ય પુગલેને ગ્રહણ કરીને તે દેવ પીળાવર્ણના પુગલને સફેદવર્ણવાળા
શ્રી ભગવતી સૂત્ર : ૫
૫૩
Page #70
--------------------------------------------------------------------------
________________
પુદ્ગલરૂપે રિમાવે છે. આ રીતે કૃષ્ણ પુદ્ગલને નીલ, લાલ, પીળા અને સફેદ પુદ્ગલરૂપે, નીલપુદ્ગલને લાલ, પીળા, અને સફેદ પુદ્ગલરૂપે, લાલપુદ્ગલને પીળ પુદ્ગલરૂપે અને સફેદ પુદ્ગલરૂપે અને પીળા પુદ્ગલને સફેદ પુદ્ગલરૂપે તે દેવ પરિણુમાવી નાખે છે. આ રીતે પાંચ વર્ષોંને અનુલક્ષીને ઉપર્યું`કત ૧૦ વિકલ્પ (ભગ) રૂપ આલાપક અન્યા છે. ‘તું વં ચાર વારીપત્ર, રસ, હ્રાસ, નવ હાલ પીલ મન-હાસ-પોઇન્નાર્ ' ગંધના વિષયમાં સુગધ દુ ધરૂપ ગ ંધદ્રયને (બે પ્રકારની ગધના) એક પ્રકારનાં આલાપક થાય છે, તે આલાપાક આ પ્રમાણે છે - તે દેવ સુગંધયુક્ત પુદ્ગલને દુર્ગં ધયુકત પુદ્ગલરૂપે અને દુર્ગંધયુકત પુદ્ગલને સુગંધયુકત પુદ્ગલરૂપે પરિણમાવે છે.' પાંચ રસના ૧૦ વિકલ્પરૂપ આલાપક આ પ્રમાણે અને છે– (૧) તે દેવ તિકત (તીખા) રસને કડવા રસ રૂપે પરિણમાવે છે, (૨) તિકત રસને કષાય (તુરા) રસરૂપે પરિણુમાવે છે, (૩) તિક્ત રસને ખાટા રસ રૂપે પરિણમાવે છે અને (૪) તિકત રસને મધુર રસ રૂપે પરિણમાવે છે, (૫) કડવા રસને કષાયરસ રૂપે, (૬) કડવ. રસને ખાટા રસ રૂપે, અને (૭) કડવા રસને મધુર રસરૂપે પરિણમાવે છે. (૮) કષાય રસને ખાટા રસ રૂપે, (૯) કષાય રસને મધુર રસરૂપે પરિશુમાવે છે અને (૧૦) ખાટા રસને મધુર રસરૂપે પરિણમાવે છે. વ્યંઢો મે ગર્ચ ઇત્યાદિ’ આ સ્પર્શના ચાર વિકલ્પરૂપ આલાપક આ પ્રમાણે છે– (૧) ગુરુ સ્પર્શીને લઘુ સ્પરૂપે પરિણમાવવા, (૨) શીત સ્પર્ધાને ઉષ્ણ સ્પરૂપે પરિણમાવવે, (૩) સ્નિગ્ધ સ્પર્શીને રૂક્ષ રપ રૂપે પરિણમવવા અને (૪) કર્કશ સ્પર્શના કામલ સ્પ રૂપે પરિણુમાવવા અથવા લઘુને ગુરુ સ્પ’રૂપે, ઉષ્ણુને શીત સ્પર્શીરૂપે, રૂક્ષને સ્નિગ્ધ સ્પરૂપે અને કેમળ સ્પર્શીને કશ (કઠાર, કઢણુ) સ્પ રૂપે પણિમાવવા. આ રીતે કક શ, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અમે રૂક્ષના ભેદથી રપના આઠ પ્રકાર કહ્યા છે. તે આઠ સ્પર્ઘામાંના પરસ્પરથી વિરૂદ્ધ ગુણવાળા (જેમકે લઘુ-ગુરુ, શીત–ઉષ્ણુ, કઠાર–મૃદુ, સ્નિગ્ધ-રૂક્ષ ) એ એ સ્પર્શેના સંયોગથી પૂર્ણાંકત ચાર આલાપ અને છે. હવે આ વિષયના ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે કે –
6
,
ચાફ સનસ્થ વળામેરૂ ? બાહ્ય પુદગલાને ગ્રહણ કરીને વથી લઈને સ્પર્શે પન્તના પૌદ્ગલિક ગુણ્ણાને સત્ર ઉપર્યુકતરૂપે પરિણભાવે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે પાંચ વષઁના દ્વિક સંચેગી ૧૦ આલાપક, એ ગંધના પરસ્પરના સચેગથી ૧ આલાપક, પાંચ રસાના દ્વિક સંચાગી ૧૦ આલાપક તથા આઠ સ્પર્શીમાંના પરસ્પરથી વિરૂદ્ધ એ એ સ્પર્શીના સંચાગથી ૪ આલાપક થાય છે. આ પ્રકારની પરિણમન ક્રિયાના વિષયમાં બે આલાપક પ્રકટ કરવામાં આવ્યા છે. તેમાંથી પહેલા આલાપક એ પ્રકટ કરે છે કે ખાહ્ય પુદ્દગલાને ગ્રહણ કર્યાં વિના ઉપર્યુકત પરિણમન થતાં નથી.’ બીજો આલાપક એ પ્રકટ કરે છે કે ’ ખાદ્ય પુદ્ગલાને ગ્રહણ કરીને જ દેવ એ પ્રકારનું પરિણમન કરે છે’.
૫ સુ ૨ ૫
શ્રી ભગવતી સૂત્ર : ૫
૫૪
Page #71
--------------------------------------------------------------------------
________________
દેવકે જ્ઞાનાજ્ઞાનકે સ્વરૂપકા નિરૂપણ
દેવની જ્ઞાનાન્નાન વકતવ્યતા
“વિશુદ્ધ જે ! ઈત્યાદિ. સત્રાર્થ- (વ સે મસ્તે ! રે સમદvi ગણાશે વિશુદ્ધ રેવે વિં ગન્ના નાના વાસરૂ?) હે ભદન્ત! અવિશુદ્ધ લેશ્યાવાળો દેવ અનુપયુકત (ઉપગ રહિત) આત્મા દ્વારા અવિશુદ્ધ લેશ્યાવાળા દેવને અને અશુદ્ધ લેશ્યાવાળી દેવીને, અથવા એ બનેમાંથી કેઈપણ એકને શું જાણે છે અને દેખે છે ખરે? (નોરમા !) હે ગૌતમ! ( રૂપ સદે) એવું સંભવી શકતું નથી. (gવં વિદ્ધ i મંતે! તે ઘણીપુi gro વિશુદ્ધd સેવે તેવી શક્યાં ના પાણ?) હે ભદન્ત! અવિશુદ્ધ લેશ્યાવાળે દેવ ઉપગ રહિત આત્મા દ્વારા વિશુદ્ધ લેશ્યાવાળા દેવને અને દેવીને અથવા તે બન્નેમાંથી કેઈ એકને શું જાણી શકે છે અને દેખી શકે છે ખરો? ( કુળદે સમ) હે ગૌતમ! એવું સંભવી શકતું નથી. (ગલિમ ii સંત્તે ! તે समोहएणं अप्पाणेणं अविमुद्धलेस्सं देवं देवीं अन्नयरं जाणइ पासइ ?) હે ભદન્ત! અવિશુદ્ધ:લેશ્યાવાળે દેવ શું ઉપયુક્ત (ઉપગ સહિત) આત્મા દ્વારા અવિશદ્ધ લેશ્યાવાળા દેવ અને દેવીને અથવા તો તે બન્નેમાંથી કોઈ એકને જાણી શકે છે અને દેખી શકે છે? ( રૂપદે સમ) હે ગૌતમ! એવું સંભવી શકતું નથી. ( अविसुद्धलेस्से ण मंते ! देवे समोहएणं अप्पाणेणं विसुद्धलेस्सं देवं देवि રાજય બાળરૂ વાસણ?) હે ભદન્ત! અશુદ્ધ વેશ્યાવાળે દેવ શું ઉપયુક્ત આત્મા દ્વારા વિશુદ્ધ લેશ્યાવાળા દેવ દેવીને અથવા તે બનેમાંથી કેઈ એકને જાણે છે અને દેખે છે? (mો પદે સમ) હે ગૌતમ ! એવું સંભવી શકતું નથી. ( अविसुद्धलेस्सेणं भंते ! देवे समोहया समोहएणं अप्पाणेणं अविसुद्धलेस्स તે તે સમય ના વાસ) હે ભદન્ત! અવિશુદ્ધ વેશ્યાવાળે દેવ શું ઉપયુકતાનુપયુકત આત્મા દ્વારા અવિશુદ્ધ વેશ્યાવાળા દેવ અને દેવીને, અથવા એ અનેમાંથી કેઈ એકને જાણી શકે છે અને દેખી શકે છે ? ( રૂપદે સમ) હે ગૌતમ! એવું સંભવી શકતું નથી. [ વિશુદ્ધ અંતે સેવે સમીદયા
મોદut auri વિમુદ્ધાં રેવું રે પ્રશ્નારું બાળરૂ પાસરૂ?] હે ભદન્ત! અવિશુદ્ધ સ્થાવાળો દેવ શું ઉપયુકતાનુપયુકત આત્મા દ્વારા વિશુદ્ધ લેશ્યાવાળા દેવ અને દેવીને, અથવા તે બન્નેમાંના કોઈ એકને જાણી શકે છે અને દેખી શકે છે? ( ફુદે સમ) હે ગૌતમ! એવું સંભવી શકતું નથી. વિશુદ્ધ મંતે! देवे असमोहएणं अप्पाणेणं अविसुद्धलेस्सं देवं देवि अन्नयरं जाणइ पासइ ?) હે ભકત! વિશુદ્ધ લેશ્યાવાળે દેવ શું અનુપયુક્ત આત્મા દ્વારા વિશુદ્ધ લેફ્સાવાળા દેવ અને દેવીને, અથવા તે બનેમાંના કેઇ એકને જાણી શકે છે અને દેખી શકે છે?
શ્રી ભગવતી સૂત્ર : ૫
૫૫.
Page #72
--------------------------------------------------------------------------
________________
( જો ફળકે સમઢે ) હે ગૌતમ ! એવું સંભવી શકતુ નથી. વિદ્યુત્તેસ્સેળ અંતે ! देवे असमोहरणं अप्पाणेणं त्रिसुद्धलेस्सं देवं देवि अन्नयरं जाणइ पासइ ? ) હે ભદન્ત ! વિશુદ્ધ વૈશ્યાવાળા દેવ શું અનુપયુકત આત્મા દ્વારા વિશુદ્ધ લેશ્યાવાળા દેવ અને દેવીને, અથવા બન્નેમાંથી કાઇ એકને જાણી શકે છે અને દેખી શકે છે? (જો ફળકે સમઢ) હે ગૌતમ ! એ વાત પણ સ`ભવી શકતી નથી. ( ત્રિમુદ્ધહેન્સેન્ भंते! देवे समोहरणं अप्पाणेणं अविसुद्धलेस्सं देवं देवि अनयरं जाण પાસરૂ ? ) હે ભદન્ત ! વિશુદ્ધ લેસ્યાવાળા દેવ શુ ઉપયુકત આત્મા દ્વારા અવિશુદ્ધ લેશ્યાવાળા દેવ અને દેવીને અથવા તે બન્નેમાંના કોઈ એકને જાણી શકે છે અને દેખી શકે છે ! ( દંતા, નાળ પાસ ) હા, ગૌતમ ! વિશુદ્ધ લેશ્યાવાળા દેવ ઉપયુકત આત્મા દ્વારા અવિરુદ્ધ લેશ્યાવાળા દેવ અને દેવીને, અથવા તે અન્નેમાંના કોઇ એકને જાણી શકે છે અને દેખી શકે છે. (વં વિદ્યુત્તેમેળ અંતે ! તેવે સમોદળ ગળાનેળ વિદ્યુછેલ્લું તેવું ગાયાં બાળરૂ વાસરૂ?) હે દન્ત ! વિશુદ્ધ લેશ્યાવાળા દેવ શુ ઉપયુકત આત્મા દ્વારા વિશુદ્ધ વૈશ્યાવાળા દેવ અને દેવીને, અથવા તે બન્નેમાંના કેાઇ એકને જાણી શકે છે અને દેખી શકે છે ? (દંતા, નાળર્ TIFF ) હા, ગૌતમ ! વિશુદ્ધ લેસ્યાવાળા દેવ ઉપયુકત આત્મા દ્વારા વિશુદ્ધ લેશ્યાવાળા દેવ અને દેવીને, અથવા તે ખન્નેમાંના કોઇ એકને જાણી શકે છે અને દેખી શકે છે. ( विसुद्ध लेस्सेणं भंते! देवे समोहया समोहरणं अप्पाणेणं अविसुद्धलेस्सं देवं કૃષિ અત્રચર નાળર વાપૂર ? ) હે ભદન્ત ! વિશુદ્ધ લેશ્યાવાળા દેવ શું ઉપયુકતઅનુપયુકત આત્મા દ્વારા અવિશુદ્ધ લેશ્યાવાળા દેવને અને દેવીને, અથવા બન્નેમાંના કાઈ એકને જાણી શકે છે અને દેખી શકે છે? (દંતા, નાળફ પાસટ્ટ) હા, ગૌતમ ! વિશુદ્ધ લેસ્સાવાળાદેવ ઉપર્યુકત અનુપયુકત આત્મદ્વારા અવિશુદ્ધ લેસ્યાવાળા દેવ અને દેવીને, અથવા બન્નેમાંના કેઇ એકને જાણી શકે છે અને દેખી શકે છે. વિયુદ્ધØસેળ અંતે! देवे समोहया समोहरणं अप्पाणेणं विसुद्धलेस्सं देवं देत्रिं अन्नयरं जाण પાસઽ ?) હે ભદન્ત ! વિશુદ્ધલેશ્માવાળા દેવ શું ઉપર્યુકત અનુપયુકત આત્મા દ્વારા વિશુદ્ધ લેશ્માવાળા દેવ અને દેવીને, અથવા અન્ય કેાઈને જાણી શકે છે અને રખી શકે છે ? (દંતા, યિ) હા, ગૌતમ ! વિશુદ્ધ લેશ્યાવાળા દેવ ઉપયુક્ત અનુપયુકત આત્મા દ્વારા વિશુદ્ધ લેશ્યાવાળા દેવ અને દેવીને, અથવા તે બન્નેમાંના કાઇ એકને જાણી શકે છે અને દેખી શકે છે. (ત્રં કિલ્લુદ્િધદિન બાળમન પાસ,
èÄ પદં બાળફ સફ) આ રીતે પહેલા આઠે ભંગા ( વિકલ્પા ) દ્વારા દેવ જાણતા નથી અને દેખતેા નથી, પણ છેલ્લા ચાર ભંગા દ્વારા જાણે છે અને દેખે છે. (સેર્ચ અંતે સેવ મંતે! ત્તિ) હું બદન્ત આપે જે કહ્યું તે સત્ય જ છે. હે ભદ્દન્ત ! આપે જે કહ્યું તે સથા સત્ય છે.
ટીકાથ– દેવના અધિકાર ચાલી રહ્યો છે, તે કારણે પ્રતિપાદન કરવાને માટે સૂત્રકાર નીચેના પ્રશ્નોત્તરા પ્રકટ કરે છે— ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે
આ વિષયનું વિશેષ
શ્રી ભગવતી સૂત્ર : ૫
વિમુદ્ધ છેલ્સેળ અરે!
૫૬
Page #73
--------------------------------------------------------------------------
________________
કરે ? હે ભદન્ત ! જે દેવની લેગ્યા વિરુદ્ધ નથી એ વિર્ભાગજ્ઞાની દેવ “બસનો vu ચણા ઉપયોગ રહિત આત્મા દ્વારા “મવિદ્વન્સ સેવે વિં ગાય
TIણg? - શું વિર્ભાગજ્ઞાનવાળા દેવને, વિર્ભાગજ્ઞાનવાળી દેવીને, અથવા તે બનેમાંથી કેઇ એકને શું જાણે છે અને દેખે છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે– “જો ફુરે સમજે? હે ગૌતમ ! એવું સંભવી શકતું નથી. જેની લેશ્યા વિશુદ્ધ નથી. એ દેવ મિથ્યાદૃષ્ટિ હેવાને કારણે ઉપગ રહિત આત્મા દ્વારા વિશુદ્ધ લેસ્યાથી રહિત હોય એવા વિર્ભાગજ્ઞાની દેવને, વિભંગણાની દેવીને, અથવા તે બનેમાંથી કઈ પણ એકને જાણી-દેખી શકતો નથી.
- હવે સૂત્રકાર બીજા વિકલ્પનું પ્રતિપાદન કરે છે– ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે- “પૂર્વ વિદ્ધસે i અંતે ! તેને મોદvi ગghi વિશુદ્ર તેવું તે ગળા ના પાસ ?? હે ભદન્ત! અવિશુદ્ધ લેશ્યાવાળે વિભંગ જ્ઞાની મિથ્યાષ્ટિ દેવ અનુપયુકત ( ઉપગ રહિત) આત્મા દ્વારા શું વિશુદ્ધ લેસ્યાવાળા – અવધિજ્ઞાનવાળા દેવને અવધિજ્ઞાનવાળી દેવીને, અથવા તે બન્નેમાંના કોઈ એકને જાણે છે અને દેખે છે ?
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે- “જો રે સા હે ગૌતમ! એ વાત સંભવી શકતી નથી. કારણ કે તે દેવ વિર્ભાગજ્ઞાની (વિપરીત જ્ઞાનવાળે ) હેવાને કારણે તેમને જાણવાના સામર્થ્યથી રહિત હોય છે. હવે ગૌતમ સ્વામી ત્રીજો પ્રશ્ન પૂછે છે- “મવિશુદ્ધ રે! તેરે નો સોદgvi srvoi
વાહર્ષ કે તે સારું બાળ વાર?” હે ભદન્ત! એવા દેવ કે જેની વેશ્યા અવિશુદ્ધ છે – જે વિભંજ્ઞાની છે - તે શું ઉપયુકત અનુપયુકત આત્મા દ્વારા અવિશુદ્ધ લેસ્યાવાળા દેવ, દેવીને, અથવા એવાંજ અન્ય કેઈને પણ શું જાણે છે અને દેખે છે? ઉત્તર- “ો રૂપા સટ્ટ' હે ગોતમ એવું પણ સંજવી શકતું નથી. કારણ કે તે મિયાષ્ટિ હોય છે, તેથી તેમને જાણવાની શકિત તેનામાં હતી નથી. આ પાંચમે ભંગ છે. હવે છઠ્ઠા ભંગરૂપ વિકલ્પના વિષયમાં આ પ્રમાણે પ્રશ્ન કરવામાં આવે છે- “વિયુદ્ધસે અંતે ! સે કમોઢવાડમોદur agri વિશુદ્ધાં રેવં અચ્છરું ના રાસ ?? હે ભદન્ત! અવિશુદ્ધ વેશ્યાવાળો દેવ ઉપયુકત અનુપયુકત આત્મા દ્વારા વિશુદ્ધ વેશ્યાવાળા દેવને, દેવીને, અથવા એવાં જ અન્ય કેઇને પણ શું જાણી શકે છે અને દેખી શકે છે? ઉત્તર
જો હું તને ? હે ગૌતમ! એ વાત સંભવી શક્તી નથી, કારણ કે અશુદ્ધ લેશ્યાવાળે દેવ મિયાદષ્ટિ હોય છે. તેના આત્મામાં મિથ્યાત્વ વર્તમાન હોવાને કારણે તેમને જાણવા માટે વાસ્તવિક બેધ તે દેવમાં ઉત્પન્ન થઈ શકતો નથી.
શ્રી ભગવતી સૂત્ર : ૫
૫૭
Page #74
--------------------------------------------------------------------------
________________
હવે સાતમાં ભંગ સંબંધમાં ગૌતમ સ્વામી આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે— त्रिसुद्धले सेणं भंते असमोहरणं अप्पाणेणं अविसुद्धलेस्सं देवं देवि अण्णयरं जाणइ રામફ?' હે ભદન્ત ! વિશુદ્ધ લેસ્યાવાળા દેવ અનુપયુકત ( ઉપયેગ રહિત ) આત્મા દ્વારા અવિશુદ્ધ લેશ્યાવાળા દેવને, દેવીને અથવા એવાં અન્ય કોઇને શું જાણી–દેખી શકે છે ? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે—ળો ફાટ્ટે સમેટ્ઠ' હે ગૌતમ ! એ વાત પણ સાઁભવી શકતી નથી. તેનું કારણ આ પ્રમાણે છે જો કે એવા દેવ નિયમથી જ સભ્યદૃષ્ટિ હોય છે, તે પણ પાને જાણવાનું તે ઉપયુક્ત ( ઉપયેગ ચુકત ) અવસ્થામાં જ બની શકે છે, ઉપયાગ રહિત અવસ્થામાં અની શકતુ નથી. તેથી સમ્યગ્દૃષ્ટિ હેાવા છતાં ઉપયોગ રહિત હોવાના કારણે વિશુદ્ધલેશ્યાવાળા તે દેવ પણ તેમને જાણી દેખી શક્તા નથી. હવે સૂત્રકાર આઠમે ભંગ પ્રકટ કરે છે— ગૌતમ સ્વામીના પ્રશ્ન– વિદ્ધજીઓનું મંતે ! તેવે અમનોદાં બાને f વિષ્ણુદ્ધહેમ તેમ કૃષિ યાં બાળરૂ પાસ ?' હે ભદન્ત ! વિશુદ્ધ લેશ્યાવાળા દેવ ઉપયેગ રહિત આત્મા દ્વારા વિશુદ્ધ લેશ્યાવાળા દેવને, દેવીને, અથવા એવાં અન્ય કોઇને શું જાણી-દેખી શકે છે? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે— ળો ફળકે સમ’ તમ ! એવું સાઁભવી શકતું નથી. કારણ કે તે ઉપયેગ રહિત અવસ્થાવાળા હાય છે, તે કારણે વિશુદ્ધ લેશ્યાવાળા હાવા છતાં તે તેમને જાણી શકતા નથી—ઉપયુકત અવસ્થામાં જ જાણવાનું સંભવી શકે છે, અનુપયુકત અવસ્થામાં નહીં. હવે ગૌતમ સ્વામી નવમાં ભંગ વિષે પ્રભુને પ્રશ્ન પૂછે છે- વિદ્યુતટેટ્સેળ મંતે ! देवे समोहरणं अप्पाणेणं अविमुद्धलेस्सं देवं देवि अण्णयरं जाणइ पास ? ' હે ભદન્ત ! વિશુદ્ધ વેશ્યાવાળા દેવ ઉપયુકત (ઉપયોગ રહિત ) આત્મા દ્વારા અવિશુદ્ધ લેશ્યાવાળા દેવને, દેવીતે, અથવા એવાં અન્ય કોઇને શુ જાણે છે અને દેખે છે? તેના જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે– ‘ દંતા, બાળક પાસરૂ ? હા ગૌતમ ! એવા દેવ તેમને જાણે છે. અને દેખે છે તેનું કારણ નીચે પ્રમાણે છે— તે દેવ વિશુદ્ધ લેસ્યાવાળા હેાવાથી સમ્યકૂદૃષ્ટિ હોય છે. એવા સમ્યદૃષ્ટિ દેવ જ્યારે ઉપયેગચુકત અવસ્થાવાળા હોય છે, ત્યારે તે તેમને જાણે છે અને દેખે છે.
હવે દસમાં ભંગ વિષે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે विसुद्धले सेणं भंते ! देवे समोहरणं अप्पाणेणं त्रिसुद्धलेस्सं देवं देवि अण्णय रं બાળરૂપાસરૂ ? ’હે ભદન્ત ! વિશુદ્ધ લેશ્યાવાળા દેવ ઉપયુકત આત્મા દ્વારા વિશુદ્ધ લેસ્સાવાળા દેવને, દેવીતે, અથવા અન્ય કોઇને શું જાણે-દેખે છે ? ઉત્તર-દંતા, નાર પાસરૂ ' હા, ગૌતમ ! તે તેમને જાણે છે અને દેખે છે, તેનું કારણ પણ નવમાં ભંગમાં મતાવ્યા પ્રમાણે જ સમજવું.
હવે ૧૧ માં ભંગ વિષે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે ' विसुद्धले सेणं भंते! देवे समोहयाऽसमोहरणं अप्पाणेणं अविसुद्धलेस्सं
શ્રી ભગવતી સૂત્ર : ૫
૫૮
Page #75
--------------------------------------------------------------------------
________________
વ, વુિં મારાં બાળg Fાણs ?? હે ભદન્ત! વિશુદ્ધ વેશ્યાવાળ વ–સમ્યફદૃષ્ટિદેવ ઉપયુકત અનુપયુક્ત આત્મા દ્વારા અવિશુદ્ધ વેશ્યાવાળા દેવ, દેવીને, કે અન્ય કેઈને શું જાણું–દેખી શકે છે? ઉત્તર– “ દંતા, શUTE THE ' હા, ગૌતમ! એ. દેવ તેમને જાણી-દેખી શકે છે. કારણ કે વિશુદ્ધ વેશ્યાવાળે દેવ સમ્યગદૃષ્ટિ હોય છે, તે તેના અવધિજ્ઞાનને ઉપયોગ કરીને અવિશુદ્ધ વેશ્યાવાળા દેવાદિને જાણી શકે છે.
- હવે ગૌતમ સ્વામી બારમાં ભંગ વિષે પ્રશ્ન પૂછે છે- “સિદ્ધહેરાં અરે! देवे समोहया ऽ समोहए णं विसुद्धलेस्सं देव देविं अण्णयरं जाणइ पासइ ?' હે ભદન્ત ! વિશુદ્ધ લેફ્સાવાળા દેવ ઉપયુકત અનુપયુકત આત્મા દ્વારા વિશુદ્ધ લેસ્યાવાળા દેવને દેવીને અથવા અન્ય કોઈને શું જાણે-દેખે છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે- “ દંતા, બાળ સંરૂ? હા, ગૌતમ! વિશુદ્ધ લેફ્સાવાળે દેવ સમ્યગૃષ્ટિ હેવાથી અને ઉપયુક્ત (ઉપગ યુક્ત) હોવાથી વિશુદ્ધ વેશ્યાવાળા દેવાદિકેને જાણી શકે છે અને દેખી શકે છે. હવે ઉપર્યુકત વિષયને ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે'एवं हेडिल्लएहि अट्ठहिं न जाणइ, न पासइ, उवरिल्लेहिं चउहि जाणइ, पासई' શરૂઆતના આઠ વિકપમાં રહેલે દેવ દેવાદિકેને જાણતે દેખાતો નથી, પણ છેલ્લા ચાર વિકલ્પમાં રહેલા દેવ દેવાદિકે જાણ–દેખી શકે છે. પહેલાં આઠ વિકલ્પમાંથી શરૂઆતના ૬ વિકપમાં રહેલા દેવ દેવાદિકે ઉપયુકત, અનુપયુકત અથવા ઉપયુકતાનુપયુકત આત્મા દ્વારા જાણતા નથી કારણકે તે મિથ્યાદૃષ્ટિ હોય છે. તથા પહેલા આઠ વિકલ્પોમાંના છેલ્લા બે વિકલ્પમાં વર્તમાન વિશુદ્ધ વેશ્યાવાળ–સમ્યગદષ્ટિ દેવ અનુપયુત (ઉપગ રહિત) અવસ્થાવાળો હોવાથી દેવાદિકને જાણ શકતો નથી. છેલલા ચાર વિકમાં વર્તમાન વિશુદ્ધ વેશ્યાવાળે દેવ દેવાદિકેને જાણી શકે છે તેનું કારણ તેની સમ્યક્દષ્ટિયુક્તતા અને ઉપયુકતાવસ્થા છે. અને મહાવીર પ્રભુના કથનને સ્વતઃ પ્રમાણભૂત માનીને ગૌતમ સ્વામી તેમને કહે છે- “ તે મરે ! હં હં ! ત્તિ” “હે ભદન્ત ! આપનાં વચને સર્વથા સત્ય જ છે સર્વથા સત્યજ છે.' પાસ ૩ જનારા શ્રી ઘાસીલાલજી મહારાજકત “ભગવતી’ સત્રની પ્રમેયચટ્રિક
વ્યાખ્યાના છક્શતકને નવો ઉદ્દેશ સમાપ્ત -લા
દશર્વે ઉદેશે કે વિષયોં કા નિરૂપણ
દસમા ઉદ્દેશકને પ્રારંભ. છ8ા શતકના દસમાં ઉદ્દેશકના વિષયનું સંક્ષિપ્ત વિવરણઅન્ય તીર્થિકની આ પ્રકારની માન્યતા- “રાજગૃહ નગરના જીનાં સુખદુઃખને બેરના ઠળિયા જેટલું, વાલ જેટલું, વટાણું કે ચેખાના દાણા જેટલું, અડદ કે મગના દાણુ જેટલું, જૂ જેટલું, અથવા લીખ જેટલું પણ બહાર કાઢીને કે પુરુષ બતાવી શકતો નથી.' આ કથનનું ખંડન અને આ વિષયને અનુલક્ષીને મહાવીર પ્રભુનું કથન અને તે કથન દ્વારા સ્વસિદ્ધાંત નિર્દેશન-રાજગૃહ નગરમાં રહેનારા જીવનાં જ સુખદુઃખને નહીં, પણ સમરત લેકમાં રહેલા જીનાં સુખદુઃખને કઈ પણુપુરૂષ પૂર્વોકત પ્રમાણમાં બહાર કાઢી બતાવી શકતા નથી. આ વિશે દેવ અને ગંધના
શ્રી ભગવતી સૂત્ર : ૫
૫૯
Page #76
--------------------------------------------------------------------------
________________
•
સુક્ષ્મગત પુદ્ગલનું ઉદાહરણ. પ્રશ્ન- ‘ જીવ ચૈતન્ય છે કે ચૈતન્ય જીવ છે ? ઉત્તરબન્નેની એકરૂપતા છે. વૈમાનિક દેવા પર્યંન્તના જીવા વિષે આ પ્રકારના વિચાર, પ્રશ્નજે જીવે છે તે જીવ છે કે જે જીવ છે તે જીવે છે ? - ઉત્તર- જે જીવે છે તે તે જીવે છે જ, પણ જે જીવ છે તે નારક આદિ અવસ્થામાં જીવે પણ છે અને નથી પણ જીવતા પ્રાણ ધારણ કરતા નથી.' વૈમાનિક દેવા પન્ત એજ પ્રકારના વિચાર. પ્રશ્ન નારક જીવ ભવસિદ્ધિક છે, કે અભવસિદ્દિક છે, અથવા ભવસિદ્ધિક કે અભવસિદ્ધિક નારક છે? ' ઉત્તર- ભવસિદ્ધિક નારક પણ હાય હાય છે અને અનારક પણ હોય છે. સમસ્ત જીવે. એકાન્તરૂપે દુઃખનું વેદન કરે છે, એવા અન્યતીથિકાના મત. પરન્તુ આ વિષય સંબંધી મહાવીર પ્રભુને મત એવા છે કે કોઈ જીવ એકાન્તપે દુઃખનું જ વેદન કરે છે, કાઈ જીવ એકાન્તરૂપે સુખનું જ વેદન કરે છે, અને ક્રાઇ કાર્ય જીવ સુખદુઃખ મન્નેનું વેદન કરે છે', આ પ્રકારનું કથન અને આ કથનના પ્રતિપાદનના માટે તે દરેક પ્રકારના જીવાને નાનિર્દેશ. નારકાના આહાર પુદ્ગલાનું કથન, વૈમાનિકા પર્યંતના જીવેાના આહાર પુદ્ગલાનું કથન. પ્રશ્ન– કેવલી ભગવાન ઇન્દ્રિયા દ્વારા જાણે છે કે ઇન્દ્રિય દ્વારા જાણતા નથી ? ' ઉત્તર- કેવલી ભગવાન ઇન્દ્રિયેા દ્વારા જાણતા નથી. તેમનું જ્ઞાન અમિત. (અમર્યાદિત—અપાર) હાય છે અને તે આવરણ રહિત દનવાળા હાય છે— ( નિવૃત ન હેાય છે ) એવું કથન– સંગ્રહ ગાથા
.
અન્યતીર્થિકોં કે મત કા નિરૂપણ
અન્યતીથિક વકતવ્યતા— અન્ન ચિયાળ મંતે ! ' ઇત્યાદિ–
6
સૂત્રા - ( અન્નઽસ્થિવાળું મંતે ! Ë આવવુંતિનાવ પનેતિ) ભદન્ત ! અન્યતીથિા આ પ્રમાણે કહે છે અને પ્રરૂપણા કરે છે કે ( जावइया रायगिहे नयरे जीवा - एवइयाणं जीवाणं णो चकिया कोइ सुहं वा जाव कोलट्ठिगमायमवि, निष्पावमायम वि, कलममायम वि, मासमायमवि सुग्गमायमवि, ज्यामायमवि, लिक्खामायमवि, अभिनिवट्टेत्ता उवदं सित्तए) રાજગૃહ નગરમાં જેટલાં જીવ છે, તે ખધાં જીવાનાં કાઇપણ સુખને કે કાઇ પણ દુ:ખને, ખારના ઠળિયા જેટલું, વાલ જેટલું, વટાણા કે ચેાખાના દાણા જેટલું, અડદ જેટલું, મગ જેટલું, જૂ જેટલું, કે લીખ જેટલું પણ બહાર કાઢીને ખતાવવાને કાઇપણ વ્યકિત સમર્થ નથી. ( સેદ્મચં મંતે! Ë) હે ભદન્ત શું તેમની તે વાત સાચી છે! ( गोयमा ! जं णं ते अण्णउस्थिया एवं आइक्खति, जाव मिच्छं ते एवं ओहं अहं पुण गोयमा ! एवं आइक्खामि, जाव परूवेमि, सव्वलोए वि यणं सन्त्र जीवाणं णो चकिया केइ सुहं वा तं चैव जात्र उवदंसित्तए ) હે ગૌતમ ! તે અન્યયૂચિકાએ ( અન્ય મતવાદીઓએ)એવું જે કહ્યું છે, એવી જે પ્રરૂપણા કરી છે તે મિથ્યા (જૂઠી) છે. હે ગૌતમ ! હું તો આ વિષયમ એવું કહું છુ અને એવી પ્રરૂપણા કરુ છું કે આ સમસ્ત લેાકના સમસ્ત વાના સુખ અથવા દુઃખને પૂકિત પ્રમાણમાં બહુાર કાઢીને ખતાવવાને કઋપણ વ્યકિત સમર્થ નથી. ( સે ળદ્રુળ ? ) હે ભદન્ત ? આપ શા કારણે એવું કહેા છે!! ( ગોયમા !
-
શ્રી ભગવતી સૂત્ર : ૫
૬ ૦
Page #77
--------------------------------------------------------------------------
________________
હે ગૌતમ ! માં બંધૂધી વીવે ગીર વિસે દિપ પfજai Tura ) આ જંબુદ્વીપ નામને દ્વીપ ( ) પરિક્ષેપની અપેક્ષાએ વિશેષાધિક છે. (देवे गं महिड्ढीए जाव महाणुभागे एगं महं सविलेवणं गंधसमुग्गयं गहाय तं अवदालेइ, तं अवदालेत्ता जाव ईणामेव कटु केवलकप्पं जंबुद्दीव दीव तिहिं अच्छरानिवाएहिं तिसत्तक्खुत्तो अपरियट्टित्ताणं દE ગાના ) હવે કઈ એક મહદ્ધિક મહાવ્રુતિક, મહા- પ્રભાવશાળી આદિ વિશેષવાળા દેવ, તેમાં (તે જંબુદ્વીપમાં) એક વિશાળ વિલેપનયુકત ગંધદ્રવ્યથી ભરેલા ડમ્બાને લઈને ખેલી નાખે, અને તેને ખોલી નાખીને ઘણીજ શીધ્ર ગતિથી ચાલવા માંડે. તે એટલી બધી શીધ્ર ગતિથી ચાલે કે ઉપર્યુકત પરિધીવાળા વિશાળ જંબુદ્વીપની, ત્રણ ચપટી વગાડતા જેટલો સમય લાગે એટલા સમયમાં, ૨૧ વાર પ્રદક્ષિણ કરીને પિતાને સ્થાને પાછો આવી જાય. (જે " गोयमा ! से केवलकप्पे जंबुद्दीवे दीवे तिहि घणपोग्गलेहिं फुडे) તે હે ગૌતમ ! આ પ્રકારની તેની તે ક્રિયાથી શું સંપૂર્ણ જમ્બુદ્વીપ તે ગંધપુદ્ગલથી સ્પર્શશે કે નહીં ? (દંતા ) હા, ભગવદ્ ! સંપૂર્ણ જંબૂદીપ તે ગંધપુદગલેથી સ્પર્શશે. (વજયા જોયા! વૈર હિં ઘmોજના ક્રોદિમાનવ નાવ
વલંપિત્ત? જો દે રામદે, તેમાં બાફવદg) હે ગોતમ ! શું કઈ વ્યકિત તે ગંધયુગલોને, બોરના ઠળિયાથી લઇને લીખ પર્યરતના પ્રમાણમાં પણ સમસ્ત જંબુદ્વીપમાંથી બહાર કાઢીને બતાવવાને સમર્થ હોય છે?
ગૌતમ સ્વામી જવાબ આપે છે- “હે ભદન્ત! એવું સંભવી શકતું નથી. મહાવીર પ્રભુ કહે છે- “હે ગૌતમ! એજ રીતે સમસ્ત લેકના જીવનમાં સુખ અને દુઃખને બેરના ઠળિયા આદિ જેટલાં પણ બહાર કાઢી બતાવવાને કઈ સમર્થ નથી.
ટીકાર્ય- નવમાં ઉદ્દેશકને અન્ત અવિશુદ્ધ વેશ્યાવાળા છમાં સમક જ્ઞાનના અભાવનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ દસમાં ઉદ્દેશકમાં પણ સૂત્રકાર એજ સમજ્ઞાનના અભાવનું અન્યતીર્થિક જનેને અનુલક્ષીને કથન કરે છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે- “માચિયા મતે વં માવતિ, પ્રતિ હે ભદન્ત! અન્યમતવાદીએ એવું જે કથન કરે છે, એવું જે ભાષણ કરે છે, એવી જે પ્રજ્ઞાપના કરે છે અને એવી જે પ્રરૂપણા કરે છે કે “નાવવા રાહે નોરે બીવા” રાજગૃહ નગરમાં જેટલાં છવો છે. ‘પવા નવા શોરૂ મુવા ટુવા” તે સમરત નાં સુખને અથવા દુ:ખને કેઇપણ વ્યકિત અધિક, અધિકતર, અને અધિકતમની તે વાત જ શું કરવી.
ગાવ નિમાયમષિ, નિપામાયરિ', પરંતુ બેરના ઠળિયા જેટલા, કે વાલ અથવા ચણુ જેટલા, “મમામ િવટાણુ જેટલા, “માણમાજમ િ અડદ જેટલા, “સુગમાયમવિ” મગ જેટલા, “કૂવામાયર’ ચૂકા (જૂ) જેટલા,
શ્રી ભગવતી સૂત્ર : ૫
૬૧
Page #78
--------------------------------------------------------------------------
________________
' लिक्खामायमचि ' बीच भेटला प्रभाशुभां पशु 'अभिनिव्वट्टेत्ता ' महार अढीने 'उत्रदंसित्त' तावाने ' णो चक्किया ' समर्थ नथी. 'कहमेयं भंते ! एवं ' તેા કે ભદન્ત ! શું તેમનું તે કથન સત્ય છે?
,
तेना श्वास आायता महावीर प्रभु आहे- 'गोयमा !' हे गौतम ! ' जं णं ते अण्णउत्थिया एवं आइक्वंति जाव मिच्छंते एवं आसु' અન્ય મતવાદી એવું જે કહે છે, ભાષણ કરે છે, પ્રજ્ઞાપના કરે છે અને પ્રરૂપણા ईरे थे, ते तेमनुं उथन भिथ्या (नूठे ) समन्न्वु, 'अहं पुण गोयमा' हे गौतम! तो ' एवं आइवामि' मेनुं हुं छ, भाषाय ४३, अज्ञापित छ भने अनुषा ४३ ४ ३ सव्वलोए वि य णं सव्वजीवाणं कोइ सुहंवा तंचेव जाय उवदंसित्तए णो चक्किया' समस्त सोहना समस्त कवनां सुभ अथवा दुःमने આરના ઠળિયા આદિના જેટલુ પણ બહાર કાઢીને બતાવવાને કાઇ સમથ નથી. અહીં जात्र ( यावत् ) थी कॉलस्थिकमात्रमपि, निष्पावमात्रमपि कलायमात्रमपि, पहथी मानमात्रमपि, मुद्गमात्रमपि युकामात्रमपि लिक्षामात्रमपि अभिनिर्वस्य ' આ પૂકિત સૂત્રપાઠ ગ્રહણ કરાયા છે.
गौतम स्वामीना अश्न-' से केणट्टेणं ? ' डे अहन्त ! मेनुं आप था अर हो छ ? गौतम स्वाभीना अश्ननो भवाम भापता महावीर प्रभु आहे छे- ' अयं णं 'अंबुदीचे दीये जान बिसेसाहिए परिक्खेवेणं पण्णत्ता' सूत्रम 'जान' પદ્મથી સૂત્રપાઠ ગ્રહણુ કરાયે છે તે પૂકિત તમસ્કાય પ્રકરણમાં આપવામાં આવેલા છે. આ સૂત્રપાઠ જમુદ્દીપની વિશાળતા ખતાવે છે. તે સૂત્રપાઠ નીચે પ્રમાણે છે 'सव्वदी मुद्दाणं सव्व खुड्डाए बट्टे तेल्लापूयस ठाणसंठिए वट्टे, रह चकवाल संठाणसंठिए वह, पुक्खरकण्णिया संठाणसंठिए नट्टे, पडिपुण्णचंद संठाणसंठिए, एगं जोयणस्यसहस्सं आयामविक्खंभेणं, तिष्णि जोयणसय सहस्साई सोलस सहस्साई दोणि य सत्ताविसे जोयणसए तिष्णिकोसे अट्ठावीस च धणुसय' तेरस अंगुलाई अर्द्धगुलं च किंचि '
4
આ જે જમૃદ્રોપ નામના દ્વીપ છે, તે એક લાખ યેાજનના આયામ વિષ્ઠભવાળા છે. તેની પરિધિ ૩૧૬૨૨૭ ચૈજન ત્રણ કેશ, ૨૮ ધનુષ અને ૧૩ા આંગળથી પણ अधिङ छे. मेवा यूतीय नामना द्वीपमा ' देवेणं महिड्रढिए जाव महाणुभागे एगं महं सविलेवणं गंधसुग्गयं गहाय तं अवद्दाले ति ' श्रेष्ठ महाऋिद्धि, महाद्युति, મહાયશ, મહામલ અને મહાપ્રભાવથી યુક્ત ડાય એવા દેવ એક ઘણા વિશાળ ગધ દ્રવ્યથી સપૂર્ણ રીતે ભરેલા વિશાળ વિલેપનયુકત ડખ્ખાને લાવીને ખેાલી નાખે, અને 'तं अवदालेत्ता' तेने 'भोली नाभीने 'जावइणामेव कट्टु केवलकप्पं जंबुद्दीवं दीवं
શ્રી ભગવતી સૂત્ર : ૫
५२
Page #79
--------------------------------------------------------------------------
________________
तिहिं अच्छरानिवाएहिं तिसत्तखुत्तो अणुपरियट्टित्ताणं हव्वं आगच्छेज्जा' તેને હાથમાં લઈને “આ ઉપડયે” એવું કહીને ત્રણ ચપટી વગાડતા એટલે સમય લાગે એટલા સમયમાં તે સમસ્ત જંબુદ્વીપની ૨૧ વાર પ્રદક્ષિણા કરીને પિતાને સ્થાને પાછો આવી જાય છે. તે જોયા ? હે ગૌતમ ! સ gf સે કચ્છને નિયમથી તે સંપૂર્ણ “મંજુરી તીર જંબુદ્વીપ એ પૂર્વોક્ત ગેધપુદ્ગલથી- (જંબુદીપમાં રહેતા લોકેની ધ્રાણેન્દ્રિયમાં પ્રવેશેલાં ગંધપુદગલથી) સ્પર્શશે કે નહીં સ્પર્શાય? ગૌતમ સ્વામી કહે છે “. . હા, ભદત! તે સમસ્ત જંબુદ્વીપ જનધ્રાણપ્રવિન્દ્ર ગન્ધપુદગલોથી અવશ્ય વ્યાપ્ત થઈ જશે. ત્યારે મહાવીર પ્રભુ તેમને પૂછે છે કે
चक्किया गं गोयमा! केइ तेसिं घाणपोग्गलाणं कोलढिमायमवि जाव ૩ઘણિત્ત હે ગૌતમ ! જંબુદ્વીપવતી જનોની ધ્રાણેન્દ્રિયમાં પ્રવેશેલાં તે ગંધપુદગલેમાંથી, બેરના ઠળિયાથી લઈને લીખ પર્યન્તના પ્રમાણ જેટલા ગંધયુગલેને બહાર કાઢીને બતાવવાને શું કોઈપણ વ્યક્તિ શકિતમાન હોય છે? અહીં “યાવત’ પદથી “વાલ પ્રમાણ, વટાણુ પ્રમાણ, અડદ પ્રમાણુ, મગ પ્રમાણ, જૂ પ્રમાણુ અને લીખ પ્રમાણને બહાર કાઢીને” આ સૂત્રપાઠ ગ્રહણ થયો છે.
ગૌતમ વામી કહે છે- “જો કુળદે સમદ્ર' હે ભદન્ત ! કેઇપણ વ્યકિત એવું કરી શકતી નથી. જબૂદીપવતી, લેકેની ધ્રાણેન્દ્રિયમાં પ્રવેશેલાં ગન્ધપુદગલે અતિ સૂક્ષમ હોવાને લીધે અમૂર્ત જેવાં જ હોય છે. તેથી પિડાકાર રૂપે તેમને બતાવવાની શકિત કેઈપણ વ્યકિતમાં સંભવી શકતી નથી. તેથી બેરના ઠળિયા જેટલાં ગધપુદગલેને પણ બહાર કાઢી બતાવવાનું કામ કઈ પણ વ્યકિત કરી શકતી નથી. જે તે ન ઉત્તરોત્તy? હે ગૌતમ ! એજ રીતે સમસ્ત લેકમાં રહેલા સમસ્ત જીવોના સુખ અને દુઃખને પણ બારના ઠળિયા જેટલા પ્રમાણમાં પણ બહાર કાઢીને પિંડાકાર રૂપે બતાવવાને કોઈપણ વ્યકિત સમર્થ હતી નથી કે સૂ. ૧ છે
જીવક સ્વરૂપ કાનિરૂપણ
જીવ વક્તવ્યતા– ની મંતે ! નીવે, બીવે બીજે?” ઈત્યાદિ. સૂત્રાર્થ- (બીજું મં! બીજે, બીજે વે?) હે ભદન્ત! શું છવા મૈતન્યરૂપ છે કે તન્ય જીવરૂપ છે? (જો મા !) હે ગૌતમ (ગરે તાવ નિયમ ની નવે વિનિયમ Mી)જીવ તે નિયમથી ચૈતન્યરૂપ છે. તથા ચેતન્યપણ અવશ્ય જીવ રૂપજ છે. (નીવે i ! જોરરૂપ, રૂપ નીવે?)હે ભદન્ત ! છવ નરયિક કે નરયિક જીવ છે ?(ઘના !) હે ગૌતમ! (sp તર નિયમ ) નરયિક તે નિયમથી (અવશ્ય જ જીવ છે, (બીરે પુન સિર નેv, ગરજ છે. પણ જે જીવ છે તે નૈરચિક પણ હોઈ શકે છે. અને અનરયિક પણ હોઈ શકે છે. (નીવે i ! મારે, ગપુરમારે લીરે?) હે ભદન્ત! જીવ અસુરકુમારરૂપ હોય છે કે અસુરકુમાર જીવરૂપ હોય છે? જોશt] હે ગૌતમ (असुरकुमारे ताव नियमा जीवे, जीवेषण सिय असुरकुमारे, सिय णो असुर
શ્રી ભગવતી સૂત્ર : ૫
Page #80
--------------------------------------------------------------------------
________________
) અસુરકુમાર તે અવશ્ય છવ રૂપ જ છે, પણ જે જીવ હોય છે તે અસુરકુમાર હોઈ પણ શકે છે અને અસુરકુમાર નથી પણ હેઈ શકતે. વિંટું માળિયો
માનવા એજ પ્રમાણે વૈમાનિકે પર્યન્તના દંડક કહેવા જોઈએ. જિar અરે ! નીવે, ગાજે બીવડું?] હે ભદન્ત ! જે પ્રાણ ધારણ કરે છે તે જીવ છે, કે જે જીવ છે તે પ્રાણ ધારણ કરે છે? ( મા ) હે ગૌતમ! નિવ૬ તા નિયમ બીજે, બીજે સિજ બી સિટ નીવરૂ] જે જીવે છે – પ્રાણ ધારણ કરે છેતે તે અવશ્ય જીવ છે, પણ જે જીવ હોય છે તે :પ્રણેને – ૧૦ દ્રવ્ય પ્રાણેને ધારણ કરે પણ છે અને નથી પણ કરતે ( વરૂ મંતે ! ને, નેરા ની ) હે ભદન્ત ! જે પ્રાણ ધારણ કરે છે અથવા જીવે છે તેને નૈયિક કહેવાય છે, કે જે નરયિક હોય છે તે પ્રાણ ધારણ કરે છે એવું કહેવાય છે? જોયા !] હે ગૌતમ! [नेरइए ताव नियमा जीवइ, जीवइ पुण सिय नेरइए:सिय अनेरइए] જે નૈરયિક (નારક) હોય છે તે તે અવશ્ય પ્રાણોને ધારણ કરે છે, પણ જે પ્રાણોને ધારણ કરનારે હોય છે તે નૈરયિક હેાય છે પણ ખરે અને નથી. પણ હતા. (
ને નાવ તેનાળિrui) એ જ પ્રમાણે વિમાનિકે પર્યન્તના દંડક સમજવા [ મસિદ્ધિ મત્તે ! ને જોઇ મણિ?િ ] હે ભદન્ત ! જે ભવસિંદ્ધિક હોય છે તે નૈયિક હોય છે, કે જે નરયિક હેય તે ભવસિદ્ધિ હેય છે? [ોય!] હે ગૌતમ! [મવાસિદ્ધિ શિવ નેતા, ફિર અનેy, જાપ નિ ચ પિતા મહિg fણ જમવિિક્ત ] જે ભાવસિદ્ધિક હોય છે તે નરયિક પણ હોઈ શકે છે અને અનૈરિક પણ હોઈ શકે છે, તથા જે નારક હોય છે તે ભવસિદ્ધિક પણ હોઈ શકે છે અને અભવસિધિક પણ હોઈ શકે છે. વિ લગો sa માળિયા ] એજ પ્રમાણે વૈમાનિકે પર્યંતના દંડક પણ સમજવા.
કાથ– જીવને અધિકાર ચાલી રહ્યો છે, તેથી સૂત્રકાર છવના વિષયમાં વિશેષ વકતવ્યતાનું કથન કરે છે– ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે
અરે હે ભદન્ત ! “ની જે રીતે, નીજ ની જીવ મૈતન્યરૂ૫ છે, કે ચેતન્ય જીવરૂપ છે? અહીં પહેલું “જીવ” પદ જીવનું વાચક છે, અને બીજું “જીવ' પદ ચૈતન્યનું વાચક છે. તેથી પ્રશ્નમાં અસંગતતા રહેતી નથી. ગૌતમ સ્વામીના તે પ્રશ્નને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે– “જોવા ! ” હે ગૌતમ! “વીજે સાવ નિgir બીજે, ની વિ નિશા ની જીવમાં અને ચૈતન્યમાં પરસ્પર અવિનાભાવ સંબંધ હોય છે, તે કારણે જીવ નિયમથી જ ચૈતન્યરૂપ છે, તથા ચૈતન્ય પણ નિયમથી જ જીવરૂપ છે. આ કથનનું તાત્પર્ય એ છે કે જીવ વિના ચૈતન્યની અને ચૈતન્ય વિના જીવની કઈ પણ સ્થળે સંભાવના હતી જ નથી, તેથી જયાં જીવત્વ છે ત્યાં ચૈતન્ય હોય છે, અને
જ્યાં તન્ય હોય છે ત્યાં જીવ પણ હોય છે. જીવત્વ સિવાયના ચૈતન્યને અને ચૈતન્ય સિવાયના છેવત્વને રવતંત્ર સદભાવ આ કારણે જોવામાં આવતું નથી. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે- “જીવે f બા ને રૂપ, નૈ, વી? ” હે ભદન્ત! જીવ શું નરયિકરૂપ હોય છે, કે નરયિક જીવરૂપ હોય છે?
શ્રી ભગવતી સૂત્ર : ૫
૬ ૪
Page #81
--------------------------------------------------------------------------
________________
.
.
*
ઉત્તર- મૌયમા! , હે ગૌતમ! * Àજુ તાવ નિયમા નીચે ' જે નૈયિક હાય છે તે તેા નિયમથી જ જીવરૂપ હાય છે, પણુ " जीवे पुण सिय નેરૂપ, સિય અનેરૂÇ ' જે જીવ છે તે તે નૈયિક પણ હાઇ શકે છે અને અનૈરયિક પણ હાઇ શકે છે. ‘ નૈરિયક' તે તે જીવની એક પર્યાય છે, અને તે પર્યાય તેના વ્યાપ્ય ધર્મ છે. જીવ વ્યાપક છે. જેમ સીસમ (એક પ્રકારનું વૃક્ષ) વૃક્ષત્વની પર્યાયરૂપ હાવાથી તેના ‘ વ્યાપ્ય ' છે અને વૃક્ષત્વ તેનું વ્યાપક છે. વ્યાપ્યના તા નિયમથી જ વ્યાપમાં સદ્દભાવ રહે છે, પણુ વ્યાપકમાં અમુક વ્યાય હાય જ એવા નિયમ નથી. વ્યાપકમાં તે અમુક વ્યાપ્ય હેાઈ પણુશકે છે અને અમુક બીજી વ્યાખ્ય પણ ડાઇ શકે છે. એજ પ્રમાણે જ્યાં નૈરયિક પર્યાય હશે ત્યાં તેનું વ્યાપક જીવત્વ તા નિયમથી જ હશે, પરન્તુ જીવતના સદ્ભાવમાં નાગરિકત્વ પર્યાય રહે પણ ખરી અને ન પણ રહે. તેથી જ સુત્રકાર ‘નિયનેર્ શિય અને એવું કથન કર્યુ છે. પાંચ ઇન્દ્રિય, ત્રણ ખળ, આયુ અને શ્વાસેચ્છવાસ, એ ૧૦ પ્રાણ હાય છે તે ૧૦ પ્રાણામાંના પાત પેાતાને યાગ્ય પ્રાણાને જે ધારણ કરે છે તેને જીવ કહે છે. પાત પેાતાને યોગ્ય પ્રાણેથી જીવનારા જે જીવ હાય છે, તે જ્યારે નારક પર્યાયને ચેગ્ય કના મોંધ કરે છે, ત્યારે નારકપર્યાય પ્રાપ્ત કરે છે. પણ જ્યારે તે નારકપર્યાયને યાગ્ય ક'ના બંધ કરતા નથી, ત્યારે તે નારક પર્યાયમાં ઉત્પન્ન થતા નથી.
;
,
ગૌતમ સ્વામીને પ્રશ્ન- ‘નીવેળા અંતે ! અમુત્તુમારે અનુકુમારે લીવે ? ’ હે ભદન્ત! જે અસુરકુમાર દેવ છે તેશુ જીવરૂપ હોય છે ૬ કે જીવ સુરકુમાર દેવરૂપ હેાય છે? ઉત્તર- નોયમા !’હે ગૌતમ ! અણુમારે તાવ નિયતા બીવે, जीवे पुण सिय असुरकुमारे, શિયાળો અમુત્તુમારે ? અસુરકુમાર દેવ તે નિયમથી જ જીવરૂપ હાય છે, પણ જે જીવ છે તે અસુરકુમાર દેવ હાય છે પણ ખરા અને ન પણ હાય – એટલે કે અસુરકુમાર સિવાયની અન્ય પર્યાયરૂપે પણ હાઇ શકે છે. " एवं ટૂંકી માળિયરો ગાય વેમાળિયાનું ? નારક અને અસુરકુમારની જેમ જ વૈમાનિકે પન્તના દંડક કહેવા જોઇએ. એટલે કે અમુચ્ચય જીવથી લઇને વૈમાનિકે સુધીના ૨૫ દંડક સમજવા.
"
હવે ગૌતમ સ્વામી જીવને અનુલક્ષીને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-નીષ મ તે! સીને, નીચેનીવફ ” હે ભદન્ત ! જે જીવે છે – પ્રાણાને ધારણ કરે છે – તે જીવ ગણાય છે, કે જે જીવ હોય છે તે પ્રાણેને ધારણ કરે છે ? તેના જવાખ આપતા મહાવીર પ્રભુ કહે છે... બોયમાં!” હે ગૌતમ ! નીય, સાત્ર નિયમા નીવે, નીવે કુળ સિય નીવડ્ શિયળોની' જે પ્રાણાને ધારણ કરે છે તે તે નિયમથી જ જીવ ગણાય છે, પણ જે જીવ હાય છે તે પ્રાણાને ધારણ પણ કરે છે અને નથી પણ ધારણ કર્તા. આ કથનનું તાત્પ આ પ્રમાણે છે જીવ જે જીવે છે ( જીવન ધારણ કરે છે) તે આયુક્રમ'ના સદ્ભાવથી જ જીવે છે, તેથી જીવથી ભિન્ન પામાં
શ્રી ભગવતી સૂત્ર : ૫
૬૫
Page #82
--------------------------------------------------------------------------
________________
આયુકમને સદભાવ નહીં હોવાથી તેમાં જીવનત્વનો અભાવ હોય છે. પરંતુ જે જીવ હોય છે તે ક્યારેક જીવે છે અને કયારેક જીવતો નથી, આ કથનનું તાત્પર્ય એ છે કે જીવ જ્યારે નારક આદિ પર્યાયની સ્થિતિમાં હોય છે, ત્યારે તે તે પ્રાણેને ધારણ કરે છે, તેથી તે અવશ્ય જીવે છે, અને જ્યારે તે સિધ્ધાવસ્થામાં વિરાજમાન થાય છે ત્યારે તે પ્રાણધારણરૂપ જીવનથી રહિત હોય છે, કારણ કે સિધાવસ્થામાં એક ચેતનારૂપ પ્રાણને જ સદભાવ માન્ય છે, ઈન્દ્રિયદિ ૧૦ દ્રવ્યપ્રાણેને ત્યાં સદભાવ કહ્યો નથી, તેથી એ જીવ જીવતે નથી, એમ કહી શકાય છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “બી મંતે ! , નેફw faz' હે ભદન્ત ! જે જીવે છે–પ્રાણેને ધારણ કરે છે તે નૈરયિક છે કે જે નૈરયિક છે તે પ્રાણાને ધારણ કરે છે તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે કે “ મા! ને તારા નિયમ વિરૂ, લીવર [gT fસર ને રૂપ, રસ, ગનેરરૂપ” હે ગૌતમ! જે નૈરયિક હોય છે તે તે નિયમથી જ પ્રાણેને ધારણ કરવારૂપ જીવન જીવે છે, કારણ કે સમસ્ત સંસારી છે પ્રાણ ધારણ કરવારૂપ ધર્મવાળા હોય છે. પણ જે જીવે છે, પ્રાણેને ધારણ કરે છે- તે નૈરયિક પણ હોઈ શકે છે અને નૈરયિકથી ભિન્ન પર્યાયવાળ પણ હોઈ શકે છે, કારણ કે પ્રાણોને ધારણ કરવારૂપ ધમને સદૂભાવ તે બધી પર્યાયામાં હોય છે. “g દંડ્યા જેવો નાવ માળિયા” એજ પ્રમાણે વૈમાનિક પર્યન્તના દંડકના વિષયમાં સમજવું. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે- “મuિri મંત્તે ! નેઇ, gv મક્ષિત ?” હે ભદન્ત ! જે ભવસિધ્ધિક હોય છે તે નરયિક હોય છે, કે જે નરયિક હોય છે તે ભવસિધિક હોય છે?
ઉત્તર- “જો મા ! મસિદ્ધિ, સિય જેરા સર અનેરૂ” હે ગૌતમ! જે ભવસિધિક હોય છે તે કયારેક નૈયિક પણ હોઈ શકે છે અને કયારેક અનૈરયિક પણ હોઈ શકે છે, એ જ પ્રમાણે તે વિય સિય મસિદ્ધિા, ઉત્તર અમરસિદ્ધિ જે નારક હોય છે તે કયારેક ભવસિધ્ધિક પણ હોઈ શકે છે અને કયારેક અભવસિધિધક પણ હોઈ શકે છે. પૂર્વ ફંકશો નવ માળિયા” નૈરયિકના ભવસિાધક આલાપકની જેમ જ વૈમાનિકે પર્યંતના દંડના આલાપકે પણ સમજવા કે સૂ. ૨ |
શ્રી ભગવતી સૂત્ર : ૫
Page #83
--------------------------------------------------------------------------
________________
એકાન્ત દુઃખવેદનકે વિષયમેં અન્ય યુથિકોંકે મતકા નિરૂપણ
અન્યતીથિકવક્તવ્યતા–
“ગળથિયાઉં મંતે! ઈત્યાદિસુવાર્થ- (ગoળથિયાળ અંતે! વં ચારૂવરયંતિ, નાવ પ્રતિ, एवं खलु सव्वे पाणा, सव्वे भूया, सब्वे जीवा, सव्वे सत्ता, एगंतदुख તેવાં યંતિ રે જોયું તે ! ?) હે ભદન્ત ! અન્ય તીથિક એવું કહે છે, એવી પ્રરૂપણ કરે છે કે સમસ્ત પ્રાણ, સમસ્ત ભૂત, સમસ્ત જીવ અને સમસ્ત સત્વ એકાન્ત દુઃખરૂપ વેદના (સુખના અંશથી પણ રહિત હોય એવી દુઃખરૂપ વેદનાને) ભગવે છે. તે હે ભદન્ત! તેમનું તે કથન શું સત્ય છે? [ોચના] હે ગૌતમ! જિં જે તે ચારિશા ના મિત્ર તે પુર્વ સાક] તે અન્ય યુથિકે એવું જે કહે છે, ભાખે છે, પ્રજ્ઞાપના કરે છે અને પ્રરૂપણ કરે છે, તે બધું તેઓ અસત્ય કહે છે. (૬ જુન મા! મારૂવવામિ, વાવ પfમ, ગરમ પાણી, भूया, जीवा, सत्ता. एगंतदुक्खं वेयणं वेयंति, आहब सायं, अत्थेगइया पाणा, भूया, जीग सत्ता, एगंत साय वेयणं वेयंति आहच असायं वेयणं वेयंति) પણ હે ગૌતમ ! હું એવું કહું છું, એવું વિશેષ પ્રતિપાદન કરું છું, એવી પ્રજ્ઞાપના કરું છું કે કેટલાક પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ એકાન્ત દુઃખરૂપ વેદનાનું વેદન કરે છે કયારેક સુખ પણ ભેગવે છે. તથા કેટલાક પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ એકાન્ત સુખરૂપ વેદનાનું વેદન કરે છે અને કયારેક દુઃખ પણ ભેગવે છે. તથા ( ગાથા પા, મૂયા, બીવા, સત્તા) કેટલાક પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ (માયા જેvi
બૅરિ, ઘાદા સામસા) વિવિધરૂપે વેદનાને ભેગવે છે એટલે કે કયારેક સુખ અને કયારેક દુઃખને ભગવે છે. ( જે .) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહો છે ? (શોરમા !) હે ગૌતમ! (ફા vidહુવા જેવંતિ માત્ર સાર્ધ) નારક જી એકાન્તિક દુ:ખરૂપ વેદનાને ભેગવે છે અને કયારેક સુખ ભગવે છે. (મUવરૂવાળમંતર – શોરૂમ - માળિયા giતાયં વેચપ, તિ
आहच्च असाय, पुढविक्काइया जाव मणुस्सा वेमायाए वेयणं वेयति - आच्च સામણા તેo) ભવનપતિ, વાનવ્યતર, તિષક અને વૈમાનિક દેવ એકાન્ત સુખરૂપ વેદનાને ભેગવે છે અને કયારેક દુઃખ પણ ભેગવે છે. પૃથ્વીકાયિકથી લઈને મનુષ્ય પર્યન્તના છ વિવિધરૂપે વેદનાને ભેગવે છે – એટલે કે કયારેક સુખ ભેગવે છે અને કયારેક દુઃખ ભોગવે છે. હે ગૌતમ! તે કારણે મેં એવું (પૂર્વોકત) કથન કર્યું છે.
ટીકાર્થ-જીવનો અધિકાર ચાલી રહ્યો છે, તે કારણે સૂત્રકારે આ સૂત્રમાં જીવના સુખદુઃખનું પ્રતિપાદન કર્યું છે. તેમાં અન્ય મતવાદીઓની માન્યતાનું ખંડન કરીને સ્વસિધ્ધાંતની માન્યતાનું પ્રતિપાદન કર્યું છે. ગૌતમસ્વામી પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે * ગ00ાત્વિચા મં?! વં મારવંતિ, બાર પત્તિ ? હે ભદન્ત ! અન્ય મતવાદીઓ એવું જે કહે છે, એવું જે વિશેષ કથન (ભાષણ) કરે છે, એવી જે પ્રજ્ઞાપના કરે છે અને એવી જે પ્રરૂપણ કરે છે કે “ઘર્ષ વજું સજે પાપા, સર્વે મૂા,
શ્રી ભગવતી સૂત્ર : ૫
૬ ૭
Page #84
--------------------------------------------------------------------------
________________
સદ નીવા, જો સત્તા, તદુર્વ વેશi જેયંતિ ? સમસ્ત પ્રાણ, સમસ્ત ભૂત; સમસ્ત જીવ અને સમસ્ત સર્વ સુખના અંશથી રહિત એવી એકાન્ત દુઃખરૂપ વેદનાનો જ અનુભવ કરે છે. તે (૪૬ અંતે ! ?) હે ભદન્ત ! તેમનું આ પ્રકારનું કથન શું સત્ય છે? ગૌતમ સ્વામીના પ્રશ્નને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “જોયમ” હે ગૌતમ! “ જે તે ગ્રાસ્થિય ગાઢ મિરું તે
વં ચા તે અન્યમતાવલમ્બી જને એવું જે કહે છે, એવું જે ભાષણ કરે છે, એવી જે પ્રજ્ઞાપના કરે છે અને એવી છે પ્રરૂપણ કરે છે કે સમસ્ત પ્રાણુ, ભૂત, જીવ અને સત્ત્વ એકાન્ત દુઃખરૂપ અશાતવેદનાનું જ વેદન કરે છે, તે તેમનું કથન સર્વથા મિથ્યા (અસત્યો જ છે. ‘ચ કુળ નામ! જીવં ગાડુંરંવાનિ, પ્ર’િ હે ગૌતમ! આ વિષયમાં હું તે એવું કહું છું, એવું વિશેષ કથનરૂપ પ્રતિપાદન કરૂ છું અને એવી પ્રરૂપણ કરું છું કે- ઘેરાયા વાળા, મઘા, નીત્રા સત્તા, wત દુર્વ શ્રેય ચંતિ, ગાદ સાજં કેટલાક એવાં પ્રાણું, ભૂત, જીવ અને સત્ત્વ હોય છે કે તે એકાન્તરૂપે દુઃખરૂપ વેદનાનું જ વેદન કરે છે, પરંતુ હા, કયારેક તેમને પણ એ અવસર મળે છે કે જ્યારે તેઓ સાતારૂપ – સુખરૂપ વેદનાને પણ અનુભવ કરી લે છે. “ગળેફયા પIT, મરા, નવા, સત્તા giતાયં વેદ વેરચંતિ બાદ સઘં તે વરિ’ તથા કેટલાક પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ એવાં પણ હોય છે કે જે એકાન્તરૂપે સાતારૂપ - સુખરૂપ વેદનાનો જ અનુભવ કરે છે. દુ:ખરૂપ વેદનાનો અંશ પણ તેમાં મિશ્રિત હોતા નથી–પરતુ કયારેક તેમને પણ એ અવસર પ્રાપ્ત થાય છે કે જ્યારે તેઓ દુ:ખરૂપ વેદનાને (અસાતા વેદનાને) પણ અનુભવ કરી લે છે. “ગોગરૂચા વાળા, ચૂયા, નવા, સત્તા માયા રે રે ચંતિ, યાદશ હાથમાશં? તથા કેટલાક પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ એવાં પણ હોય છે કે જે વિમાત્રાથી – વિવિધ પ્રકારે– કયારેક સાતવેદનાને અને કયારેક અસાતવેદનાને અનુભવ કરે છે. એજ વાત “ચાઇ સામર્શ' આ સૂત્રાંશ દ્વારા વ્યકત કરવામાં આવી છે. હવે ગૌતમ સ્વામી તેનું કારણ જાણવા માટે આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે“તે ?? હે ભદ! એવું આપ શા કારણે કહો છો? એટલે કે આ પ્રકારની વિષમતાનું શું કારણ છે? અને આપે દર્શાવ્યા પ્રમાણેની સ્થિતિવાળા જી કયા ક્યા છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે- “નોરમા! હે ગૌતમ ! “નેરા vidવં જે રેવંતિ, યાદ ના નારક છવો જ એવાં હોય છે કે જેમને પિતાના જીવનમાં કદીપણ સુખરૂપ વેદનાની અનુભવ પણ થતા નથી–તેમને તે જીવનભર
શ્રી ભગવતી સૂત્ર : ૫
Page #85
--------------------------------------------------------------------------
________________
એકાન્તરૂપે અસાતા વેદના (દુઃખરૂપ વેદના) નેાજ અનુભવ કરવા પડે છે. જો કે નારાને અત્યન્ત દુ:ખવેદનાશીલ જ કથા છે, પરન્તુ કયારેક તેમને :સુખરૂપ વેદનાનેા પણ અનુભવ થાય છે. નારકાને કયારે સુખરૂપ વેદનાના અનુભવ કર્તા કહેવાનું કારણ એ છે કે તીર્થંકરના જન્મ આદિ માંગલીક પ્રસંગે નારક જીવા દેવાદ્દિકના પ્રયોગ દ્વારા સુખરૂપ વેદનાવાળા થાય છે. કહ્યું પણ છે કે saareणवसायं नेरइओ देव મુળા વા ત્રિ’હવે એકાન્તતઃ સુખવેદક જીવેાનું કથન કરવામાં આવે છે. ' भत्रणवई, बाणमंतरजोइस, वैमाणिया एगंतसायं वेयणं वेयंति, आहच्च અસાથૅ ભવનપતિ, વાનગૃતા, જયાતિષિક અને વૈમાનિક દેવા અત્યન્ત, સુખરૂપ સાતાવેદનાનું વેદન કરે છે, પણ કયારેક તેઓ અસાતા વેદનાને અનુભવ કરે છે. પરસ્પરના આહનનમાં (તાડનમાં) અને પ્રિય વસ્તુના વિભાગ થાય ત્યારે તે પણ દુઃખરૂપ અસાતાવેદનાને અનુભવ કરે છે. હવે સૂત્રકાર ત્રીજા પ્રકારના વેદક જીવાનું કથન કરે છે ‘પુત્રિવાપાનાત્ર મનુસ્મા વેમાયાર્ ચેëત્તિ' પૃથ્વીકાચિક, અકાયક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, એ પાંચ એકેન્દ્રિય જીવા, તથા દ્વીન્દ્રિયથી ચતુરિન્દ્રિય પર્યંન્તના વિકલેન્દ્રિય છવા, પંચેન્દ્રિય તિર્યંચા તથા મનુષ્યે વિવિધ માત્રાથી – કયારેક દુઃખરૂપ અસાતાનું અને ક્યારેક સુખરૂપ સાતાવેદનાનું વેદન કરે છે. એજ વાતને બાપ સાયમસારું’આ સૂત્રાંશ દ્વારા વ્યકત થઇ છે. અન્તે વિષયના ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે કે ને તેનાં' હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યુ છે કે કેટલાક પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વ એકાન્તતઃ દુઃખરૂપ વેદનાનું વેદન કરે છે, કેટલાક સુખરૂપ વેદનાનું વેદન કરે છે', ઇત્યાદિ. ા સૂ. ૩ u
નૈરયિકાદિકોં કે આહાર કે સ્વરૂપ કા નિરૂપણ
નૈરયિક આદિ વાની આહારવતવ્યતા— ‘નેપાળ મંતે !” ઇત્યાદિ—
સૂત્રાથ– નેપાળ મંતે! ને તે છે સમાયાર્ આહાર ત્તિ, તે િ आयसरी रखे तो गाढे पोग्गले अत्तमायाए आहारेंति, अनंतरखे लोगाडे पोग्गले अत्तमायाए आहारेंति, परंपरखेत्तोगाढे पौग्गले अत्तमायाए आहारें ति?) હે ભદન્ત ! નારક જીવા જે પુદ્ગલાને પતે ગ્રહણ કરીને પોતાના આહારના ઉપયોગમાં લે છે, તે પુદ્ગલેા કયા થાને અવગાહિત હાય છે ! – શું જે આકાશ પ્રદેશમાં તેમનું શરીર અવગાઢ (હેલું) હાય છે, ત્યાં તે પુદ્ગલા રહેલાં ાય છે ! અને તેમને જ ગ્રહણ કરીને તે આહારરૂપે ઉપયોગમાં લે છે ! અથવા જે પુદ્ગલ અનન્તર (અન્ય) ક્ષેત્રમાં રહેલાં હાય છે તેમને ગ્રહણ કરીને તે આહારરૂપે ઉપયાગમાં વ છે? અથવા પરમ્પરારૂપે ક્ષેત્રાવગાઢ હાય છે. તેમને આહારરૂપે ઉપયેામમાં લે છે!
શ્રી ભગવતી સૂત્ર : ૫
૬ ૯
Page #86
--------------------------------------------------------------------------
________________
(गोयमा ! आयसरीरखेत्तोगाढे पोग्गले अत्तमायाए आहारेति, णो अणंतर'
खेत्तोगाढे पोग्गले अत्तमायाए आहारेंति, णो परंपरखेत्तोगाटे जहा नेरइया તા ના માળિયા વંથો) હે ગૌતમ! નારક જીવ તેનું શરીર જે આકાશ પ્રદેશમાં અવગાઢ (રહેલું) હોય છે, તે પ્રદેશમાં રહેલાં યુગલને આત્મા દ્વારા ગ્રહણ કરીને પિતાના આહારરૂપે ઉપયોગમાં લે છે, અન્ય ક્ષેત્રમાં રહેલાં પુદગલેને આત્મા દ્વારા ગ્રહણ કરીને તે પિતાને આહારરૂપે ઉપયોગમાં લેતે નથી, અને પરમ્પરારૂપે ક્ષેત્રાવગાઢ થયેલાં પુદ્ગલેને પણ તે આહારરૂપે વાપરતા નથી. નારકોને વિષયમાં અહીં જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન વિમાનિકે પર્યંતના દંડકમાં સમજવું A ટીકાથ– જીવને અધિકાર ચાલી રહ્યો છે, તેથી સત્રકાર તે વિષયને અનુલક્ષીને વિશેષ વકતવ્યતાનું આ પ્રમાણે કથન કરે છે–
ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે તે યા મરે! જે
છે ગરમા આત્તિ હે ભદત! નારક છે જે પુદગલોને પિતાના દ્વારા ગ્રહણ કરીને આહાર રૂપે વાપરે છે, તે દ્ધિ માયસીરે વેત્તા ના ગાથા: ગરિ તે પુદ્ગલે શું તેમના શરીરરૂપ ક્ષેત્રોમાં રહેલાં હોય છે અને જે ક્ષેત્રમાં તેમનું શરીર હોય તે શરીરે અવગાહન એટલે કે ગ્રહણ કરીને તેઓ આહારરૂપે ઉપયોગમાં લે છે? અથવા-ચતરવેત્તાત્રે ચત્તમાયા યાત્તિ ? શું જે આકાશ પ્રદેશમાં પોતાનું શરીર અવગાઢ (રહેલું) હેતું નથી એવાં ક્ષેત્રમાં અવગાહિત (રહેલાં) પુદ્ગલેને ગ્રહણ કરીને તેઓ પોતાના આહારરૂપે ઉપયોગમાં લે છે? અથવા
પત્તો છે ચત્તમારા ગતિ પોતાના શરીર દ્વારા અવગાહિત ક્ષેત્રથી અવ્યવહિત (વિના વ્યવધાને લાગેલું) જે ક્ષેત્ર હોય છે એ ક્ષેત્રથી પણ પરવતી જે ક્ષેત્ર છે, તે ક્ષેત્રમાં અવગાહિત પુદગલેને પોતાના દ્વારા ગ્રહણ કરીને તેમને શું આહાર કરે છે?
આ પ્રકારના ત્રણ પ્રશ્ન છે તે પ્રશ્નોને ભાવાર્થ એ છે કે નારક જીવ જે પુદગલેને પોતાના આહારરૂપે ગ્રહણ કરે છે, તે પુદગલ કયા ક્ષેત્રમાં અવગાઢ (સ્થિત) હોય છે?— જે ક્ષેત્રમાં તેમનું પિતાનું શરીર અવગાહિત હોય છે એ જ ક્ષેત્રમાં શું તે આહારપુગલો અવગાહિત હોય છે? કે પિતાના શરીર દ્વારા અવગાહિત થયેલા ક્ષેત્રને સ્પર્શીને રહેલા ક્ષેત્રમાં તે આહારપુદ્ગલ અવગાહિત હોય છે કે તે ક્ષેત્ર કરતાં પણ દૂરના ક્ષેત્રોમાં તે આહારપુગલે શું અવગાહિત હોય છે?
ગૌતમ સ્વામીના ઉપર્યુકત પ્રથાને ઉત્તર આપતાં મહાવીર પ્રભુ કહે છે કે“મા” હે ગૌતમ! ગાયકરાવ ગત્તમાયા માહીતિ’ જે પુદ્ગલેને નારક છે પિતાના આહાદરૂપે ગ્રહણ કરે છે, તે પુદગલો એ જ ક્ષેત્રમાં રહેલા હોય છે કે જે ક્ષેત્રમાં તેમનું પોતાનું શરીર અવગાહિત હોય છે. એટલે કે જે ક્ષેત્રમાં તે નારક છવો રહેલા હોય છે એ જ ક્ષેત્રના પુગલોને તેઓ ગ્રહણ કરીને પોતાના આહારરૂપે ઉપગમાં લે છે. “જો મvicરવે
ગત્તમાયામાતિ, જે પરંપરા છે અનન્તર ક્ષેત્રમાં રહેલાં આહારપુગલેને
શ્રી ભગવતી સૂત્ર : ૫
Page #87
--------------------------------------------------------------------------
________________
ગ્રહણ કરીને તેઓ આહાર રૂપે તેમને ઉપગ કરતા નથી, પરમ્પરા ક્ષેત્રવતી જે આહારપુદગલો હોય છે તેમને ગ્રહણ કરીને પણ તેઓ તેમને પોતાના આહારરૂપે વાપરતા નથી.
ના નેજા તદા ના નાળામાં તંદુ જે રીતે નારકે આત્મશરીરરૂપ ક્ષેત્રમાં અવગાહિત થયેલાં (સ્થિત–રહેલાં) દ્રવ્યપુદગલેને જ ગ્રહણ કરીને પિતાના આહારરૂપે વાપરે છે– અનાર ક્ષેત્રાવગાઢ પુદ્ગલેને તથા પરમ્પરા ક્ષેત્રાવગઢ પુગલોને તેઓ પિતાના આહારરૂપે ગ્રહણ કરતા નથી, એજ પ્રમાણે વૈમાનિક દેવે સુધીના ૨૪ દંડકના વિષયમાં પણ કથન સમજવું. અહીં જે કથન કરવામાં આવ્યું છે તે જસ આહારની અપેક્ષાએજ કરવામાં આવ્યું છે, તેમ સમજવું કે ૪ છે
કેવલીકોંકે અતિંદિયત્વ હોને કા નિરૂપણ
કેવલીની અનિદ્રિય વક્તવ્યતાવિટી મંતે !” ઈત્યાદિ
સૂત્રાર્થ–(જેવી ઘi મરે ! મારા નાફ પાણ) હે ભદન્ત ! કેવલી ભગવાન શું આદાને (ઈદ્રિ) દ્વારા જાણે છે અને દેખે છે? ( નવમા ) હે ગૌતમ! (જો રૂપ સમક્ટ્ર) એવું સંભવી શકતું નથી. (તે ?) હે ભદન્ત ! આપ શા કારણે આવું કહે છે કે કેવલી ભગવાન ઈન્દ્રિ દ્વારા જાણતાદેખતા નથી? (જોઇના!) હે ગૌતમ! (વી ઉસ્થિof નિયંપિ બાળ, ગરમાં પિ નાખ૬) કેવલી ભગવાન પૂવદિગભાગમાં મિત (મર્યાદિત) ને પણ જાણે છે અને અમિત (અમર્યાદિત) ને પણ જાણે છે. (જાવ નિgટે ઢળે સ્ટિસછે તેTor) (યાવત) કેવલી ભગવાનનું દર્શન નિવૃત (આવરણ રહિત હોય છે. તે કારણે છે ગૌતમ! મેં એવું કહ્યું છે.
ગાથાર્થ– જીનાં સુખદુઃખનું, જીવ ગૌતન્યરૂપ છે કે ચૈતન્ય જીવરૂપ છે તે વિષયનું, જીવન પ્રાણધારણનું, ભવસિદ્ધિકનું, એકાન્ત દુખવેદનાનું, આત્મ દ્વારા પુદગલેને ગ્રહણ કરવાનું, તથા કેવલીનું જાણવા દેખવાનું, આ બધા વિષયેનું આ દસમા ઉદ્દશકમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
ટકાથ- “ગરમાણg આત્મ દ્વારા ગ્રહણ કરીને એવું પહેલાના સૂત્રમાં કહેવામાં આવ્યું છે. તે એ જ આદાન (ઈન્દ્રિ)ના સામ્યની અપેક્ષાએ કેવલીના આદાન ઈન્દ્રિયોના વિષયમાં સૂત્રકાર વિશેષ વકતવ્યતાનું કથન કરે છે- આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રત્રન પૂછે છે કે “વી છું અરે! હે ભદન્ત! કેવલી ભગવાન “મારા આદાન-ઇન્દ્રિય દ્વારા બાપા પણ? શું જાણે છે અને દેખે છે?
'आदीयते गृह्यते पदार्थः एभिः इति आदानानि' इद्ीयाणि l व्युत्पत्ति
શ્રી ભગવતી સૂત્ર : ૫
૭૧
Page #88
--------------------------------------------------------------------------
________________
પ્રમાણે જેના દ્વારા પદાર્થને ગ્રહણ કરવામાં આવે છે, તેને આદાન કહે છે. અહીં ઇન્દ્રિયાને એવા આદાનપદના વાચ્યરૂપે ગણવામાં આવી છે.
ગૌતમ સ્વામીના પ્રશ્નના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે. ‘ળો ફાટ્ટે સમદ્રે હે ગૌતમ ! એવું સંભવી શકતું નથી. કેવલી ભગવાન ઇન્દ્રિયા દ્વારા જાણુતા દેખતા નથી. હવે તેનું કારણ જાણવાને માટે ગૌતમ સ્વામી આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે ‘ સે મેળઢેળ ? ’હે ભન્ત! એવું આપ શા કારણે હેા છે કે કેવલી ભગવાન ઇન્દ્રિયા દ્વારા જાણુતા–દેખતા નથી ?
'
ગૌતમ સ્વામીના પ્રશ્નનેા ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે શવહી હું પુરસ્થિમે ળ મિયવિ નાળ, મિયવિ નાળ" હે ગૌતમ ! કેવલી ભગવાનને વસ્તુજ્ઞાનમાં ઇન્દ્રિયાની આવશ્યકતા રહેતી નથી-એટલે કે કેવલી ભગવાનનું જ્ઞાન અને દન ઇન્દ્રિયાની સહાયતાથી જે રહિત હાય છે તેનું કારણ આ પ્રમાણે છે. કેવલી ભગવાન પૂર્વ દિગ્બાગમાં રહેલા મિત– એકેન્દ્રિયથી લઇને પંચેન્દ્રિય સુધીના સમસ્ત જીવાદિક પદાર્થાને પણ જાણે છે અને દેખે છે. તથા અમિત (જેની ક્રેઇ મર્યાદા હાતી નથી એવા અપરિમિત) સમસ્ત જીવાદિક પદાર્થાને પણ જાણે છે અને દેખે છે. કારણ કે *બાદ નિન્નુદે હૈં મળે હિમ્સ' કેવલી ભગવાનનું જ્ઞાન અને દર્શીન ક્ષાયિક હોવાને કારણે નિરાવરણ (આવરણ રહિત) હાય છે એટલે કે તેમનું જ્ઞાન અને ન કૈવલજ્ઞાનાવરણ અને કેવલદશનાવરણથી રહિત હાય છે. અહીં પદથી આ પ્રમાણેના સૂત્રપાઠ ગ્રહણ કરાય છે— ‘ક્ષિને उर्ध्वम्, अधः, मितमपि जाणइ अमितमपि जाणइ, सर्वं સંગે પત્તિ જી, સર્વતો બાજ્ઞાતિ ટી, પતિ સર્વશારું” આ સૂત્રપાઠનું તાત્પ આ પ્રમાણે છે-
‘નાવ ( ચાવત્ )' પશ્ચિમે, ઉત્તરે, जानाति केवली,
કેવલી ભગવાન જેમ પૂ`દિશાના સમસ્ત જીવાદિક પદાર્થાને મિત અને અમિત (અપરિમિત) રૂપે જાણે છે, એ જ પ્રમાણે તે દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર, ઉવ અને અધેક્રિશાના પદાર્થાને પણ મિત અને અમિત રૂપે જાણે છે, કારણ કે કેવલી ભગવાન ત્રિકાળવતી સમરત પદા'ને હાથમાં રહેલા આમળાની જેમ જાણી શકે છે અને દેખી શકે છે. તેનું કારણ એ છે કે જાણવા અને દેખવામાં ઉપયેાગી એવાં તેમના જ્ઞાન અને દર્શનને રાકનાર જ્ઞાનાવરણુકમ અને દ્રુ નાવરણુકના તે તેમને સથા ક્ષય થઇ ગયા હોય છે. હવે સૂત્રકાર આ વિષયની ઉપસંહાર કરતા કહે છે ‘ને તે કેળ’ હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યુ છે કે કેવલી ભગવાન ઈન્દ્રિયા દ્વારા પદાર્થને જાણતા દેખતા નથી. પરન્તુ કેવળજ્ઞાન અને કેવળદનના પ્રભાવથી જ તે સમસ્ત વાર્દિક પદાર્થને જાણે છે અને દેખે છે.
હવે સુત્રકાર આ ઉદ્દેશકને અન્તે આપેલી નાચ ગાથા દ્વારા દશમાં ઉદ્દેશકમાં કયા કયા વિષયાનું પ્રતિપાદન કરાયું છે તે પ્રકટ કરે છે—
(૧) સમસ્ત લેાકમાં રહેલા જીવાનાં સુખ અને દુઃખને તેમનામાંથી બહાર કાઢીને બતાવવાને કોઇ પણ વ્યકિત સમથ' નથી. (૨) જીવ ચૈતન્યરૂપ છે. કે ચૈતન્ય
શ્રી ભગવતી સૂત્ર : ૫
७२
Page #89
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
જીવરૂપ છે? એવો પ્રશ્ન અને તેને ઉત્તર આપતા સૂત્રકારે બનેમાં અભેદ પ્રકટ કર્યો છે. (૩) જીવ પ્રાણેને ધારણ કરે છે, આ ત્રીજો વિષય છે. (૪) ભવસિદ્ધિક નૈરયિક પણ હોય છે અને અનેરયિક પણ હોય છે, આ ચેાથે વિષય સમજાવે છે. (૫) કેટલાક છે એકાન્તતઃ અસાતવેદના-દુઃખરૂપ વેદનાને અનુભવ કરે છે. (૬) નારકથી લઇને વિમાનિક દેવ પર્વતના આત્મક્ષેત્રમાં અવગાઢ પુદ્ગલેને આત્મદ્વારા ગ્રહણ કરીને તેમને પિતાના આહારરૂપે વાપરે છે. (૭) કેવલી ભગવાન ઈન્દ્રિ દ્વારા પદાર્થને જાણતા દેખતા નથી. આ બધો વિષયેનું આ ઉદ્દેશકમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
“સે મંજે ! મં ! રિ? હે ભદન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સત્ય જ છે. હે ભદન્ત ! આપનું કથન સર્વથા સત્ય છે.” સૂપ છે
જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતી’ સત્રની
પ્રમેયચદ્રિકા વ્યાખ્યાના છઠ્ઠા શતકના
દસમે ઉદ્દેશક સમાપ્ત. ૬-૧૦
સાતચેં શતક કે પહિલે ઉદેશે કા સંક્ષેપાસે વિષય વિવરણ
સાતમા શતકના પહેલા ઉદ્દેશાનો પ્રારંભસાતમ શતકના પહેલા ઉદ્દેશકમાં આવતા વિષયનું સંક્ષિપ્ત નિરૂપણ
આ ઉદ્દેશકની શરૂઆતમાં એક સંગ્રહ ગાથા આપેલી છે. તે માથામાં સાતમાં શતકમાં આવેલા દસ ઉદ્દેશકના વિષયે દર્શાવવામાં આવ્યા છે. પહેલા ઉદેશકને ટૂંક સાર નીચે પ્રમાણે છે. પ્રશ્ન- પરભવમાં જતે છવ કયારે આહારક થાય છે અને કયારે અનાહારક થાય છે ?
ઉત્તર- પ્રથમથી લઈને તૃતીય સમય સુધીમાં જીવ ક્યારેક આહારક હોય છે અને કયારેક અનાહારક હોય છે, પણ ચેથા સમયે તે જીવ અવશ્ય આહારક થઈ જાય છે.
લોકસંસ્થાનની વક્તવ્યતા, પ્રશ્ન- શ્રમણોપાસક શ્રાવકને ઐયપથિકી ક્રિયા લાગે છે કે સાંપરાયિકી ક્રિયા લાગે છે ? ઉત્તર-તેને સાંપરયિકી ક્રિયા જ લાગે છે એપથિકી કિયા લાગતી નથી. વ્રતના અતિચારોનું અને જેનાથી વ્રતનો ભંગ થાય છે. એવા દોષનું કથન. “શ્રાવકનાં વ્રતનો ભંગ કેવી રીતે થતો નથી ?' આ પ્રમાણેનો પ્રશ્ન અને તેને ઉત્તર. કર્મ રહિત જીવની ગતિ કેવી થાય છે, એ પ્રશ્ન અને તેને ઉત્તર. દુખી જીવ દુખેથી વ્યાપ્ત હેાય છે, અન્ય જીવ હોતો નથી, ઈત્યાદિ પ્રરૂપણાને પ્રશ્ન- ઉપગ રહિત અણગારને પથિકી ક્રિયા લાગે છે કે સાંપરાયિકી ક્રિયા લાગે છે? ઉત્તર– ઉપગ રહિત જીવને સાંપરાયિક ક્રિયાજ લાગે છે, પથિકી ક્રિયા લાગતી નથી. શ્રમણ અણગારના સદેષ નિર્દોષ આહાર–પાણીની વકતવ્યતા. ક્ષેત્રાતિકાન્ત આદિ દેષયુક્ત આહાર-પાણીની વકતવ્યતાનું પ્રતિપાદન. ત્યાર બાદ શસ્ત્રાતીત આદિ નિર્દોષ આહાર – પાણીની વકતવ્યતા.
શ્રી ભગવતી સૂત્ર : ૫
७३
Page #90
--------------------------------------------------------------------------
________________
સાત શતક કે દશ ઉદેશક પદ્ધશક સંગ્રહગાથા
સાતમાં શતકના દસ ઉદ્દેશકનો વિષય દર્શાવતી સંગ્રહ ગાથાને અર્થ
દસમાં શતકમાં આ ૧૦ ઉદ્દેશક છે– (૧) આહાર, (૨) વિરતિ, (૩) સ્થાવર, (૪) જીવ, (૫) પક્ષી, (૬) આયુ, (૭) અણગાર, (૮) છદ્મસ્થ, (૯) અસંવૃત અને (૧૦) અન્યયુથિક.
ટીકાથ–આ સાતમાં શતકમાં દસ ઉદેશકે છે. સૂત્રકારે આ શતકની શરૂઆતમાં જ એક સંગ્રહગાથા આપી છે. તે ગાથામાં આ શતકના દસ ઉદેશકના વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
(૧) આહાર ઉદેશક- આ ઉદેશકમાં જીવની આહારક અને અનાહારક અવસ્થાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. (૨) વિરતિ ઉદેશક. આ ઉદ્દેશકમાં પ્રત્યાખ્યાન સંબંધી વિષયનું નિરૂપણ કર્યું છે. (૩) વનસ્પતિ ઉશક- આ ઉદેશકમાં વનસ્પતિ સંબંધી વિષયનું નિરૂપણ કર્યું છે. (૪) જીવ ઉદેશક– તેમાં સંસારી જીવોની પ્રરૂપણ કરવામાં આવી છે. (૫) પક્ષી ઉદેશક- આ ઉદ્દેશકમાં ખેચર જીવોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. (૬) આયુ ઉદેશક- આ ઉદેશકમાં આયુ સાથે સંબંધ રાખતી વક્તવ્યતાનું નિરૂપણ કર્યું છે. (૭) અણગાર ઉદ્દેશક- આ ઉશકમાં અણગાર વિષયક પ્રરૂપણ કરવામાં આવી છે. (૮) છદ્મસ્થ ઉદે વક- આ ઉદ્દેશકમાં છમસ્થ મનુષ્ય વિષયક પ્રરૂપણ કરવામાં આવી છે. (૯) “અસંવૃત” આ ઉર્દેશકમાં અસંવૃત અણગાર વિષેની વકતવ્યતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. (૧૦) “અન્યપૂથિક આ ઉર્દેશકમાં અન્ય મતવાદીઓની માન્યતા પ્રકટ કરવામાં આવેલ છે– આ પ્રકારના દસ ઉદ્દેશકનું આ શતકમાં નિરૂપણ કરવામાં આવ્યું છે, એવો આ સંગ્રહગાથાને અર્થ થાય છે.
જીવકે આહારક-અનાહારક આદિ કા વર્ણન
આહારક અનાહારક આદિ વકતવ્યતા“તેoi #toi તે સમvi” ઈત્યાદિ
સૂવાથ– (તેoi #ાજે તે સમgo વાવ પ વાણી?” “તે કાળે અને તે સમયે થી લઈને “ઇન્દ્રભૂતિ અણુમારે આ પ્રમાણે કહ્યું ત્યા સુધીનું કથન અહીં ગ્રહણ કરવું. (ની મં! હં સમયમરા મરા) હે ભદન્ત પરભવમાં જતી વખતે જીવ કેટલે સમય અનહારક રહે છે? (વના !) હે ગૌતમ! (સમા સિય માદા વિર ચાંદા) પર ભવમાં જતી વખતે જીવ કયારેક પ્રથમ સમયમાં હારક હોય છે અને કયારેક અનાહારક હોય છે. (દિપ સાપ
શ્રી ભગવતી સૂત્ર : ૫
७४
Page #91
--------------------------------------------------------------------------
________________
સિચ ગાદાર સિય અTદારા) બીજે સમયે પણ જીવ કયારેક આહારક હોય છે અને કયારેક અનાહારક હોય છે. (તસુખ સમg સિર માદા, સિય ચTITY) ત્રીજે સમયે પણ જીવ કયારેક આહારક હોય છે અને કયારેક અનાહારક હોય છે. (વળે સમ9 મિયા માદg) પરન્તુ એથે સમયે તે તે અવશ્ય આહારક થઈ જાય છે. (વં જંગો ) આ પ્રમાણે જ ૨૪ દડક કહેવા જોઈએ. (નીલા પાિ વાર સમg, રોણા ત સમપુ) જીવ તથા એકેન્દ્રિયજીવો નિયમથી જ
થે સમયે આહારક થાય છે, અને દ્વીન્દ્રિયથી લઈને વૈમાનિક પર્યંતના જીવ ત્રીજે સમયે અવશ્ય આહારક થાય છે, (ત્રીજે vi અંતે ! # સમય સMાદા મg?) હે ભદન્ત! જીવ કયા સમયે સૌથી ઓછો આહાર લેનાર હોય છે? (જામ) હે ગૌતમ! ( દમણમથી વા વા ઘરમણમામલે વો ण जीवे सबप्पाहारए भवइ - दंडओ भाणियचो जाव वेमाणियाणं) જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે તથા આયુના ચરમ સમયે (અતિમ સમયે) સૌથી ઓછા આહારવાળો હેય છે. સૌથી ઓછા આહાર વિષેના નારકથી લઈને વૈમાનિક પર્યન્તના ૨૪ દંડકના વિષયમાં પણ એજ પ્રમાણે સમજવું.
ટીકાર્યું સૂત્રકારે સાતમાં શતકના આ પહેલા ઉદ્દેશકમાં આહારક અને અનાહારની વક્તવ્યતાનું નિરૂપણ કર્યું છે. “તે જાળ તેo સનgu તે કાળે અને તે સમયે રાજગૃહ નામે નગર હતું. તે રાજગૃહ નગરનું વર્ણન અહીં કરવું જોઈએ. ત્યાં મહાવીર પ્રભુ પધાર્યા. પ્રભુના આગમનના સમાચાર સાંભળીને ત્યાંની જનતા ધર્મોપદેશ સાંભળવાને મહાવીર પ્રભુની પાસે પહોંચી ગઈ. ધર્મોપદેશ સાંભળીને લેકે પિત પિતાને સ્થાને પાછા ફર્યા. તે કાળે અને તે સમયે ઇન્દ્રભૂતિ અણગાર નામના મહાવીર પ્રભુના પ્રધાન શિષ્ય હતા. તેઓ પ્રકૃતિભદ્ર આદિ ગુણેથી યુકત હતા. તેમણે ભગવાનને વંદણા નમસ્કાર કર્યા અને ભગવાનની સેવા-સુશ્રુષા કરતા, બે હાથ જોડીને વિનયપૂર્વક આ પ્રમાણે પ્રશ્ન પૂછ્યું- “ma ni મરે! # સમયમાદાર?” હે ભદન્ત! જીવ કેટલા સમય સુધી અનાહારક રહે છે? આ પ્રશ્નનું તાત્પર્ય નીચે પ્રમાણે છે– જીવ જ્યારે પૂર્વ પર્યાયને છેડીને પર ગતિમાં જાય છે, ત્યારે જ્યાં સુધી તે અમુક પર્યાયને ધારણ કરી લેતું નથી અને વચ્ચેજ – વિગ્રહ ગતિમાં રહે છે, તે સમયને આ પ્રશ્ન છે. હવે ગૌતમ સ્વામીના પ્રશ્નનો આશય આ પ્રમાણે છે – પરભવમાં જતો જીવ કેટલા સમય સુધી અનાહારક રહે છે? ત્રણ શરીર અને છ પર્યાપ્તિને યોગ્ય પુદ્ગ પરમાણુઓને તે કેટલા સમય સુધી ગ્રહણ કરતો નથી ? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “નવમા ! હે ગૌતમ ! “જે સન હિલ ગાદા વિશે ગળriદાર ” પરભવમાં જ જીવ પ્રથમ સમયે કયારેક આહારક હોય છે અને કયારેક અનાહારક હોય છે. પૂર્વ વિત્તિ સમv fસર
ગાણા ગાદારએજ પ્રમાણે
શ્રી ભગવતી સૂત્ર : ૫
૭૫
Page #92
--------------------------------------------------------------------------
________________
પરભવમાં જતા જીવ ખીજે સમયે પણ ક્યારેક આહારક હાય છે અને કયારેક અનાહારક હાય છે. એજ પ્રમાણે ‘ તપ્ સમજુ સિય ગાહાર૬, સિય અળાદાર" • ત્રીજે સમયે પણ તે કયારેક આહાર હાય છે અને કયારેક અનાહારક હોય છે, પરન્તુ ‘અવસ્થે સમર્પ નિયમા બાહારજ્ ’પરભવમાં જતા જવ ચેાથે સમયે તે નિયમથી જ (અવશ્ય) આહારક થઈ જ જાય છે. · પરભવમાં જતા જીવને પ્રથમ સમયે કયારેક અહારક અને કચારેક અનાહારક’ કહેવાનું કારણ નીચે પ્રમાણે છે
જ્યારે જીવ કાળધર્મ પામીને ઉત્પાદ સ્થાનની તરફે ગમન કરે છે, ત્યારે સાત શ્રેણિઓ હાય છે– (૧) ઋજવાયતા, (૨) એકતાવકા, (૩) દ્વિધાતાવઢ્ઢા, (૪) એકતઃખા, (૫) દ્વિધાતઃખા, (૬) ચકવાલા અને (૭) અર્ધચક્રવાલા. અહી પહેલી ત્રણ શ્રણિઓનુંજ પ્રકરણ હાવાથી, તેમનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે– ઋજવાયતા શ્રેણિથી એટલે કે ઋજુગતિથી (સીધી ગતિથી, વળાક વિનાના ગતિથી) ઉત્પાદનસ્થાન તરફ જતા જીવ પરભવમાં પ્રથમ સમયે જ જ્યારે ઉત્પન્ન થઇ જાય છે, ત્યારે પરભવના આયુના પ્રથમ સમયે જ – તે આહાર થઇ જાય છે. તથા જ્યારે જીવ તો વા’ એક જ જગ્યાએ વળાંક લેતી એવી એકતાવક્રા' શ્રેણિથી ઉત્પાદસ્થાનની તરફ જાય છે, ત્યારે તે જીવ એ સમયમાં ત્યાં ઉત્પન્ન થાય છે. આ પ્રકારની પરિસ્થિતિમાં પ્રથમ સમયવાળા ઘુમાવમાં (વળાંકમાં) તે જીવ ઉત્પતિસ્થાનમાં પહેાંચતા નથી. તેથી આહારને ચેગ્ય પુદ્ગલાને ગ્રહણ કરવાને અભાવે તે જીવ અનાહારક રહે છે. આ કથનના ભાવા એ છે કે ગતિશીલ પદાર્થ એ જ છે (૧) જીવ અને (૨) પુદ્ગલ. હવે અહીં પુદ્ગલની ગતિના તેા વિચાર ચાલી રહ્યો નથી, અહી તે જીવની પરભવમાં ગમન કરતી વખતની ગતિના અન્તરાલ ગતિના જ વિચાર ચાલી રહ્યો છે. જીવની તે ગતિ એ પ્રકારની હાય છે (૧) ઋનુગતિ (૨) વક્રગતિ. જીવ જ્યારે પેાતાની પૂ'પર્યાયને છાડીને પરભવમાં જવા માટે ′′ગતિથી (સીધી ગત્તિથી) ગમન કરે છે, ત્યારે પૂર્વશરીરજન્ય વેગના જ સદ્ભાવથી, નવીન પ્રયત્ન કર્યા વિના પણ – ધનુષમાંથી છૂટેલા તીરની જેમ સીધેા ઉત્પત્તિ સ્થાનમાં પહોંચી જાય છે. અહીં એ પણ સમજી લેવું જોઇએ કે અજુગતિથી જન્માન્તર કરનાર જીવને પૂશરીરને ત્યાગ કરવાને સમયે જ નવા આયુષ્ય અને ગતિકના ઉદય થઇ જાય છે. તથા વક્રગતિવાળા જીવને પ્રથમ વક્રસ્થાને (પહેલા વળાંકના સ્થાને) નવીન આયુતિ અને આનુપૂર્વી નામક ને ચથાસભવ ઉદય થઇ જાય છે, કારણ કે પ્રથમ વક્રસ્થાન સુધી જ પૂર્વભવના આયુ આદિના ઉદય રહે છે. મુકત થતા જીવને માટે તે અન્તરાલ ગતિમાં આહારના પ્રશ્ન જ રહેતા નથી કારણ કે તે તે સૂક્ષ્મ, સ્થૂલ આદિ સમસ્ત શરીરાથી મુકત હાય છે. પરન્તુ સ ંસારી જીવોને માટે તા આહારને પ્રશ્ન રહે છે જ, કારણ કે અન્તરાલગતિમાં પણ તેને સુક્ષ્મ શરીરના સદ્ભાવ અવશ્ય રહે છે. સ્થૂલ શરીર ચેાગ્ય પુદ્ગલેને ગ્રહણ કરવા તેનું નામ જ આહાર છે. એવા આહારના સૌંસારી જીવામાં અન્તરાલ ગતિને સમયે સદ્ભાવ હોય છે પણુખી અને નથી પણ હાતા. જે જીવ ઋભુગતિથી અથવા એ સમયની એક વિગ્રહવાળી ગતિથી જનાર ઢાય છે તે અનાદ્વારક હાતા નથી, કારણુ કે ઋશ્રુતિવાળા જીવા જે સમયે
શ્રી ભગવતી સૂત્ર : ૫
-
७५
Page #93
--------------------------------------------------------------------------
________________
પૂર્વશરીરને છેડે છે એજ સમયે નવું સ્થાન પ્રાપ્ત કરે છે – તેમાં સમયાન્તર થતું નથી. તેથી તેમની અજુગતિને સમય ત્યાગેલા પૂર્વભવીય શરીર દ્વારા ગ્રહણ કરેલા આહારને, અથવા નવીન જન્મસ્થાનમાં ગ્રહણ કરેલા આહારનો સમય છે. એજ હાલત (સ્થિતિ) એક વિગ્રહવાળી ગતિની પણ હોય છે, કારક કે તેના બે સમયમાં પહેલે સમય પૂર્વ શરીર દ્વારા ગ્રહણ કરેલા આહારને છે અને બીજો સમય નવા ઉત્પત્તિ સ્થાનમાં પહોંચવાને છે – જેમાં નવીન શરીર ધારણ કરવાને માટે આહાર ગ્રહણ કરવામાં આવે છે. તેથી બે સમયવાળા એક વિગ્રહમાં પ્રથમ સમય અનાહારને છે બીજો સમય આહારકનો હાય છે.
જે ગતિમાં બિલકુલ ઘુમાવ ( વળાંક) કરે પડતું ન હોય એવી ગતિને જુગતિ કહે છે. જે ગતિમાં ઓછામાં ઓછા એક વળાંક તે લેવો જ પડતું હોય એવી ગતિને વક્રગતિ કહે છે. પૂર્વશરીરને ત્યાગ કરીને સ્થાનાન્તર કરનારા જીવ બે પ્રકારના હોય છે, એક તે એ છે કે જે સૂક્ષ્મ અને ધૂલ શરીરને છોડીને સદાને માટે સ્થાનાન્તરમાં રહે છે. એવાં છને મુકત જી કહે છે. બીજા પ્રકારના છે એવાં હોય છે કે જે પૂર્વ સ્થલ શરીરને પરિત્યાગ કરીને ફરીથી પૂલ શરીરને ધારણ કરતા હોય છે. આ બીજી શ્રેણીના પ્રકારના છ અન્તરાલમાં સૂક્ષ્મ શરીથી – તેજસ અને કાશ્મણ શરીરથી યુક્ત રહે છે. આ બીજી શ્રેણીના સંસારી જીના ઉત્પત્તિસ્થાનને કેઈ એ નિયમ નથી કે તે તેના પૂર્વ ઉત્પત્તિ સ્થાનથી સીધી લીટીમાં જ હેય, તે તેની વકરેખામાં પણ હોઈ શકે છે. તેનું કારણ એ છે કે નવીન સ્થાનનો આધાર છવના કર્માધીન હોય છે. કર્મ અનેક પ્રકારના હોય છે, તેથી સંસારી જીવને જજુ અને વક્ર એ બન્ને ગતિના અધિકારી કહ્યા છે. જીવની કઈ પણ વક્રગતિ એવી હતી નથી કે જેમાં તેને ત્રણથી વધારે ઘુમાવ (વળાંક) લેવા પડતા હેય. જીવનું ઉત્પત્તિ સ્થાન ભલે ગમે તેટલું વિશ્રેણિપતિત હોય, પણ ત્રણ ઘુમાવમાં તો જીવ અવશ્ય ત્યાં પહોંચી જ જાય છે. અન્તરાલ ગતિનું કાળમાન ઓછામાં ઓછું એક સમયનું અને વધારેમાં વધારે ચાર સમયનું હોય છે. જ્યારે આજુ ગતિ હેય ત્યારે એક જ સમય સમજ અને વક્રગતિ હોય ત્યારે બે, ત્રણ અને ચાર સમય સમજવા. સમયની સંખ્યાના વધારાને આધાર ઘુમાવની સંખ્યાના વધારા પર આધાર રાખે છે. જે વક્રગતિમાં એક ઘુમાવ હેય, તેમાં બે સમયનું કાળમાન, જેમાં બે ઘુમાવ હોય તેમાં ત્રણ સમયનું કાળમાન, અને જેમાં ત્રણ ધુમાવ હોય તેમાં ચાર સમયનું કાળમાન કર્યું છે. - અહીં આટલું સ્પષ્ટીકરણ કરવાનું કારણ એ છે કે આ સૂત્રને અર્થ બરાબર સમજવા માટે આટલે ખુલાસો જરૂરી છે. તથા
“વફા સનg સિવ ગાદાર વિર ચાંદg' બીજે સમયે પણ જીવ ક્યારેક આહારક હોય છે અને કયારેક અનાહારક હોય છે,’ આમ કહેવાનું કારણે નીચે પ્રમાણે છે- એ સમયેવાળા એક ઘુમાવ (વળાંક)થી જ્યારે તે જીવ નવીન જન્મસ્થાનમાં પહોંચે છે, ત્યારે ઘુમાવના પ્રથમ સમયે તે જીવ અનાહારક રહે છે, અને બીજે સમયે – જ્યારે તે નવીન જન્મસ્થાનમાં પોંચી જાય છે, ત્યારે આહારક થઈ જાય છે. તથા જ્યારે તે છવ બે વળાંક લઈને નવીન જન્મસ્થાનમાં પહોંચે છે, ત્યારે તેને ત્યાં સુધી પહોંચતા ત્રણ સમય લાગે છે, ત્યારે તે જીવ પ્રથમ સમયે અને દ્વિતીય સમયે અનાહારક રહે છે, “ggg સનg શિક માદા વિર માદાર અને ત્રીજે સમયે નિયમથી જ તે આહારક થઈ જાય છે. તથા જ્યારે તે જીવ ત્રણ વળાંકવાળી વક્રગતિથી નવીન જન્મસ્થાનમાં પહોંચે છે, ત્યારે તેમાં ચાર સમય લાગે છે. આ પરિસ્થિતિમાં છવ શરૂઆતના
શ્રી ભગવતી સૂત્ર : ૫
Page #94
--------------------------------------------------------------------------
________________
ત્રણ સંમયમાં તે અનાહારક જ રહે છે, ' चउत्थे समए नियमा आहारए , પણુ બાકીના સમયમાં – ચેાથા સમયમાં તે તે નિયમથી જ આહારક થઇ જાય છે. ત્રણ વળાંક (માવ) આ પ્રમાણે થાય છે—
કાઇ જીવ ત્રસનાલીની બહાર અગ્નિકાણુ આદિ કાણુરૂપ વિશિાઓમાં રહેલા છે. હવે તે જીવ જ્યારે અધેલેાકમાંથી ઉર્ધ્વ લેાકમાં ત્રસનાલીની બહારની દિશાએમાં ઉત્પન્ન થાય છે, ત્યારે તે અવશ્ય વિશ્રેણિથી – વક્રરેખામાંથી – એક સમયે સમશ્રેણિમાં સીધી રેખામાં આવી જાય છે, તથા દ્વિતીય સમયે તે ત્રસનાલીમાં પ્રવેશ કરે છે, ત્રીજે સમયે તે ઉજ્વલાકમાં પહોંચી જાય છે, અને ચેાથે સમયે લેાકનાલીમાંથી બહાર નીકળીને ઉત્પાદરથાનમાં ઉત્પન્ન થઈ જાય છે. અહીં સમથ્રેશિ દ્વારા જ ગમન કરવાથી શરૂઆતના ત્રણ સમયમાં ત્રણ ઘુમાવ (વળાંક) થઈ જાય છે.
एवं दंडओ जीवा य एगिंदिया य चउत्थे समए, सेसा तइए समए'
-
આ પ્રમાણે જ ૨૪ દંડક કહેવા જોઇએ. સમુચ્ચય જીવ અને એકેન્દ્રિય જીવા નિયમથી જ ચેાથે સમયે આહારક થાય છે અને બાકીનાં જીવા એટલે કે દ્રીન્દ્રિયથી પચેન્દ્રિય પર્યન્તના જીવો તથા નારકથી વૈમાનિક પર્યન્તના વા નિયમથી જ ત્રીજે સમયે આહારક થાય છે. આ કથનનુ કારણ એ છે કે જે નારકાદિ ત્રસ જીવો છે તે કાળધમ પામીને સેામાં જ ઉત્પન્ન થાય છે તેમનું ગમન કે આગમન ત્રસનાડીથી અહાર થતું નથી. નથી તેથી તેઓ દ્વિતીય સમયમાં અવશ્ય આહારક થઇ જાય છે જેમકે કોઇ મત્સ્યાદિ જીવ ભરતક્ષેત્રના પૂર્વ ભાગમાંથી અરાવતક્ષેત્રના પશ્ચિમભાગની નીચે નરકમાં ઉત્પન્નથયે, તે તે જીવ ત્યાં કઈ પદ્ધતિથી પહોંચ્યા હશે તે જોઈએ તે જીવ પ્રથમ સમયે ભરત–ોગના પૂર્વ ભાગમાંથી ભરતક્ષેત્રના પશ્ચિમ ભાગમાં ગા હશે. બીજે સમયે ઐરાવત ક્ષેત્રના પશ્ચિમ ભાગમાં ગયા હશે, અને ત્રીજે સમયે ત્યાંથી નરકમાં ઉત્પન્ન થયા હશે. આ રીતે અહીં ઘુમાવમાં ત્રણ સમય લાગ્યા, અને પ્રથમ તથા દ્વિતીય સમયમાં તે જીવ આનાહરક રહ્યો અને ત્રીજે સમયે નિયમથી જ આહારક થઈ ગયું.
6
"
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે- નનેજું મંતે ! જ સમર્થ સન્નપ્પાહારઇ મવરૂ ? ' કે ભદ્દન્ત ! જીવ કયે કચ સમયે સૌથી અલ્પ આહારવાળા હોય છે? તેના ઉત્તર આપતા મઠ્ઠાવીર પ્રભુ કહે છે કે- ૮ ગોયમા ! હે ગૌતમ ! 'पढमसमयोववन्नए वा चरमसमयभवत्थे वा एत्थ णं जीवे सव्बप्पाहारए भवइ છત્ર ઉત્પત્તિના પ્રથમ સમયે સૌથી અલ્પ આહારવાળા હોય છે. કારણ કે તે સમયે આહાર ગ્રહણુ કરવાના સાધનરૂપ તેનું જે શરીર હાય છે તે ધણુજ અલ્પ (નાનું) હાય છે. તથા આયુના ચરમ (અન્તિમ) સમયે પણ જીવ સૌથી અપ આહારવાળા હોય છે, કારણ કે તે સમયે આત્મ પ્રદેશે। સત થઇ જાય તે અને તે અલ્પ શરીરાવયેામાં રહેતા હાય છે. આ કથનનું તાત્પર્યાં એ છે કે ઉત્પદ્યમાન જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે અને આયુના અન્તિમ સમયે સૌથી એછા આહાર લેતા હોય છે. ‘તંતુનો માળિયન્ત્રો ગાય તેમાળિયાનું સૌથી અલ્પ આહારતા વિષેના નારથી લઈને વૈમાનિક પન્તના ૨૪ ઈંડા પણ આ પ્રમાણે જ સમજવા. ॥ સૂ, ૧ ।
શ્રી ભગવતી સૂત્ર : ૫
७८
Page #95
--------------------------------------------------------------------------
________________
લોક કે સંસ્થાન આદિ કે સ્વરૂપ કા વર્ણન
લોકસંસ્થાન વકતવ્યતાજિયંટિv મતે! ઢોr Youત્તે?” ઇત્યાદિસૂત્રાર્થ– (ક્રિાંઠિvi ! ઢોર voળ ? હે ભદન્ત! કનું સંસ્થાન (આકાર) કેવું કહ્યું છે? (નોરમા !) હે ગૌતમ! ( guદ્રાસંદિપ
દા વિભિન્ન ગાત્ર ૩ ૩૪ પુજાપારસંદિg) જેના ઉપર કળશ મૂકયા હેય એવાં ઊંધા પાડેલા શકરાના જે લેકને આકાર છે. એટલે કે નીચે શકરાને ઊંધું પાડીને રાખવામાં આવે અને તેના ઉપર કળશને ગોઠવવામાં આવે તે જેવો આકાર બને છે, એ જ આકાર આ લેકનો છે. એજ વાતની વધુ સ્પષ્ટતા આ સૂત્રાશ દ્વારા કરવામાં આવી છે. (દા વિસ્થિને ગાત્ર ૩ ૩ પ્રારંgિ ) આ લેક નીચેના ભાગમાં વિરતીર્ણ છે, વચ્ચેથી સંકીર્ણ (સંકુચિત) છે અને ઉપરના ભાગમાં ઉર્ધ્વમુખવાળા મૃદંગના જેવા આકારવાળે છે. (તં િવ i સાસચંતિ
ગણિ દે ચિન્નતિ બાર જ ૩૮ મુજબ સંકિર્થાત) આ પ્રકારના નીચેથી વિસ્તીર્ણ અને ઉપરથી ઉર્ધ્વમુખવાળા મૃદંગના જેવા આકારવાળા આ શાશ્વત લેકમાં (૩quળનાર્દૂસળધરે ગા ગિને વસ્ત્ર) ઉત્પન્ન જ્ઞાન, દર્શનવાળા જિન કેવલી (નારે કિ બાજુ ઘાસ, વન વિજ્ઞાન પાસ તો પછી સિફ નાવ ચંત રેડ) ને પણ જાણે છે અને દેખે છે, અજીવોને પણ જાણે છે અને દેખે છે. ત્યાર બાદ તેઓ સિદ્ધપદને પામે છે અને સમરત દુખના અંતક બને છે.
ટીકાથ– જીવોમાં આહારકતા અને અનાહરકતા વિશેષ રૂપે લેકમાં જ હોય છે, તેથી સૂત્રકારે આ સૂત્રમાં લેકના સંસ્થાન (આકાર)નું નિરૂપણ કર્યું છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “સિnિi મતે રોr quત્તે ? હે ભદન્ત! લેકનો આકાર કે કહ્યો છે? ગૌતમ સ્વામીના પ્રશ્નને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- “જોઇના! હે ગૌતમ! “મુદív go સુપ્રતિષ્ઠક સંસ્થિત (આકારનો) લેક કહ્યો છે તેનું તાત્પર્ય નીચે પ્રમાણે છે- એક શર્કરાને અથવા દી કરવાના માટીના કેડિયાને નીચે ઊંધું પાડીને ગોઠવવામાં આવે અને તેના ઉપર એક કળશ (ઘડે) ગોઠવવામાં આવે તે જે આકાર બને છે તે આ લોકનો આકાર છે. એવા આકારને “સુપ્રતિષ્ઠક સંસ્થાને કહે છે. તે આકાર કે હોય છે, તેનું વિશેષ સ્પષ્ટીકરણ કરવાને માટે સૂત્રકાર કહે છે કે
દેરા વિસ્થિને જાત્ર ૩ ૩ સુમારસંgિ” આ લેકને અભાગ વિરતીર્ણ છે અને ઉર્વભાગ ઉર્વ મુખે રાખેલા મૃદંગના જેવા આકારનો છે. આ સુત્રાંશ દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે આ લેક જેટલે નીચે વિસ્તૃત છે એટલો વિસ્તૃત ઉપર નથી. અહીં “ જાન્ન થાત? પદથી નીચેના સૂત્રપાઠ ગ્રહણ કરાયો છે- “ વિત્ત, વિજે, ગ gઝર્થાલંકાઇટિઝ, મકશે વવફાવિદિ આ પદોના અર્થ પહેલાં આવી ગયા છે. સંક્ષિai સાસણ लोगंसि, हेट्ठा वित्थिनांसि जाव उप्पिं उड्ढं मुइंगागारसंठियंसि उप्पण्ण नाण==
શ્રી ભગવતી સૂત્ર : ૫
Page #96
--------------------------------------------------------------------------
________________
दसणधारे अरहा जिणे केवली जीवे वि जाणइ पासइ, अजीवे वि जाणइ पासइ' નીચેના ભાગમાં વિરતીર્ણ, વચ્ચેથી સંકીર્ણ અને ઉપરથી ઉર્ધ્વમુખે મૂકેલા મૃદંગના જેવા આકારવાળા આ શાશ્વતલેકમાં ઉત્પન્ન થયેલા જ્ઞાન (કેવળજ્ઞાન) અને દર્શનને ધારણ કરનારા અહંત જિન કેવલી ભગવાન જીવપદાર્થને પણ જાણે છે અને દેખે છે, તથા અજીવ પદાર્થને પણ જાણે છે અને દેખે છે. “તો પછી સિરૂ, નાવ ચાં
ને ત્યાર બાદ બાકીનાં અઘાતિયાં કર્મોને નાશ કરીને તેઓ સિદ્ધ થઈ જાય છે, બુદ્ધ થઈ જાય છે, મુક્ત થઈ જાય છે, સમસ્ત કમેને આત્યંતિક ક્ષય કરીને તેઓ સમસ્ત દુ:ખોના અંતકર્તા થઇ જાય છે. સ. ૨ છે
શ્રમણોંપાસકોં કા યિાકે સ્વરૂપકા વર્ણન
શ્રમણોપાસકની વકતવ્યતા– સમળવારા જ મંતે ઇત્યાદિસૂત્રાર્થ- (સમળવાર મં! સામારૂક્ષ સમોવરસ अच्छमाणस्स तस्स णं भंते ! किं इरियावहिया किरिया कजइ, सांपराइया किरिया
S?) હે ભદન્ત! કેઈએ શ્રાવક છે કે જે શ્રમણે પાસક છે, જેણે સામાયિક કરેલી છે, અને જે સાધુના રહેઠાણમાં ઉપાશ્રયમાં બેઠેલે છે, એવા શ્રાવકને હે ભદન્ત! કઇ ક્રિયા લાગે છે? શું તેને ઐયંપથિકી ક્રિયા લાગે છે કે સાંપરાયિકી ક્રિયા લાગે છે? (નોચના!) હે ગૌતમ! ( રૂરિયાદ ક્લિરિયા વા, સાપરાયા લિરિયા
નg ) તે શ્રાવકને અર્યાપથિકી ક્રિયા લાગતી નથી, પણ સાંપરાયિકી ક્રિયા લાગે છે. (સે જઇ જાવ સાંપરા ?) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે તે શ્રાવકને અર્યાપથિકી કિયા લાગતી નથી, પણ સાંપરાયિકી ક્રિયા લાગે છે? (નોની )હે ગીતમ! (સમોવાસા i સામારૂસ સમોવIV ગચ્છમાસ आया अहिगरणी भवइ, आयाहिगरणवत्तियं च णं तस्स णो इरियावहिया किरिया कज्जइ, संपराइया किरिया कज्जइ, से तेणटेणं जाव संपराइया) શ્રમ પાસક કે જે સામાયિક કરી ચૂક્યા છે અને સાધુના રહેઠાણરૂપ ઉપાશ્રયમાં બેઠેલે છે, તેનો આત્મા અધિકર (અધિકરણ યુકત ) – કષાયવાળે - હેય છે, અને કષાયયુકત આત્માવાળો હેવાથી તે શ્રાવકને ઐર્યાપથિકી ક્રિયા લાગતી નથી, પણ સાંપરાયિકી ક્રિયાજ લાગે છે. હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે તે શ્રાવકને આયંપથિકી ક્રિયા લાગતી નથી, પણ સાંપરાયિકી ક્રિયા લાગે છે.
ટીકાથ– પહેલાના પ્રકરણને અ-તે (ii ) આ પદ દ્વારા ક્રિયાનું કથન કરવામાં આવ્યું છે. શ્રમણોપાસક (શ્રાવક) ક્રિયાયુકત હોય છે, તે કારણે સૂત્રકાર આ સૂત્રદ્વારા શ્રમણે પાસકની વકતવ્યતાનું કથન કરે છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ
શ્રી ભગવતી સૂત્ર : ૫
૮
૦
Page #97
--------------------------------------------------------------------------
________________
સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે “સમોસાન ક્રૂ ઇ મરે! સામાગુચક્કસ સમોસા ગરમાળa” હે ભદન્ત! કેઈ એક એવો શ્રમણે પાસક છે કે જેણે સામાયિક કરી છે અને તે ઉપાશ્રયમાં બેઠેલે છે, “તક્ષvi અંતે ! જિં તુરિયાવદિયા જિરિયા રૂ” એવા તે શ્રમણોપાસક (શ્રાવક) ને શું ઐયપથિકી ક્રિયા લાગે છે? કે “ સં શા કિરવા સારુ?” સાંપરાયિકી ક્રિયા લાગે છે? ઔપથિકી ક્રિયા કેવળ યોગનિમિત્તક જે હોય છે. આ ક્રિયા અગિયારમાં, બારમા, અને તેમાં ગુણસ્થાનવાળા જ કરે છે. આ આત્માઓના કષાયનો અભાવ થઈ જવાથી તેમને તો કેવળ સતાવેદનીય કર્મને જ બંધ થાય છે. તેથી તે ક્રિયા સાતવેદનીય કર્મના બંધસ્વરૂપ હોય છે. તેનું કારણ યંગ હોય છે, અને તે સ્પન્દન, ગમન આદિ દ્વારા જન્ય હોય છે. અહીં શરૂ એટલે લાગે છે એવો અર્થ સમજ. જે ક્રિયા કષાયને નિમિત્તે થાય છે તે ક્રિયાને
પાયિદી ક્રિયા કહે છે. કષાયાને જ ‘સપરાય’ કહે છે. આ કષાયને જ્યારે સદભાવ હોય ત્યારે કર્મના બંધની કારણભૂત જે ક્રિયા થાય છે તેને સાંપરાયિકી ક્રિયા કહે છે. આ ક્રિયા કર્મત્વની પરિણતિરૂપ નિવડે છે.
ગૌતમસ્વામીના પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ તેમને કહે છે કે
મા!” હે ગૌતમ “ો ફરિયાફિયા શિરિયા શરૂ, જેણે સામાયિક કરી છે અને જે ઉપાશ્રયમાં બેઠેલે છે એવા શ્રમણોપાસકને (શ્રાવકને) ઐયંપથિકી કિયા લાગતી નથી, પરંતુ “સાંપરાજા જિરિયા ગg સાંપરાયિકી કિયા જ લાગે છે. હવે આ પ્રકારના જવાબનું કારણ જાણવાની જિજ્ઞાસાથી ગૌતમસ્વામી મહાવીર પ્રભુને પ્રશ્ન પૂછે છે કે – “ર ળ નાગ સાંપરાજા?? હે ભદન્ત! એવું આપ શા કારણે કહો છો કે સામાયિક કરીને ઉપાશ્રયમાં બેઠેલા તે શ્રાવકને એર્યાપથિકી કિયા લાગતી નથી, પણ સાંપરાયિકી ક્રિયા લાગે છે ? તેને ઉત્તર આપતા મહાવીરપ્રભુ કહે છે ‘જોયા” હે ગૌતમ ! “સમોવાસાસ | સામાન્સ સમોવરસ અરજીમાણસ માવા ચાર ” સામાયિક કરીને ઉપાશ્રયમાં બેઠેલા શ્રમણોપાસકને (શ્રાવકનો) આત્મા અધિકાર હોય છે. એટલે કે કષાયના કારણભૂત હળ, શકટ (ગાડું) આદિ અધિકાવાળે હેય છે–એટલે કે કષાયવાળ હોય છે. તે કારણે “ગાનાદિરા ત્તિ ii તન્ન જો રિવાદિયા જિરિયા SS કષાયના કારણભૂત હળ, શકટ (ગાડું) આદિ નિમિત્તને લીધે તેનામાં કષાયયુક્તતા હોય છે. તે કારણે તે શ્રાવકને ઐર્યાપથિકી ક્રિયા લાગતી નથી, પરંતુ સંઘરાજા પિયા જ સાંપરાયિકા કિયા લાગે છે. કારણ કે તે આત્મા કષાયથી યુકત હોય છે. “રે તેણદેvi ના સંપાદક હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે સામાયિક કરીને ઉપાશ્રયમાં બેઠેલા શ્રાવકને અર્યાપથિકી ક્રિયા લાગતી નથી, પરંતુ સાંપરાયિકી ક્રિયાજ લાગે છે . ૩
શ્રમણોપાસકની વિશેષ વક્તવ્યતા“સમોવાસાસ [ મંતે!” ઈત્યાદિ સૂત્રાર્થ (સમળવારસ i મંતે પુરવાર તorouસામે પરવાઇ મ હે ભદન્ત! કેઈ એક શ્રમણોપાસક શ્રાવકે પહેલેથી જ ત્રસજીવોની હિંસાને ત્યાગ કર્યો છે, (કુર સામે અપાવી મફ) પણ પૃથ્વીકાયિક જીવોની હિંસાને ત્યાગ કર્યો નથી. તે જ પુર રવીનાને તરં પાનું વિઝિા સે મિંરે ! હં મઝુજર) હવે ધારે તે શ્રાવકથી પૃથ્વી ખોદતાં ખોદતાં એક ત્રસજીવને વધ થઈ જાય, તે શું તે શ્રાવકે ત્રસજીવની હિંસા
શ્રી ભગવતી સૂત્ર : ૫
Page #98
--------------------------------------------------------------------------
________________
કરવાના જે પ્રત્યાખ્યાન કર્યા હતા તેમાં તે વ્રતમાં) શું અતિચાર (દોષ) લાગે છે? ( go સમ) હે ગૌતમ! એવું બનતું નથી. ( રવજુ રે તલ્સ મતિયા સાઉદ૬) અસાવધાનતાને કારણે થયેલે તે ત્રસછવને વધ તે શ્રાવકના ત્રસજીવની હિંસાનાત્યાગરૂપ વ્રતનું ખંડન કરતો નથી. (
સવાસર નં મં! પુરવાર वगस्सइसमारंभे पञ्चक्खाए, से य पुर्वि खणमाणे अण्णयरस्स रुक्खस्स मूलं છિન્ના-સે મંતે તે વર્ષ મફવરફ?) હે ભદન્ત ! જે શ્રમણોપાસક શ્રાવકે પહેલેથી જ વનસ્પતિકાચિક જીવોની હિંસાને પરિત્યાગ કર્યો હોય, એવા શ્રાવક વડે પૃથ્વીને ખોદતાં ખેદતાં કેઇ વૃક્ષનું મૂળ કપાઈ જાય તે શું તેણે વનસ્પતિકાયિકની હિસા ન કરવાનું જે વ્રત લીધું છે તેનું ખંડન થશે? (Tો રુદે સમદે-જો વહુ
તરન્ન કરાયણ મા) હે ગૌતમ ! એવું બનતું નથી. અસાવધાનતાથી તે વૃક્ષનું મૂળ છેદાઈ જવાથી તે શ્રમણોપાસકના વનસ્પતિકાયિકેની હિંસાના પરિયાગરૂપ વતનું ખંડન થતું નથી
ટીકાથ-શ્રાવક વિષેનું પ્રકરણ ચાલી રહ્યું છે. તેથી સૂત્રકારને વિષયને અનુલક્ષીને વિશેષ વકતવ્યતાનું કથન કરે છે.
ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે– “Hવાસપાસ ગં મંતે! પુવાનેર તાપ સમાને પરવાઇ મારૂ હે ભદત ! જે શ્રમણોપાસકે (શ્રાવકે) પહેલેથી જ ત્રસપ્રાણસમારંભ (ત્રસજીની હિંસા) નો પરિત્યાગ કરવો. “ as સમાજે અન્નવસ્થા અને પૃથ્વીકાયિક જીવોની હિંસાને પરિત્યાગ કર્યો નથી. “જ રવમાને ગયાં તi Sા વિદ્ધિસેન્ના” એવો તે ત્રસ જીવવધ પ્રત્યાખ્યાનવાળો અને પૃથ્વીકાયિક જીવવધ અપ્રત્યાખ્યાનવાળે શ્રાવક, જે પાવડા કે કેદાળી વડે પૃથ્વીને ખેદતાં હતાં અજાણતા કે એક ત્રસછવને વધ કરી નાખે તે “સે મંતે ! તેં વો ગતિવર શું તે શ્રાવકે ત્રસજીવને વધ ન કરવાનું જે વ્રત લીધું છે તે વ્રતમાં અતિચાર (દેષ) લાગે છે ખરો ? શું એ રીતે ત્રસજીવની હિંસા થઈ જવાથી તેના ગ્રતનું ખંડન થાય છે ખરું? મહાવીર પ્રભુ તેમને જવાબ આપે છે કે
ને પદે રે હે ગૌતમ! એ વાત બરાબર નથી. “જો હું રે તરસ ચવાણાપ માપદ એટલે કે તે પ્રમાણે પાસકના વ્રતનું એ પ્રકારની પરિસ્થિતિમાં ખંડન થતું નથી. તેનું કારણ એ છે કે ત્રસજીવની હિંસા ન કરવાના વ્રતવાળા તે શ્રાવકે જાણી જોઈને તે હિંસા કરી નથી. તે શ્રાવક તે ત્રસછવને મારવાને માટે સંકલ્પપૂર્વક પ્રવૃત્ત થયે ન હતું, પણ અજાણતા જ તેનાથી તે ત્રસજીવને વધ થઈ ગયે હતું. તેથી તેના વ્રતને અતિચાર (દે) લાગતા નથી. દેશવિરતી શ્રાવક કે જે ત્રસજીની હિંસાનો ત્યાગ કરે છે તે “હું જાણી જોઈને ત્રસજીવની હિંસા નહીં કરું? એ રીતે જ ત્રણહિંસાના ત્યાગનું વ્રત લે છે. તેથી દેશવિરતી શ્રાવક કે જેણે ત્રસછવના
શ્રી ભગવતી સૂત્ર : ૫
८२
Page #99
--------------------------------------------------------------------------
________________
વધના પ્રત્યાખ્યાન કર્યા હેય છે, તે જ્યાં સુધી જાણી જોઈને ત્રસહિંસા કરતું નથી, ત્યાં સુધી તેના વ્રતને ભંગ થતું નથી.
હિવે ગૌતમ સ્વામી વનસ્પતિના વિષયમાં મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે 'समणोवासयस्स णं भंते ! पुवामेव वणस्सइसमारंभे पच्चक्खाए' “હે ભદન્ત! જે શ્રમણોપાસકે (શ્રાવકે) પહેલેથી જ વનસ્પતિકાયિક છને વધ ન કરવાનું વ્રત કરેલું હોય, “જે જ ર્વેિ રવમા સચરલ્સ સરવક્સ પૂરું જિનાઃ એવા શ્રાવક વડે, પૃથ્વીને ખોદતાં ખેદતાં અજાણતા કેઈ એક વૃક્ષનું મૂળ છેદાઈ જાય “ of અરે! 7 વર્ષ સરદ?? તે શું તે શ્રાવકના વનસ્પતિકાયિક વધના પ્રત્યાખ્યાન રૂપ વ્રતનો ભંગ થાય છે ખરે?
મહાવીર પ્રભુ કહે છે- “જો સુખ સમ” હે ગૌતમ! એવું સંભવી શકતું નથી. વનસ્પતિકાય છવ વધ પ્રત્યાખ્યાતા તે શ્રાવક પૃથ્વીને ખેદતાં ખેદતાં અચાનક વૃક્ષ રૂ૫ વનસ્પતિકાયના મૂળનું છેદન કરી નાખે છે. તે સમજણપૂર્વક અથવા જાણ જોઈને તે કાર્ય કરતો નથી. તેણે વૃક્ષના મૂળનું છેદન કરવાના હેતુપૂર્વક તે તે પ્રવૃત્તિ કરી ન હતી. તે પૃથ્વીને ખાદતે હતો, તેમાં અજાણતા તેનાથી વૃક્ષના મૂળનું છેદન થઈ ગયું. તેથી તેના એ વ્રતનું ખંડન થતું નથી. કારણ કે સંક૯૫પૂર્વક આ પ્રકારની પ્રવૃત્તિથી તે પહેલેથી જ નિવૃત્ત થઈ ચૂક્યા છે. સુ ૪ |
શ્રમણ કે પ્રતિલાલ કા કથન
શ્રાવક વિશેષલાભ વકતવ્યતાસમારંg of i> ઈત્યાદિ
સુવાથ- “સમોવાસા = મંતે! તારાં મમ વા મgvi વા फामुएसणिज्जेणं असण, पाण, खाइम, साइमेणं पडिलामेमाणे किं लब्भइ ?) હે ભદન્ત ! જે શ્રમણોપાસક (શ્રાવક) સદેરક મુખવસ્ત્રિકા, રજોહરણ આદિ વેશવાળા શ્રમણને (સાધુને) અથવા માનને પ્રાસુક (દેષરહિત) એષણીય અશન, પાન, ખાધ અને સ્વાદ્ય રૂપ ચારે પ્રકારના આહાર વહેરાવે છે, તે શ્રાવકને કયા લાભની પ્રાપ્તિ થાય છે ?
શ્રી ભગવતી સૂત્ર : ૫
૮૩
Page #100
--------------------------------------------------------------------------
________________
(જોખા !) હે ગૌતમ! (સમળવાઇ ત8ાહાં સમ ા પાર पडिलामेमाणे तहारूवस्स समणस्स वा माहणस्स वा समाहिं उप्पाएइ) જે શ્રમણોપાસક (શ્રાવક) સદરકમુખત્રિકા આદિ વેશવાળા શ્રમણને અથવા મહનને ઉપર્યુકત ચતુર્વિધ આહાર વિહારાવવાનો લાભ લે છે, તે શ્રાવક તે શ્રમણની અથવા માહનની સમાધિને ઉત્પાદક થાય છે. (નાદિદારy ni તને સમર્દિ હિસ્ટમર) અને આ રીતે તેમની સમાધિને ઉત્પાદક થતે સમાધિકારક તે શ્રમણપાસક એ જ સમાધિને પ્રાપ્ત કરે છે. (માણg i મતે તદા સમજી જા ગાવ હિસ્ટામેના િવશરૂ ) હે ભદન્ત! જે શ્રમણોપાસક તથારૂપ શ્રમણને અથવા માહનને ઉપર્યુકત ચારે પ્રકારના આહાર વેહેરાવવાને લાભ લે છે, તે શેને ત્યાગ કરે છે? (નોના) હે ગૌતમ! (બીજાં વડ, કુવંરયડુ, સુઘર करेइ, दुल्लहं लहइ, बोहिं बुज्झइ, तओ पच्छा सिज्झई, जाव अंतं करेइ) શ્રમણોપાસક શ્રાવક તથા રૂ૫ શ્રમણ અથવા મોહનને ઉપયુંકત ચારે પ્રકારના આહારથી પ્રતિલાલિત કરતે, પોતાના જીવનને માટે ઉપયોગી એવાં અન્ન આદિનું દાન કરે છે, બીજાથી થઈ ન શકે એવું દુષ્કર કાર્ય તે કરે છે, એ શ્રાવક દુર્લભ વસ્તુની પ્રાપ્તિ કરે છે, સમ્યગદર્શન આદિ રૂપબેધિની પ્રાપ્તિ કરે છે અને અને સિદ્ધ પદ પામે છે, અને સમસ્ત દુઃખાને અતકર્તા બને છે.
ટીકાથ– શ્રાવક વિષેનું જ પ્રકરણ ચાલી રહ્યું છે. તેથી સૂત્રકાર આ વિષયને અનુલક્ષીને વિશેષ વકતવ્યતાની પ્રરૂપણ કરે છે- ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે- “સમોવાસા ઇ મંતે! તને સન વા નાદvi વાં फासुएसणिज्जेणं असण-पाण-खादिम-साइमेणं पडिलाभेमाणे किं लब्भइ ?? હે ભદન્ત ! જે શ્રમણે પાસક (શ્રાવક) તથારૂપ શ્રમણને અથવા માનને આચિત્ત, (દેષરહિત) તથા એષણદેષથી રહિત એવા એષણીય અશન, પાન, ખાદ્ય અને સ્વાદરૂપ ચાર પ્રકારના આહારથી પ્રતિલાભિત કરે છે. (ચાર પ્રકારના આહારનું દાન કરે છે), તેને કયા લાભની પ્રાપ્તિ થાય છે? (સદેરક મુખવસ્ત્રિકા, રજોહરણ આદિ વિષવાળા સાધુને “તથારૂપ શ્રમણ” કહે છે. જે પોતે જીવની વિરાધના કરતા નથી અને મા હશે, મા હણે” એ ઉપદેશ આપે છે એવા સાધુને “માન કહે છે).
પ્રશ્નનો આશય એ છે કે શ્રમણ આદિને દેષરહિત આહારપાણી વહેરાવનાર શ્રાવકને શું લાભ થાય છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “નોરમાં હે ગૌતમ! ખોવાણ બં તલ્લાહ જાવ હિસ્ટામેના શ્રમણે પાસક (શ્રાવક) જ્યારે તથારૂપધારી શ્રમણને અથવા માહનને પ્રાસુક, એષણય અશન, પાન, ખાદ્ય અને સ્વાદરૂપ ચાર પ્રકારના આહારથી પ્રતિલાભિત કરે છે, ત્યારે “તારવા સમસ્ત વા મા આ સમા ૩Mાઇફ” તે તથારૂપધારી શ્રમણ અથવા માહનને માટે સમાધિને ઉત્પાદક બને છે, “સાદિકારણ શું તમેવ સમાદિ વહિ૪મ? આ રીતે સમાધિને ઉત્પાદક બનનારે શ્રાવક પિતે જ એ સમાધિને
શ્રી ભગવતી સૂત્ર : ૫
८४
Page #101
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્તકર્તા બની જાય છે. આ રીતે શ્રમણ અથવા મોહનને પ્રાસુક (દેષરહિત) એષણીય આહાર-પાણું વહેરાવનાર શ્રાવકને સમાધિના લાભારૂપ ફળની પ્રાપ્તિ થાય છે.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “મળવાઇ gi મંતે ! તાવ સ વ ના હિસ્ટામેનાને ચિરૂ?? હે ભદન્તી જે શ્રમણોપાસક શ્રાવક તથા રૂપધારી શ્રમણને અથવા માહનને પ્રાસુક એષણીય અશન, પાન, ખાદ્ય અને સ્વાદરૂપ ચતુર્વિધ આહારથી પ્રતિલાભિત કરે છે, તે શ્રાવક કઈ વસ્તુને ત્યાગ કરે છે?
ઉત્તર- ગોચમા! હે ગૌતમ! “વીવીઘે વરૂ, તુ વયરૂ, તુ જજે, સુર ૬૪ જીવનના જેવી પ્રિય વસ્તુઓ એટલે કે જીવનનિર્વાહ ચલાવવામાં ઉપયોગી થઈ પડે એવી અન્નાદિક વસ્તુઓનું તે દાન કરે છે, બીજાં લેકે જેને ત્યાગ કરી શક્તા નથી એવી વસ્તુઓનો તે ત્યાગ કરે છે, અથવા કૃપણ લેકે જે કાર્ય (દાન દેવાનું કાર્ય) કરી શકતા નથી એવું દુષ્કર કાર્ય તે કરે છે. દુર્લભ વરતુ– અનિવૃત્તિકારણ કે જે મોક્ષના કારણરૂપ ગણાય છે તેની તે પ્રાપ્તિ કરે છે. બેધિની એટલે કે સમ્યગ્ગદર્શન આદિની તે પ્રાપ્તિ કરે છે. આવા વિશિષ્ટ દાનને બેધિની પ્રાપ્તિ કરાવનાર કહ્યું છે. “તો પછી રિક્ષા, નાવ ચંd g? ત્યાર બાદ તે શ્રમણોપાસક શ્રાવક સિદ્ધપદને ભેટતા બને છે. અહીં “ના પદથી નીચેને સૂત્રપાઠ ગ્રહણ કરાય છે. સુષ્યતે, તે, નિતિ તે કેવળજ્ઞાનથી ચરાચર જગતને જોઈ શકે છે, સમસ્ત કર્મથી રહિત બની જાય છે, તે રાગાદિકથી બિલકુલ રહિત થઇ જવાથી સર્વથા શાન્ત બની જાય છે અને તેના સમસ્ત દુઓને સર્વ પ્રકારે નાશ થઈ જાય છે. એ સૂ. ૫
કર્મ રહિત જીવ કે ગતિ કા નિરૂપણ
અકર્મ જીવ ગતિ વકતવ્યતાગથિ જ મતે ! ઇત્યાદિ
સુત્રાર્થ– (ગરિ તે! ગવાક્ષ જઈ goળાયર?) હે ભદન્ત! શું કર્મ રહિત જીવની ગતિ કહી છે? (દંતા, ગરથ નીયમ! રાજશ્નરસ ન પૂuTય૩) હા, ગૌતમ! કમરહિત જીવની ગતિ કહી છે. (૬ of અંતે! મમ્મસ વર્લ્ડ gurjથર ?) હે ગૌતમ! કર્મરહિત છવની ગતિ શા કારણે કહેવામાં આવેલી છે? (જયમા) હે ગૌતમ! (નિરીયા, નિરંજાયા, જાપા , ધંધાદ છેજવા, નિરિબાવા, કુago રાજકારણ જ ) વાને કારણે (કર્મના સંગથી રહિત હોવાને કારણે) રાગરહિત હોવાને કારણે, ગતિસ્વભાવને કારણે, બંધનનું છેદન થઈ જવાને કારણે, કમરૂપ ઈન્જનથી રહિત થઇ જવાને કારણે
શ્રી ભગવતી સૂત્ર : ૫
૮૫
Page #102
--------------------------------------------------------------------------
________________
અને પૂર્વપ્રયોગને કારણે કર્મ રહિત જીવની પણ ગતિ હોય છે એવું કહ્યું છે. (कहं णं भंते ! निस्संगयाए निरंगणयोए गइपरिणामेणं अकम्मस्स गई, पण्णायइ?) હે ભદન્ત ! નિસંગતા, નીરાગતા અને ગતિપરિણામની અપેક્ષાએ કમરહિત જીવની ગતિ કઈ રીતે કહેવામાં આવી છે? (સે ના નામg શરૂ પુણે સુ તું निच्छिड्डे निरुवहयं आणुपुबीए परिकम्मेमाणे परिकम्मेमाणे दम्भेहिय, कुसेहिय बेढेइ, बेढेता अहिं मट्टियालेवेहि लिंपइ, लिंपित्ता उण्हे दलयई, भूइं भूई યુ સમા રસ્થાનતામપરિસિયંતિ ઉત વિવા ) હે ગૌતમ! કે એક પુરુષ છેદરહિત અને ભાંગ્યા તુટયા વિનાની (ચિરાડ પડયા વગરની) સૂકી તુંબડીને અંદરથી બરાબર સાફ કરી નાખે. પછી તેને દર્ભ અને કાસ (એક પ્રકારનું ઘાસ) થી ચારે તક્થી વીંટી દે, ત્યાર બાદ તેના ઉપર આઠ વાર માટીને લેપ કરે, દરેક વખત માટીને લેપ કર્યા પછી તે તેને તડકામાં સૂકવી નાખે. આ રીતે વારંવાર સુકવવામાં આવેલી તુંબડીને તે કઈ એવા જળાશયમાં નાખી દે કે જેમાં પાણી અતિશય ઊંડું હાય, જેને પાર જવાને કઈ સમર્થ ન હોય અને જેમાં અપાર પાણી ભરેલું હોય. (से गुण गोयमा ! से तुबे तेसिं अट्ठण्डं मट्टियालेवाणं गुरुयत्ताए भाणियत्ताए જુદાંમાથા સસ્ટિટ્યતત્રમવરૂત્તા ઘfણતરુપદને મારુ ) તે કહો, ગૌતમ! તે તૂ બડી માટીના તે આઠ લેપને લીધે ગુરુતાથી યુકત બની જવાને કારણે, ભારે થઈ જવાને કારણે તથા ગુરુવમિશ્રિત ભારયુક્ત થઈ જવાને કારણે પાણીના થરને ઓળંગીને, નીચે પાણીની અંદર જમીન પર બેસી જશે કે નહીં? (ડૂબી જશે કે નહીં?) (દંતા, મફ) હા, ભદન્ત! તે તુંબડી પાણીમાં ડૂબી જ જશે. (ગ સે તું તેષિ, अटण्हं मट्टियालेवाणं परिक्खएणं धरणितलमइवइत्ता उपि सलिलतलपइट्ठाणे સE) જ્યારે તે તુંબડી ઉપરના માટીના આઠ લેપ છેવાઈ જાય છે (ઓગળી જાય છે) ત્યારે તે તૂબડી આપોઆપ જમીનને તળિયેથી પાણીની સપાટી પર આવી જાય છે કે નહીં ) (દંતા, મg) હા, ભદન્ત! તે તુંબડી પાણીની સપાટી પર આવી જાય છે. (एवं खलु गोयमा! निस्संगयाए, निरंगणयाए, गइपरिणामेणं अकम्मस्स Tઈ quUITષદ) તે હે ગૌતમ! એ જ પ્રમાણે અનાસકત હોવાને કારણે, રાગરહિત હેવાને કારણે તથા ઉર્ધ્વગમનના સ્વભાવવાળો હોવાને કારણે કમરહિત જીવને પણ ગતિશીલ કહેવામાં આવ્યા છે. (ા જ મંત્તે ! અંધ થયા gouTS) હે ભદન્ત! કર્મબંધ છેદાઈ જવાથી કમરહિત બનેલા જીવની ગતિ
(જામા !) હે ગૌતમ! (જો ના નામ જર્ષિ વઢિયાર વા, પુર્ણિ बलियाइ वा, माससिंबलियाइ वा, सिंबलिंसिंबलियाइ वां, एरंडमिजियाइ वा, उण्हे दिण्णा सुका समागी फुडित्ताणं एगंतमंतं गच्छइ, एवं खलु गोयमा! વંછે વાઘ મલ્મક્ષ ગ gurg) વટાણાની સિંગ, મગની સિંગ, અડદની સિગ, શાલમલિ (એક પ્રકારનું વૃક્ષ) ની સિંગ અને એરંડી જેમ સૂર્યના તડકામાં રહીને જ્યારે બિલકુલ સુકાઈ જાય છે ત્યારે ફાટે છે અને તેનાં બીજને ઉડાડતી જમીનના કોઈ પણ એક પ્રદેશ પર આવીને પડે છે. હે ગૌતમ ! કમરૂપ બંધન છેદાઈ
શ્રી ભગવતી સૂત્ર : ૫
Page #103
--------------------------------------------------------------------------
________________
જવાથી ક રહિત અનેલા જીવની પણ એવી જ ગતિ થાય છે. ( ♥ અંતે ! નિધિળયાણ બમ્મણ શ?) હે ભદન્ત! કરૂપ પ્રુન્ધનથી રહિત થઇ જવાથી અકમ વાળા જીવની ગતિ કેવી કહી છે? (શૌચમા !) હે ગૌતમ ! (સે બદ્દાનામÇ धूमस्स इंधणविवमुकस्स उडूढं बीससाए निव्वाघाए णं गई पवत्तइ, एवं खलु (પોયમા !) હે ગૌતમ ! પ્રજવલિત અગ્નિ અને ધન (લાકડાં) ના સયાગથી પેદા થયેલા ધુમાડાની ગતિ કાઇ પણ પ્રકારની રુકાવટ ન હેાય તે સ્વાભાવિક રીતેજ ઉપરની દિશામાં હોય છે, એ જ પ્રમાણે ક રૂપ ઇંધનથી મુકત (રહિત) થયેલા જીવની ગતિ સ્વભાવિક રીતે જ ઉર્ધ્વ હાય છે. (૪ માં અંતે! પુન્દ્વવ્યોનેનું અવમ્મસ ફે QÇચર) હે ભદન્ત! પૂર્વપ્રયાગથી કર્રરહિત જીવની ગતિ કેવી કહી છે? (શોય!) હે ગૌતમ! (સે બદા નામદ્ અંટસ જોર્ડનમુÇવામિપુરી નિય્યાથાળ શરૂં થવા) જેમ ધનુષમાંથી છૂટેલા ખાણની ગતિ કોઇ પણ પ્રકારની રુકાવટ ન હાય તે। સ્વાભાવિક રીતે જ પોતાના લક્ષ્યની તરફની હાય છે, (છ્યું વસ્તુ શોપમા પુનમોોળું ગરમ વડું વળાય) એ જ રીતે હે ગૌતમ ! પૂર્વી પ્રસંગથી કરહિત અતાવેલા જીવની ગતી હાય છે એમ કહ્યું છે. વં વહુ ગોયમા ! नीसंगयाए, निरंगणयाए, जाव पुत्रप्पओगेणं अकम्मस्स गई पण्णाय ) હે ગૌતમ્ ! એ જ પ્રકારની, આસકિતથી રહિત થયેલા, પરાગરહિત થયેલા, કમ બધ રહિત થયેલા, ક રૂપ ઈન્ધનથી રહિત થયેલા અને પૂર્વ પ્રયાગને કારણે ક રહિત થયેલા જીવની ગતિ કહી છે.
ટીકા”- જીવનું પ્રકરણ ચાલી રહ્યું છે. તે કારણે સુત્રકારે આ સૂત્રદ્વારા કરહિત જીવની ગતિના વિષયમાં સ્પષ્ટીકરણ કર્યું છે, તેમાં ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછ્યા છે अस्थिणं भंते! अकम्मस्स गई
'
કે
पण्णायइ ?' હે ભદન્ત ! ક સહિત જીવની તે ગતિ હાય છે, પરન્તુ જે જીવ કમાંથી સ થા રહિત થઈ ગયા છે એવા જીવની પણ શું ગતિ હોય છે? તેનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે કે (દંતા, અસ્થિ પોયમા! ગામ ગર્ફે વ્ યક્ ?" હા ગૌતમ ! કરહિત બનેલા જીવની પણ ગતિ હાય છે. ત્યારે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કેદ નું અંતે ! ગમ્મસ થઈ વાયરૂ?? હે ભદન્ત જો કમરહિત જીવ ગતિ કરતે હાય, તે તે કેવી રીતે ગતિ કરે છે તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે- ‘નોયમા’હે ગૌતમ ! નિસંયા, નિરંગળયાપ, વળામેળ, ચંપાछेयणयाए, निधिणयाए, पुच्चरपओगेणं अकम्मस्स गई पण्णाय' उर्भरहित જીવને જે ગતિશીલ કહેવામાં આવ્યા છે. તેનું કારણ એ છે કે (૧) તે જીવ કમ`ના સંગથી ખિલકુલ રહિત ખની જાય છે, (૨) તેના રાગ સદંતર નષ્ટ થઈ જાય છે એટલે કે તે મેાહથી બિલકુલ રહિત બની જાય છે, (૩) જીવનેા પેાતાના સ્વભાવ જ ઉČગમન કરવાના હાય છે, (૪) તેના બંધનના નાશ થઈ જાય છે, (૫) તેના કર્માંના અંધના સથા ધ્વંસ (ના) થઈ જાય છે, તથા (૬) સકમાંવસ્થામાં જે તેના ગતિ
શ્રી ભગવતી સૂત્ર : ૫
८७
Page #104
--------------------------------------------------------------------------
________________
પરિણામવાળે સ્વભાવ હતો, એ જ સ્વભાવવાળે તે અકર્માવસ્થામાં પણ રહે છે. આ બધાં કારણોને લીધે કમરહિત જીવની પણ ગતિ હોય છે, એવું કહ્યું છે. હવે મહાવીર પ્રભુ એક દૃષ્ટાન્ત દ્વારા આ વાત સમજાવે છે- “R Tદા નામ રો રિસે
નિરિ નિરવ જેમ કોઈ એક પુરુષ કેઈ એક સૂકી, જેમાં કે પણ જગ્યાએ છિદ્ર ન હોય એવી, કુટયા વિનાની (જેમાં એક પણ ચિરાડ પડી ન હોય એવી) તુંબડીને બરાબર સાફ કરી નાખે છે. અને પછી તે પુરુષ તે તુંબડીના ઉપર ચારે તરફથી દર્ભ અને કાંશ (એક પ્રકારનું ઘાસ) લપેટી દે છે. ત્યાર બાદ “ ત્તા અહિં દિશા
તે તેના ઉપર માટીના આઠ લેપ કરે છે. પિત્તા જે તાદરેક વખત લેપ કર્યા પછી તે તેને સૂર્યના તાપમાં સુકવી નાખે છે. આ રીતે મૂરું પૂરું સમા વારંવાર સુકવવામાં આવેલી તે તંબડીને તે પુરુષ “ગરથાનતારમોરિશિયંતિ િત્રવના એવા જળાશયમાં નાખી દે છે કે જે ઘણું જ ઊંડું છે, તેની આરપાર જવાને કોઈ પણ માણસ શકિતમાન હેતે નથી, અને જેમાં અપાર પાણી ભરેલું છે. “ of tોચમr! રે તૂ તેસિં યo€ નદિયાવાળું અઘરા, મારિયાઇ, સંમરિયા હવે હે ગૌતમ! કહા તે તુંબડી તે માટીના આઠ લેપથી ગુરુતાયુકત બની જવાને કારણે, ભારયુક્ત બની જવાને કારણે, તથા ગુરુત્વમિશ્રિત બની જવાને કારણે, ભારયુકત બની જવાને કારણે
ત્રિાતમારા પાણીના થરને પસાર કરીને “ ઇતરુંપદાને મારી નીચે જમીનની સપાટી પર જઈને બેસી જશે કે નહીં? એટલે કે પાણીમાં ડૂબી જશે કે નહીં?
દૂતા, મરૂ હા, ભદન્ત! તે તુંબડી અવશ્ય ડૂબી જશે. “અરે રે તેણિ ગpu૬ મદિશા પરિવવા હવે તેથી વિપરીત પરિસ્થિતિની વાત કરવામાં આવે છે- હે ગૌતમ ! જ્યારે તે તંબડી ઉપર કરવામાં આવેલા માટીના આઠે લેપ દેવાઈ જાય છે ત્યારે તે તુંબડી “ધfજરમવા fજ સન્દ્રિત પડદાને મવરૂ હલકી થવાને કારણે પાણીના તળિયેથી પાણીની સપાટી પર આવી જાય છે કે નહીં ? ગૌતમ સ્વામી જવાબ આપે છે કે- “તા. મg હા, પ્રભે! તે તુંબડી એવી પરિસ્થિતિમાં અવશ્ય ઉપર આવી જાય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે જ્યારે તે હૂંબડી માટીના લેપથી ભારે બની ગઈ હતી, ત્યારે તે તે પાણીમાં ડૂબીને તળિયે બેસી જતી હતી, પણ જ્યારે તેના આઠે લેપ પાણીથી ધોવાઈ ગયા, ત્યારે તે તુંબડી હલકી થવાથી પાણીની સપાટી ઉપર આવી જઈને તરવા માંડે છે. જેવી હાલત આ તુંબડીની થાય છે, “પૂર્વ રવહુ નો ! નિરંજયા, નિરાળા, રૂપરિણામે ગwટ્સ goog? એવી જ હાલત હે ગૌતમ! નિઃસંગ (અનાસક્ત) અને
શ્રી ભગવતી સૂત્ર : ૫
Page #105
--------------------------------------------------------------------------
________________
રાગરહિત જીવની થાય છે. ગતિ પરિણામની અપેક્ષાઓ એટલે કે ઉર્ધ્વગમન કરવાને તેને સ્વભાવ જ હોવાને કારણે કમરહિત જીવ ઉર્ધ્વગતિ કરે છે. હવે તુંબડીના દૃષ્ટાંતનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે– જેવી રીતે માટીને આઠ લેપ કરેલી તુંબડી ભારે થવાથી પાણીમાં ડૂબી જાય છે, એ જ પ્રમાણે જીવ પણ આઠ પ્રકારનાં કર્મના ભારથી આ ભવરૂપ સાગરમાં ડૂબી જાય છે- તે જીવને અનેક ગતિમાં પરિભ્રમણ કરવું પડે છે. જ્યાં સુધી તેના કર્મને બંધ તૂટતે નથી ત્યાં સુધી તેને પણ સંસારસાગરમાં ભમવું પડે છે. જેવી રીતે પાણીને તળિયે પડેલી ઉપર્યુકત તંબડી ઉપરથી માટીના આઠે લેપ દેવાઇ જાય છે ત્યારે તે તંબડી હલકી બનીને પાણીની સપાટી પર આવી જાય છે, એવી જ રીતે જીવ પણ જ્યારે નિ:સંગ (કમના સંગથી રહિત) અને રાગરહિત બનીને આઠ પ્રકારના કર્મબન્ધનથી રહિત થઈ જાય છે, ત્યારે તે સ્વાભાવિક રીતે જ ઉર્ધ્વગતિ કરીને મુકિતસ્થાનમાં પહોંચી જાય છે.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે- “ g મરે! અંધા છે નવા ગવન્મજ્જ કરું guz ? હે ભદન્ત! કર્મબંધ છેદાઈ જવાથી કર્મહિત થયેલા જીવની ગતિ કેવી હોય છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે
મા! હે ગૌતમ ! “સે નદી નાના વઢિયાર વ વટાણાની ફળી સિંગ, અથવા “Jાર્ષિવર્જિgિ a મગની સિંગ અથવા માર્ષિવાિરૂ વાં? અડદની સિંગ, અથવા સંવરી સિંચિવાડવા શાલ્મલિ વૃક્ષની સિંગ, અથવા “gefમનિષા વા એરંડમિજિકા – એરંડી “ ૩ વિમા અા સભા
હિરા તમતું જીરૂ તડકામાં રહીને જ્યારે બિલકુલ સૂકાઈ જાય છે ત્યારે ફાટે છે અને ફાટવાથી તેનાં બીજ ચોમેર વિખરાઈ જાય છે અને તે સિંગ જમીન પર ખરી પડે છે. “ રવ ના !એ જ પ્રમાણે, હે ગૌતમ ! કર્મબન્ધન છેદાઈ જવાથી કમરહિત બનેલે જીવ આ ભવરૂપ ફલિકા (સિંગ)માંથી બહાર નીકળીને મુકિતસ્થાનરૂપ એકાન્ત સ્થાને પહોંચી જાય છે. આ રીતે તુંબડી, વટાણાની સિંગ આદિ ઉદાહરણે દ્વારા કર્મરહિત જીવની મુકિત સ્થાન તરફથી ગતિનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર ધુમાડા અને તીરના દૃષ્ટાન્ત દ્વારા કર્મ રહિત છવની મુકિતગતિનું પ્રતિપાદન કરવા માટે નીચેના પ્રશ્નોત્તરે આપે છે–
ગૌતમ સ્વામીને પ્રશ્ન– Ni મતે 1 નિધિનયા ગબ્બરસ છું gorg હે ભદન્ત! કર્મરૂપ ઇન્શન (બળતણ) થી રહિત થઈ જવાને કારણે કર્મ રહિત બનેલા છવની ગતિ કેવી હોય છે.
મહાવીર પ્રભુને ઉત્તર- “તે બદનામ છમક્સ રુંધવિપીર વીસ નિરાધા જ પવાર હે ગૌતમ! પ્રજવલિત અગ્નિ અને ઈન્જનમાંથી નીકળતા ધુમાડાની સ્વાભાવિક ગતિ ઉપરની દિશામાં હોય છે. જ્યારે ધુમાડાને કઈ પણ પ્રકારનો અવરોધ નડતું નથી ત્યારે તેની સ્વાભાવિક ગતિ ઉર્ધ્વદિશા તરફથી હોય છે, એ જ પ્રમાણે આઠ પ્રકારના કર્મબંધનથી મુકત થયેલા જીવની ગતિ પણ સ્વાભાવિક રીતે જ મુક્તિાન તરફની જ હોય છે- તેની ગતિ ઉર્ધ્વ જ હોય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન- “૬ મં! પુષ્પો ગ્રામસ મેરે Howાથરૂ?” હે ભદન્ત ! પૂર્વ પ્રગને કારણ અકમંજીવની ઉર્ધ્વગતિ કેવી હોય છે ?
ઉત્તર- જીવ જ્યારે સકર્માવસ્થામાં હતું, ત્યારે તે ગતિ પરિણામવાળો હતો. અને જ્યારે તે કમરહિત બની જાય છે, ત્યારે પણ તે અવસ્થામાં આ જીવને તેના દ્વારા વેગ પ્રાપ્ત થતું રહે છે, તે કારણે કમરહિત અવસ્થા થઈ જવા છતાં પણ તે જીવ ઉર્ધ્વગતિ કરે છે. એ જ વાત સૂત્રકાર નીચેના દૃષ્ટાન્ત દ્વારા સમજાવે છે–
શ્રી ભગવતી સૂત્ર : ૫
Page #106
--------------------------------------------------------------------------
________________
‘શૌચમા ! से जहानामए कंडस्स कोदंडविप्पमुकस्स लक्खाभिमूडी નિન્ત્રાવાળું નઈ પત્ત’હું ગૌતમ ! નિશાન તાકીને જયારે મણને કાઇ નિયત લક્ષ્ય તરફ છેડવામાં આવે છે, ત્યારે માર્ગમાં કાઇ અવરોધ ન હાય તેા તે ખાણુ નિયંત લક્ષ્ય સુધી ખરાખર પહાંચી જાય છે. ખાણને ત્યાં સુધી પહેાંચવામાં જેવી રીતે પૂર્વ પ્રયોગને કારણરૂપ માનવામાં આવ્યે છે, એ જ પ્રમાણે કાંજીવની ગતિમાં પણ મુકિતસ્થાન સુધી પહેાંચવામાં પણ કારણરૂપ સકમાંવસ્થામાં પ્રાપ્ત કરેલ ગતિને વેગઆવશ્ય જ હેાય છે, એમ સમજવું. હવે સુત્રકાર આ વિષયના ઉપસ’હાર કરતા કહે છે કે'एवं खल गोयमा ! नीसंगयाए नीरंगणयाए जाव पुन्वपओगेणं अकम्मस्स गई पण्णा'
આ પૂકિત રીતે નિઃસંગ (કર્માંના સંગથી રહિત) હેાવાને કારણે, ક્રમ મળથી રહિત દાવાને કારણે, મમત્વ છૂટી જવાને કારણે, ઉર્ધ્વગતિ કરવાના સ્વભાવને કારણે, ખધન (ક'બ ંધન) છેદાઈ જવાને કારણે, કર્રરૂપ ઇન્ધનથી રહિત થઈ જવાને કારણે, તથા પૂર્વ પ્રયાગને કારણે સકમ અવસ્થામાં પ્રાપ્ત કરેલા ગતિપરિણામને કારણે ક' રહિત ખનેલા જીવની ગતિ પણ તીથ કરાએ લેાકાન્ત સુધીની કહી છે. ાસુ. દા
અદુઃખી જીવ કા નિરૂપણ
‘ધ્રુવી ઊઁ મતે !’ઇત્યાદિ
સૂત્રાથ- (સુકવી ન મતે ! તુવેળ છે, ગફુલી જુવે [ જુદે ?) હે ભદન્ત ! દુ:ખી જીવ દુઃખથી સૃષ્ટ (બદ્ધ) હાય છે, કે અદુઃખી જીવ દુ:ખથી સૃષ્ટ હાય છે ? (નોયમા !)હું ગૌતમ! (તુટવી કુરલેળ દે, નો પ્રવી તુવેળૐ) દુ:ખી જીભ જ સ્પષ્ટ હૈાય છે, અદુ;ખી જીવ દુઃખથી દૃષ્ટ હાતે નથી. (લુકવાળ : મતે ! ને તુવેળ રે, મુવી ને તુવે તું नेरइए પુત્તે ?) હે ભદન્ત ! દુઃખી નારક જીવ દુઃખથી સૃષ્ટ હાય છે, અદુઃખી નારક જીવ દુ:ખથી સ્પષ્ટ હોય છે ?:(નોયમા ! તુવી ને તુવે ન દે, જો અનુવી ને રૂપ તુયેળ તે) હે ગૌતમ! દુઃખી નારક જીવ દુ:ખથી સ્પષ્ટ હાય છે, અદુ:ખી નારક જીવ દુઃખથી સ્પષ્ટ હાતા નથી. (છ્યું તુઓ નાવ વેમાળિયાન) એ જ પ્રમાણે વૈમાનિકા સુધીના દંડક સમજવા. ( પંચ સંતા નેયન્ત્રા) આ રીતે નારકથી લઇને વૈમાનિક ૨૪ પાના તથા એક સમુચ્ચય જીવપદનું એમ ૨૫ પદોના પાંચ પાંચ દંડક: નીચે પ્રમાણે સમજવા- (તુરવી તુવેળ છે, दुक्खी दुक्खं परियायइ, दुक्खी दुक्खं उदीरेइ, दुक्खी दुक्खं वेएइ, दुक्खी ટુવસ્તું નિષ્નર) (૧) દુઃખી દુઃખથી સૃષ્ટ થાય છે, (ર) દુઃખી દુઃખને સમસ્ત
શ્રી ભગવતી સૂત્ર : ૫
૯૦
Page #107
--------------------------------------------------------------------------
________________
રીતે ગ્રહણ કરે છે. (૩) દુઃખી દુઃખની ઉદીરણા કરે છે () દુઃખી દુઃખનું વેદન કરે છે, અને (૫) દુઃખી દુઃખની નિર્ભર કરે છે.
ટીકાથ– પહેલાના સત્રમાં સૂત્રકારે અકર્માજીવને વિષે (કર્મરહિત છવ વિષે વકતવ્યતાનું કથન કર્યું. હવે સૂત્રકાર સકર્માજીવના વિષયમાં વકતવ્યતાનું કથન કરે છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કેશુરવીપાં મને ! સુવણે રે, મહુવવી તુજે રે? હે ભદન્ત દુઃખી જીવ દુઃખથી સ્પષ્ટ (બદ્ધ) થયેલ હોય છે, કે અદુઃખી જીવ દુઃખથી સ્પષ્ટ (બદ્ધ) થયેલ હોય છે કારણ વિના કાર્ય સંભવી શકતું નથી. કારણમાં કાર્યને ઉપચાર હવાથી દુઃખજનક મિથ્યાત્વ આદિ કર્મને અહીં “દુઃખ” શબ્દથી ગ્રહણ કરવામાં આવેલ છે. એવા દુખવાળે - દુ:ખજનક કર્મવાળે જે જીવ હોય છે તેને “દુ:ખી” શબ્દના વાગ્યરૂપે અહીં ગ્રહણ કરવામાં આવેલ છે. એ દુઃખજનક કર્મવાળે જીવ દુઃખજનક કર્મથી સ્પષ્ટ (બદ્ધ) હોય છે, કે જે જીવ દુઃખજનક કર્મથી રહિત હોય છે તે દુઃખજનક કર્મથી સ્પષ્ટ હોય છે? એ આ પ્રશ્નને ભાવાર્થ છે. તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- “નોરમા ! હે ગૌતમ! “વવી પર
, મા સુધાં જે જીવ દુઃખજનક કર્મથી યુક્ત હૈય છે, એ જ જીવ દુઃખજનક કમથી પૃષ્ટ (બદ્ધ) હોય છે, પણ જે જીવ દુઃખજનક કર્મથી સ્કૃષ્ટ પણ હેતે નથી. જો એવું માનવામાં આવે કે અદુદખી દુઃખજનક કર્મથી બદ્ધ હોય છે, તે સિદ્ધ છવમાં પણ દુખજનક કર્મ વડે સ્પષ્ટતા માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે. '
ગૌતમ સ્વામીને પ્રશ્ન- “સુરી અંતે! સુવહે છે?” હે ભદન્ત! દુઃખજનક કર્મવાળો નારક જીવ દુઃખજનક કર્મથી સ્પષ્ટ હોય છે, કે “હુવા પw i , દુઃખજનક કર્મવાળે ન હોય એ નારક છવ દુઃખજનક મિથ્યાત્વ આદિ કમથા પૃષ્ટ હોય છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- “મા! હે ગૌતમ! “દુવી જ છે, જે સુવતી નિરૂપ સુણે જે જે નારક છવ દુ:ખજનક કર્મવાળા હૈય છે, એજ દુઃખજનક કર્મથી સ્પષ્ટ હોય છે, દુ:ખજનક કર્મથી રહિત હોય એવો નારક જીવ દુઃખજનક કર્મથી સ્પષ્ટ (બદ્ધ) હેત નથી, કારણ કે દુખના કારણરૂપ કર્મથી રહિત હોય એવા નારક જીવમાં દુઃખજનક કર્મ દ્વારા બદ્ધત્વની અસંભવિતતા હોય છે. જે દુઃખકર્મથી રહિત હોય એવા નારક જીવમાં દુઃખજનક કર્મકારા સ્પષ્ટતા માનવામાં આવે, તે એવી સ્થિતિમાં સિદ્ધ છવામાં પણ દુઃખજનક કમ દ્વારા પૃષ્ટતા માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે. કારણ કે દુ:ખજનક કર્મથી રહિત નારક જીવમાં દુ:ખજનક કમદ્વારા સ્પષ્ટતાને જે આ૫ માનતા હે, તે સિદ્ધજીવમાં પણ દુ:ખજનક કર્મ દ્વારા સ્પષ્ટતા માનવી જ પડશે! પણ એ વાત તે અસંભવિત છે. તેથી આપે એ વાત જ માનવી પડશે કે દુખજનક કર્મ દ્વારા સ્પષ્ટ છવમાં જ દુઃખજનક કર્મ દ્વારા સ્પષ્ટતા થાય છે, દુઃખજનક કમથી અસ્કૃષ્ટ હોય એવા જીવમાં દુઃખજનક કર્મ દ્વારા સ્પષ્ટતા સંભવી શકતી નથી. gવ સંહો ના માળિયા નારક છની જેમ જ વૈમાનિક પર્યન્તના
શ્રી ભગવતી સૂત્ર : ૫
૯૧.
Page #108
--------------------------------------------------------------------------
________________
આલાપકે સમજવા. “ જંત્ર તંહ ને આ રીતે નારકથી લઈને વૈમાનિક સુધીના ૨૪ પદના તથા એક સમુચ્ચય જીવપદનું, એવી રીતે ૨૫ પદમાંના પ્રત્યેક પદોના પાંચ પાંચ આલાપક સૂત્ર સમજવા. આ રીતે કુલ ૧૨૫ આલાપક સત્રો બનશે. પ્રત્યેક પદના જે પાંચ આલાપક સૂત્ર કહ્યાં છે તે નીચે પ્રમાણે સમજવા- (૧) “ તપ કરે દુઃખી જીવ દુઃખજનક કર્મ દ્વારા સ્પષ્ટ થાય છે, (૨) “કુવવ (વં પરિવાર દુઃખી છવ દુઃખજનક કમને બધી તરફથી ગ્રહણ કરે છે એટલે કે તેને નિધત્તાદિ અવસ્થાવાળું બનાવે છે. (૩) સુધી હું જે દુ:ખજનક કર્મવાળો છવ દુઃખજનક કર્મની ઉદીરણ કરે છે. (૪) કુદરતી તે દુઃખજનક કર્મવાળે જીવ દુ:ખજનક કર્મનું વદન (અનુભવ) કરે છે. (૫) “ફુવી સુર્ય નિજ દુઃખી જીવ દુઃખજનક કર્મની નિર્જ કરે છે. ઉદીરણા, વેદના અને નિર્જરાનું કેવું સ્વરૂપ હોય છે તે પહેલાં કહેવામાં આવ્યું છે. જે સૂ, ૭ છે
અનગાર કે વિષયમેં વિશેષ કથન
અણુગારની વિશેષ વકતવ્યતાનારસ f સંસે!ઇત્યાદિ
સત્રાર્થ (અનારસ if wતે ? આજકરં છમાસ વા, चिट्ठमाणस्स वा, निसीयमाणस्स वा, तुयट्टमाणस्स वा, अणाउत्तं वत्थं पडिग्गई कंबलपायपुंछणं गेण्हमाणस्स वा, निक्खिवमाणस्स वा, तस्स णं भंते ! किं इरियावहिया किरिया कज्जइ, संपराइया किरिया कज्जइ ?) હે ભદન્તા ઉપયોગ રહિત અવસ્થામાં ગમન કરનારે, ઉઠનારે, બેસનારો, પડખું બદલનારે, તથા ઉપગ રહિત અવસ્થામાં જ (અસાવધાનીથી) વસ, પાત્ર, કંબલ, પાદપ્રોંછન (રજોહરણ તથા પ્રર્માજિક) ગ્રહણ કરનાર અને મૂકનાર સાધુને શું એયપથિકી ક્રિયા લાગે છે, કે સાંપરાયિકી ક્રિયા લાગે છે? તોયના!) હે ગૌતમ! ( રૂરિયાણા જિરિયા ૩, સંવપક્યા જિરિયા જ) એવા સાધુને અપથિકી ક્રિયા લાગતી નથી, પણ સાંપરાયિકી ક્રિયા લાગે છે. (જે રા.) હે ભદન્ત! આપ શા કારણે એવું કહે છે કે એવા સાધુને અપથિકી ક્રિયા લાગતી નથી પણ સાંપરાચિકી યિા લાગે છે? (ચા !) હે ગૌતમ ! (વરસ જે દ– माण-माया-लोभा वोच्छिन्ना भवंति, तस्स णं इरियावडिया किरिया कजइ,
શ્રી ભગવતી સૂત્ર : ૫
Page #109
--------------------------------------------------------------------------
________________
णो संपराइया किरिया कज्जइ, जस्सणं कोह, माण, माया, लोभा अवोच्छिना भवति, तस्स णं संपराइया किरिया कन्नइ, णो इरियावहिया किरिया कज्जइ) જેના ક્રાધ, માન, માયા અને લાભ ક્ષીણુ થઈ ગયા હૈાય છે એવા સાધુને અય્યપથિકી ક્રિયા લાગે છે–સાંપરાયિકી ક્રિયા લાગતી નથી. પણ જે સાધુના ક્રોધ, માન, માયા અને લેાભ ક્ષીણ થયા હાતા નથી એવા સાધુને સાંપરાયિકી ક્રિયા લાગે છેઐŕપથિકી ક્રિયા લાગતી નથી. (માથ્રુત્તરીયાળસરિયાવહિયા શિયિા ાપુ, મુખ્ત રીયમાનસ સેવાવા જિયિા પ્નઽ) સૂત્રના આદેશ અનુસાર પ્રવૃત્તિ કરનાર સાધુને ઍર્વાપથિકી ક્રિયા લાગે છે, પણ જે સાધુ સૂત્રના આદેશથી વિરૂદ્ધ પ્રવૃત્તિ કરે છે, તેને સાંપરામિકી ક્રિયા લાગે છે. (àળ ઉઘુત્તમેવ યિા છે તેાદુળ) આ પ્રકારની ઉપયોગ રહિત અવસ્થાવાળા સાધુ સૂત્રના આદેશથી વિરૂદ્ધ હોય એવી પ્રવૃત્તિ કરે છે. હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે એવા સાધુને અય્યપશિકી ક્રિયા લાગતી નથી, પણ સાંપરાયિકી ક્રિયા લાગે છે.
ટીકા- કબ ધના અધિકાર ચાલુ હાવાથી કમ બન્ધની ચિન્તાવાળા સાધુની ક્રિયાનું વકતવ્ય સૂત્રકારે આ સૂત્ર દ્વારા પ્રકટ યુ છે,
ગૌતમ સ્વામી સાધુની ક્રિયાને અનુલક્ષીને મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે 'अणगारस्स णं भंते ! अणाउतं गच्छमाणस्स वा चिद्यमाणस्स वा, નિશીયમાપન ના, તુચક્રમાળસ્ત્ર વા' હે ભદન્ત ! જે અણુગાર (સાધુ) ઉપયેગથી ( આત્મજાગૃતિથી, સાવધાનતાથી ) રહિત છે, અને એ પ્રકારની સ્થિતિમાં જે તે ગમનક્રિયા કરતા હાય, ઉઠતા બેસતા હોય તથા પડખું ખદલતા હાય, તયા 'अणाउतं वत्थं पडिग्गई, कंबलं, पायपुञ्छणं गेव्हमाणस्स वा, निक्खिवમાળસ્ત્ર વા ઉપયેગરહિત સ્થિતિમાં જ તે સાધુ વસ્ત્ર, પાત્ર, કંખલ અને પ્રાદમાંછન (રજોહરણ અને પ્રમાજિકા)ને ગ્રહણ કરતા હોય તથા મૂકતા હાય, ના તસ્સ ઉં भंते! कि ईरियावहिया किरिया कज्जइ, संपराइया किरिया कज्जइ ?" તે સાધુને અાઁપથિકી ક્રિયા લાગે છે, કે સાંપરાયિકી ક્રિયા લાગે છે ?
ગમનાદિ ક્રિયાઓ કરતા તથા વસ્ત્રાદિને ગ્રહણ કરતા અથવા મૂકતા સાધુ દ્વારા ચેાગનિમિત્તઃ જે ક્રિયા કરવામાં આવે છે, તે ક્રિયાને ઐર્યાથિકી ક્રિયા' કહે છે, અને આદર કષાયાને પરિણામે ઉદ્ભવતી અથવાં ખાદર કષાયાને સદૂભાવ હાય ત્યારે જે ક્રિયા થાય છે, તે ક્રિયાને સાંપરાયિકી ક્રિયા કહે છે. અહીં પ્રશ્નનું તાત્પર્ય એવું છે કે ‘ઉપયાગરહિત અવસ્થામાં સાધુ જે જે ક્રિયાઓ કરે છે તે ક્રિયાઓને લીધે તેને સાંપરાયિકી ક્રિયા લાગે છે, કે ઐય્યપથિકી ક્રિયા લાગે છે ?”
તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- શૌયમા! જો ફરિયાિ શિરિયા ની હું ગૌતમ એવા સાધુને ઐથિકી ક્રિયા લાગતી નથી. તેનું કારણુ નીચે પ્રમાણે છે. ઐ*પથિકી કિયા તા ચેાનિમિત્તષ્ઠ જ કરાતી હોય છે. કષાયનિમિત્તક હોતી નથી, કારણ કે દસમાં ગુણસ્થાન સુધી જ કષાયનું અસ્તિત્વ રહે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૫
૯૩
Page #110
--------------------------------------------------------------------------
________________
અગિયારમાં, બારમાં, અને તેમાં ગુણસ્થાને રહેલા ઉપશાન્ત મહિવાળા, ક્ષીણ મેહવાળા અને કેવલીને જ અપથિકી ક્રિયા લાગે છે. ત્યાં તે ક્રિયા કેવળ સાતવેદનીય કર્મને કારણે થાય છે. ઉપગ રહિત અવસ્થામાં પ્રવૃત્તિ કરનાર સાધુ અપથિકી ક્રિયા કરતો નથી પણ સાંપરાયિકી ક્રિયા જ કરે છે-એટલે કે એવા સાધુને ઐયપથિકી ક્રિયા લાગતી નવા, નારાણા જિરિયા જગ પણ સાંપરાયિકી દિયા લાગે છે. હવે તેનું કારણ જાણવાની જિજ્ઞાસાથી ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે
તે પટ્ટ? હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે એવા સાધુને અયપથિકી ક્રિયા લાગતી નથી, પણ સાંપરયિકી ક્રિયા લાગે છે? એટલે કે એવા સાધુની ક્ષિાને અપથિકી ક્રિયા કેમ કહેતા નથી?
મહાવીર પ્રભુ જવાબ આપે છે કે “જયના! છે ગૌતમ! “વરસ , મા, માયા, હોમ, વોરિના જે સાધુના કંધ, માન, માયા અને લાભ સર્વથા ક્ષીણ થઈ ગયા હોય છે, અથવા ઉપશાન થઈ ગયા હોય છે, “ ri રિયારૂયા શિરિયા વાર તે સાધુ દ્વારા ઐયપથિકી ક્રિયા થાય છે, તથા “વસે i લોદ, માળ, માયા, જેમાં વરિજી મર્ધાત” જે સાધુના કંધ, માન, માયા અને લેભ ક્ષીણ થયા હોતા નથી, અથવા ઉપશાન્ત થયા હતા નથી એવા અક્ષણ અથવા અનુપશાન ઠેધ, માન, માયા અને લેભવાળા સાધુ દ્વારા સંપરૂચ જિરિયા વાળ સાંપરાયિકી ક્રિયા કરાય છે – ઐયપથિકી ક્રિયા થતી નથી. “ગદાયુક્ત નિયમvસ ફરિયાદિ ક્રિક્રિયા શકન જે સાધુ શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરતું નથી અને શાસ્ત્રના આદેશ પ્રમાણે જ પ્રવૃત્તિ કરે છે, એવા સાધુ દ્વારા અર્યાપથિકી ક્રિયા જ થાય છે. પરંતુ ચાર્જ નીયમારા સંપાયા
રિયા શકન જે સાધુ શાસ્ત્રોક્ત રીતે વર્તવાને બદલે શાસ્ત્રના આદેશની વિરૂદ્ધની પ્રવૃત્તિ કરે છે – કષાયને કારણે સંયમની યથાર્થ રીતે આરાધના કરતા નથી, તે સાધુ દ્વારા સાંપરાયિકી ક્રિયા થાય છે. તેના દ્વારા અપથિકી ક્રિયા થતી નથી. હવે આ વિષયને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે- જે જ વરરા રિયાસે તેvi હે ગૌતમ! ઉપગરહિત શ્રમણ શાસ્ત્ર વિરૂદ્ધનું જ આચરણ કરતે હોય છે. તે કારણે મેં એવું કહ્યું છે કે અસમવહિત (ઉપયોગ રહિત) તે શમણને સાંપરાયિકી ક્રિયા લાગે છે, તેને અપથિકી ક્રિયા લાગતી નથી. સૂ ૮ !
શ્રી ભગવતી સૂત્ર : ૫
८४
Page #111
--------------------------------------------------------------------------
________________
અમ્હારાદિ દોષ રહિત આહારાદિ કા નિરૂપણ
અંગારાદિ ષવિજત આહારાદિ વકતવ્યતા“મને ! સફેદ ઈત્યાદિ –
સુત્રાર્થ (સાંગાસન સંપૂમરત, સંગીયortવોસ પામી રસ છે કરે guળજો ) હે ભદન્ત! અંગારદોષ સહિત, ધૂમદેષ સહિત અને સંજના. દોષથી દૂષિત આહાર–પાણીનું લક્ષણ કર્યું કહ્યું છે?
(ામા !) હે ગૌતમ! ( નિજ વા નિ વા કુળw असण-पाण-खाइम-साइमं पडिगाहेत्ता मुच्छिए, गिद्धे, गढिए, अज्झेववण्णे ગાણા ગાદ) જે કોઈ સાધુ કે સાધ્વી પ્રાસુક (અચિત્ત) અને એષણીય અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય રૂ૫ ચતુર્વિધ આહારની પ્રાપ્તિ કરીને તેમાં મૂર્ણિત, લાલુપ, ગ્રથિત અને આસકિત થઈને તેને પિતાના ઉપગમાં લે છે, (ga i mયમા ! સરે પામોને) તે હે ગૌતમ! એવા આહાર પાર્થને અંગાર દેષ યુક્ત માનવામાં આવે છે. ( of निग्गंथे वा निग्गंथी वा फासु-एसणिज्ज असण-पाण-खाइम-साइमं पडिग्गाहिता महया अप्पत्तियं कोहकिलामं करेमाणे आहारं आहारेइ-एस गं જો મા ! સ ને ! પામીને) જો કોઈ નિગ્રંથ (સાધુ) કે નિર્ચથી (સાધ્વી) પ્રાસુક અને એષણીય અશન, પાન, ખાધ અને સ્વાદ્ય રૂ૫ ચતુર્વિધ આહારને પ્રાપ્ત કરીને ક્રિોધથી ખિન્ન થઈને અતિશય અપ્રીતિ (ધૃણા) પૂર્વક પોતાના ઉપયોગમાં લે છે, તે હૈ ગૌતમી તે સાધુના તે આહારપાણીને ધૂમદષવાળા માનવામાં આવે છે. जे णं निग्गंथे वा जाव पडिग्गाहेत्ता गुणुप्पायणहेउं अण्णदव्वेणं सद्धिं संजोएत्ता आहारं आहारेइ, एस गं गोयमा ! संजोयणा दोसदुढे पाणभोयणे) જે નિગ્રંથ (સાધુ) અથવા નિર્ચથી (સાધ્વી) પ્રાસુક અને એષણીય આહારને પ્રાત કરીને તેને સ્વાદિષ્ટ બનાવવાને માટે બીજા દ્રવ્યની સાથે મેળવીને ખાય છે, હેિ. ગૌતમ! તે સાધુ કે સાધ્વીના આહારને સંયેાજના દોષથી દૂષિત માનવામાં આવે છે.
(अस गं गोयमा ! सइंगालस्स समस्स संजोयणा दोसदुट्ठरस पाणमोચારક અદ્દે પm) હે ગૌતમ ! સાહગાર. સધૂમ અને સમાજના દેવથી દૂષિત આહાર-પાણીનું ઉપર કલા પ્રમાણેનું લક્ષણ સમજવું.
શ્રી ભગવતી સૂત્ર : ૫
૯૫
Page #112
--------------------------------------------------------------------------
________________
___ (अह भंते ! वीइंगालस्स, वीयधूमस्स संजोयणादोसविप्पमुक्कस्स पाण મોવાસ રે ગ ?) હે ભદન્તા અંગાર દેષ રહિત, ધૂમદેષ રહિત તથા સંજના દેષરહિત આહારપાણીના કયાં કયાં લક્ષણે કહ્યાં છે?
(નોરમા !) હે ગૌતમ! ( if નિઝથે વા ના હિત મુરિજી જાવ સાદા, પણ જોયા! ઉદ્દે મોદ) જે સાધુ કે સાધ્ધી પ્રાસુક અને એષણીય અનાદિ આહારને પ્રાપ્ત કરીને મછ, લોલુપતા, આસક્તિ આદિથી રહિત થઇને તેને પોતાના ઉપયોગમાં લે છે, એવા સાધુના તે આહાર-પાણીને અંગારદેષ રહિત માનવામાં આવે છે. જે પ નિ જે વાં, નિઝાંથી વા વાવ पडिग्गाहेत्ता णो महया अप्पत्तियं जाव आहारेइ, एस णं गोयमा ! वीयधूमे જઈમો) જે સાધુ અથવા સાવી પ્રાસુક અને એષણીય અનાદિ ચતુવિધ આહારને પ્રાપ્ત કરીને અપ્રસન્નતા અને કેને ત્યાગ કરીને સંતોષપૂર્વક ખાય છે, એવા સાધુના તે આહાર-પાઈને ધૂમદેવ રહિત કહેલ છે. જે જ નિ જે વાં निग्गंथी वा जाव पडिग्गाहेत्ता जहा लद्धं तहा अहारं आहारेइ, एस णं નોના સંયોરિણપુર TVમોય) જે નિર્ચય (સાધુ) કે નિગ્રંથી (સાધ્વી) પ્રાસુક અને એષણીય ચતુર્વિધ આહારને લાવીને તેને સ્વાદિષ્ટ બનાવવા માટે બીજાં દ્રવ્ય સાથે તેનું મિશ્રણ કરતા નથી, પણ ભિક્ષાવૃત્તિમાં જેવા આહારપાણીની પ્રાપ્તિ થાય છે, એવા આહાર પાણીને જ પોતાના ઉપયોગમાં લે છે, તે સાધુસાધ્વીના આહારપાણીને સંજના દોષથી રહિત માનવામાં આવે છે. ([ મોય! वीइंगालस्स, वीयधूमस्स, संजोयणादोसविप्पमुक्कस्स पाणभोयणस्स अट्ठ पगणने) હે ગૌતમ! અંગારદેષ રહિત, ધૂમદેષ રહિત અને સંજનાદેષ રહિત આહારના આ પ્રકારનાં લક્ષણો કહ્યા છે.
ટકાર્થ- અણગાર અધિકાર ચાલી રહ્યો છે. તેથી સૂત્રકારે આ સૂત્રમાં તેને દેષયુક્ત આહારાદિનું પ્રતિપાદન કર્યું છે – ગૌતમ સ્વામી આ વિષયને અનુલક્ષીને મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે- “મદ મને ! સરંજાર, કપૂમ, સંચાલિતદુદાસ પામોથળસ મટ્ટે પત્તે ?? હે ભદન્ત! સિદ્ધાંતમાં કહ્યું છે કે અંગાર દેષયુકત, ધૂમ દેષયુક્ત અને સંજના દેષયુકત આહારનો સાધુઓએ પરિત્યાગ કરે જોઈએ. તે હે ભદન્તા અંગાર દેષયુક્ત આહારના, ધૂમ દેષયુકત આહારના અને સંજના દોષયુકત આહારના લક્ષણે કયાં ક્યાં છે? જે અણગાર આહાર વિષયક રાગની અગ્નિથી પ્રજવલિત થઈને પિતાના ચારિત્રરૂપ ઇન્જનને અંગારા જેવું કરી નાખે છે, એવા તે સાધુને અંગારા જે કહ્યો છેઆ અંગારાની સાથે વિદ્યમાન જે આહાર–પાણી છે તેમને એ કારણે જ સાહેગાર (અંગાર યુકત) કહ્યા છે. આ અંગાર દેષયુક્ત આહારનું લક્ષણ છે, તથા ચારિત્રરૂપ ઇધનમાં ધૂમના હેતુરૂપ હોવાથી ઠેષને અહીં કારણમાં કાર્યના ઉપચારની અપેક્ષાએ ધૂમરૂપ માનવામાં આવેલ હોવાથી તે બુમરૂપ દ્વેષની સાથે વિદ્યમાન જે આહારાદિ હોય છે તેમને સઘૂમ આહારપાણી કહે છે. પ્રાપ્ત કરેલા આહારને સ્વાદિષ્ટ બનાવવાને માટે બીજાં પદાર્થો સાથે મેળવીને ખાનાર અણગારના આહારને સજના દોષયુકત આહાર કહે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૫
૯૬
Page #113
--------------------------------------------------------------------------
________________
ગૌતમ સ્વામીના પ્રશ્નનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે કે- મા! હે ગૌતમ! જે જ નિrછે વા નિ થી ના પMિ જે નિગ્રંથ (સાધુ) અથવા નિર્ચથી (સાધ્વી) પ્રાસુક (અચિત્ત નિર્જીવ), તથા એષય (એષણદોષથી રહિત)
સબ-વા-વફ-સાફ પવિતા અશન, પાન, ખાદ્ય અને સ્વાદરૂપ ચતુર્વિધ આહારને ગ્રહણ કરીને “છિg, ગધે, નહિ, ગોવાને આહાર વિષેના દેષથી અનભિજ્ઞ (અજાણ્યા) હેવાને લીધે તેમાં નિરન્તર મૂચ્છભાવ,
લુપતા, આસકિત અને ચિત્તની એકાગ્રતા રાખીને મારા ગાદ તેઓ તેને આહારરૂપે ઉપયોગમાં લે છે.
“re of mોચના ! સારું પામોને” હે ગીતમાં આ પ્રકારની ભાવનાથી સાધુ દ્વારા જે ભેજનાદિને ગ્રહણ કરવામાં આવે છે, તે ભેજનાદિને અંગારદોષથી યુક્ત આહાર કહેવાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રશસ્ત આહારને વખાણું વખાણીને ખાવામાં આવે છે તે આહારને અંગારેષ યુકત આહાર કહેવામાં આવે છે. જે કે તે આહાર પ્રાસુક (અચિત્ત) અને એષણાય છે, પરંતુ તેમાં સાધુ આદિની જે અધિક મમતા, લુપતા આદિ જે રાગાદિ પરિણતિ છે, તે પરિણતિથી યુકત હોય એવા સાધુ, સાધ્વી દ્વારા લેવામાં આવેલો તે આહાર અંગારદેષ યુકત થઈ જાય છે તેમ સમજવું.
હવે સૂત્રકાર ધૂમદેષયુકત આહારનું સ્વરૂપ સમજવતાં કહે છે કે
“લે of નિ વા, નથી વા, થાણુણs , વાળ, માફક, સાફ ઘહિmદિત્તા જે સાધુ અથવા સાધ્વી પ્રાસુક અને એષણીય અશન, પાન, ખાત અને વાઘરૂપ ચતુર્વિધ આહારને ભિક્ષાવૃત્તિમાં પ્રાપ્ત કરીને
મા વરદં વિશ્રામાં માને માદાર યાદ” તેને અત્યંત અપ્રસન્નતા પૂર્વક ક્રોધ અને ઉદ્વિગ્નતા પૂર્વક, મેં બગાડીને ખાય છે–એટલે કે અપ્રશસ્ત આહારની પ્રાપ્તિ થતાં જે સાધુ ક્રોધ, ઉદ્વિગ્નતા આદિ ભાવોથી યુક્ત થઈને અપ્રસન્નતા પૂર્વક તે આહારને પિતાના ઉપયોગમાં લે છે, “સ ગોથા સઘને પાપમયને તે સાધુના આહારને ધમષ યુકત માનવામાં આવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સાધુએ અપ્રશસ્ત આહારની પ્રાપ્તિ થાય ત્યારે કેધ અથવા અપ્રસન્નતા રાખ્યા વિના શાતિ અને સંતોષથી તે આહાર ઉપયોગમાં લેવા જોઈએ. પણ જે સાધુ અપ્રશરત આહારને ખાતી વખતે મોં બગાડે છે કે કેધ કરે છે કે અપ્રસન્નતા અનુભવે છે તે પિતાના સંયમને બાળીને જાણે કે પિતાયા સંયમને ધૂમાડે કરી નાખે છે. માટે એવા આહારને ઘૂમદેષ યુકત આહાર કહ્યો છે. હવે સંજના દેષથી દૂષિત આહારનું સ્વરૂપ સમજાવતા મહાવીર પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે
લે નિ નાં નાવ વિના જે સાધુ અથવા સાધ્વી પ્રાસુક
શ્રી ભગવતી સૂત્ર : ૫
८७
Page #114
--------------------------------------------------------------------------
________________
અને એષણીય અનાદિ ચતુર્વિધ આહાર ભિક્ષાવૃત્તિમાં પ્રાપ્ત કરીને “ggવવું Ingrદ્ર સદ્ધિ સંપૂરા સાદા સાદા તેને રવાદિષ્ટ બનાવવાને માટે અન્ય સિનગ્ધ આદિ દ્રવ્ય સાથે તેનું મિશ્રણ કરીને ખાય છે, “સા જોગમ!
નીચTTો પામો એવા તે આહાર-પાનને સયાજના દોષથી દૂષિત માનવામાં આવે છે. અg f mયમી! ફં , સધકક્ષ, અંગોયના
દુદાસ પામોયસ અ quળ ઉપર્યુંકત ત્રણ દેષથી યુક્ત આહારનું સ્વરૂ૫ સમજાવીને સૂત્રકાર કહે છે કે હે ગૌતમ! અંગારદેષ સહિત આહાર-પાણીના, ધૂમદેષ સહિત આહાર-પાણીના અને સંજનદેષથી દૂષિત આહારપાણીનાં ઉપર કહ્યા પ્રમાણેનાં લક્ષણે સમજવા. હવે સૂત્રકાર ઉપર્યુકત ત્રણ દેથી રહિત આહારનું પ્રતિપાદન કરવાને માટે નીચેના પ્રશ્રનેત્તર આપે છે
ગૌતમ સ્વામીને પ્રશ્નન- “ગદ અંતે! તીરંદા , વીઘધન, संजोयणा दोसविप्पुमुकस्स पाणभोयणस्स के अट्टे पण्णचे ?' જે આહારપાણ અંગારદેષથી રહિત હોય છે, એવા આહારપાઈને વીતાગાર આહાર કરે છે. હે ભદન્ત! અંગારદોષ રહિત આહાર એટલે શું ? ધૂમદોષ રહિત આહાર એટલે શું? સંયોજનાદેષ રહિત આહાર એટલે શું? એ ત્રણે પ્રકારના આહારના લક્ષણે જાણવા માટે ગૌતમ સ્વામી આ પ્રશ્ન પૂછે છે.
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- “ મા! હે ગૌતમ ! 'जेणं निग्गंथे वा जावपडिग्गाहेत्ता अमुच्छिए जाव आहारेई' ने साधु मया સાધ્વી પ્રાસુક, એષણય આહારને ભિક્ષાવૃત્તિમાં પ્રાપ્ત કરીને અમૂર્શિત, અલેલુપ, અનાસક્ત અને અનેકાગ્રતા આદિ ભાવ પૂર્વક આહારના ઉપગમાં લે છે, “ve it જોયા! રીજ પાપમોચને તે સાધુ સાધ્વીને આહારને અંગારાષથી રહિત માનવામાં આવે છે, અહીં પહેલી વખત જે “ના પદને પ્રવેગ થયે છે તેને દ્વારા નીચને સૂત્રપાઠ ગ્રહણ કરવામાં આવ્યો છે- “વિત નિર્ણથી સાળી વા નાણું ૌણય , પાન, વારિકામાં બીજી વખત વપરાયેલા જ પદથી નીચેના સૂત્રપાઠ ગ્રહણ કરાયો છે- “અમૃદ્ધ, અપ્રથિત, ચનષ્ણુન્ન આ રીતે મૂચ્છ, આસક્તિ આદિ ભાવથી રહિત અવસ્થામાં કરાયેલા આહારને “અંગારદેષ રહિત’ કહ્યો છે. “જે નિજ જે વા નિથી વા નાવ હત્તા જો મયા માં નાવ મારૂ છે ગૌતમ! જો કોઈ સાધુ અથવા સાધ્વી પ્રાસુક અને એષણીય અશન, પાન, ખાદ્ય અને સ્વાસ્થરૂપ આહાર ભિક્ષાવૃત્તિ દ્વારા લાવીને મધ્યસ્થ ભાવથી અને સંતોષ પૂર્વક ખાય છે – અપ્રશસ્ત આહાર પ્રાપ્ત થયે હોય તે પણ ક્રોધ અને અપ્રસન્નતાનો ત્યાગ કરીને ખૂબ સંતેષપૂર્વક તેને ઉપયોગમાં લે છે, એવા તેના આહારને ધૂમદેષરહિત આહાર કહે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૫
Page #115
--------------------------------------------------------------------------
________________
બાદ
'जेणं निग्गथे वा निग्गथी वा जाब पडिग्गाहेत्ता जहा लद्धं तहा आहारं હૈ ગૌતમ! જે નિ ́થ (સાધુ) અથવા સાધ્વી પ્રારુક અને એષણીય અશાન, પાન, ખાદ્ય અને વાદ્યરૂપ આહારને પ્રાપ્ત કરીને, જેવી સ્થિતિમાં પ્રાપ્ત થયા હાય એવી સ્થિતિમાં જ ખાય છે એટલે કે આહારને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં સ્નિગ્ધ આદિ દ્રવ્યાનું મિશ્રણ કરતા નથી, एस णं गोयमा ! संजोयणादोस વિષ્વધ્રુવને પાળમાંયને તા એવી સ્થિતિમાં જે આહાર-પાણીના ઉપયોગ કરવામાં આવે છે, તે આહારપાણીને સંચાજના દોષથી રહિત માનવામાં આવે છે.
6
હવે સૂત્રકાર ઉપર્યુકત કથનના ઉપસ ંહાર કરતા કહે છે કે- દસ હું નીયમા ! बीइंगालस्स, बीणधूमस्स, सयोजणादोसविप्पमुस्स पानभोयणस्स अहे पण शे' હે ગૌતમ ! અંગારરહિત આહારનાં, ધૂમદેષરહિત આહારનાં, અને સંયાજનાદોષરહિત આહારનાં લક્ષણે ઉપર કા પ્રમાણે સમજવા. ાસુ લા
ક્ષેત્રાતિક્રાંતાદિ આહારક સ્વરૂપ કા નિરૂપણ
ક્ષેત્રાતિકાન્તાદિ આહારની વક્તવ્યતા‘અદ ન મતે! વેત્તાફ્ટ તત્ત્વ' ઇત્યાદિન
સૂત્રા-(અર નું મંતે! વેજ્ઞાવંતક્સ, જાજા શસ્ત્ર, મળતસ, પમાડનાર તરણ પામીયળસ કે ગઢે વળત્તે ? ) હે ભદન્ત ! ક્ષેત્રાતિકાન્ત, કાલાતિક્રાન્ત, માર્ગીતિકાન્ત, અને પ્રમાણાતિકાન્ત આહાર-પાણીના શે। અથ થાય છે? (નોયમા !) હે ગૌતમ ! (લેન્નાથવા, નિળથી વા હાજીનિં असण, पाण, खाइम, साइमं अण्णुगए सूरिए पडिग्गाहेत्ता उग्गए सुरिए आहारं આહા ફ્ સ ગ ગોયમા ! વિજ્ઞાાતે વાળમોયને) જો કોઇ સાધુ અથવા સાધ્વી પ્રાસુક અને એષણીય અશન, પાન, ખાદ્ય અને સ્વાઘરૂપ ચતુર્વિધ આહારને સુદિય પહેલાં ભિક્ષાવૃત્તિ દ્વારા લાવીને સૂય થયા પછી તેને પાતાના આહાર તરીકે ઉપયોગમાં લે છે, તે તે સાધુ-સાધ્વીના એવા આહાર-પાણીને ક્ષેત્રાતિક્રાન્ત કહેવાય છે. (जेणं निग्गंथो वा जान साइमं पढमार पोरिसिए पडिग्गाहेता पच्छिमं पोरिसिं उपायणाचा आहार आहारेइ, एस णं गोयमा ! कालाव्यंते पाणभोयणे ) જો કાઇ સાધુ અથવા સાધ્વી પ્રાણુક અને એષણીય અશન, પોન, ખાદ્ય અને સ્વાદરૂપ ચતુર્વિધ આહારને દિવસના પહેલે પહેારે લાવીને છેલ્લા પહેાર સુધી રાખી મૂકીને પછી તેને આહાર કરે, તે હૈં ગૌતમ ! તે પ્રકારના આહારને કાલાતિકાન્ત ભાજન કહે છે. ( जेणं निग्गंथो वा जाव साइमं पडिग्गहित्ता परं अद्धजोयण मेराए वीकमावइत्ता બોદારમાદારેક, સ ાં નોયમા! મળ્યા તે પાળમોયને) જો કાઇ સાધુ અથવા સાધ્વી પ્રાસુફ અને એષણીય આશનાદિ ચતુર્વિધ આહારને પ્રાપ્ત કરીને ચેાજનની મર્યાદાની મહાર જઈને આહાર તરીકે વાપરે છે, તે હે ગૌતમ! તેમના તે આહાર પાણીને સર્પાતિકાન્ત ભાજન કહે છે. તે સ ંનગ્નથો વા નિાંથી ા હાજી एसणिज्जं जाय साइमं पडिग्गाहित्ता पर बत्तीसाए कुक्कुडिअंडगन्यमाणमेत्ताणं
શ્રી ભગવતી સૂત્ર : ૫
૯૯
Page #116
--------------------------------------------------------------------------
________________
વાઘ સાદા મારાફ, પણ જોયા! ઘમારૂતે વાળમોવે) જે કઈ સાધુ અથવા સાધ્વી પ્રાસુક અને એષણીય અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્યરૂપ ચતુર્વિધ આહારને ભિક્ષાવૃત્તિ દ્વારા લાવીને મરઘીના ઈંડા પ્રમાણ ૩ર કેળિયા કરતાં અધિક કેળિયાનો આહાર કરે છે, તે તેમના તે આહારનું પ્રમાણતિકાન્ત ભેજન કહે છે. (अटकुकुडिअंडगप्पमाणमे, कवले आहारं आहारेमाणे अपाहरि, दुवालसकुक्कुडिअंडगप्पमाणमेत्ते कवले आहारं आहारेमाणे अवड्ढोमोयरिए सोलस कुक्कुडि अंडप्पमाणमेत्ते, कवले आहारं आहारेमाणे दुभागपत्ते, चउच्चीसं कुक्कुडि अंडप्पमाणे जाव आहरं आहारेमाणे ओमोयरिए बचीस कुक्कुडअंडगप्पमाणमेत्ते कवले आहार आहारेमाणे पमाणपत्त एसो एक्के वि घासेणं अणगं आहार आहारेमाणे समणे निग्गंथे णीपगमरसमोइत्ति वत्तव सिया) જે સાધુ મરઘીના ઈંડાપ્રમાણ આઠ કેળિયા જેટલો જ આહાર કરે છે તે સાધુને અલ્પાહારી કહે છે. મરઘીના ઈંડાપ્રમાણુ બાર કેળિયા જેટલા આહારને ભજન તરીકે લેનાર સાધુને “અપાદ્ધ અવમદરિક (અલ્પાર્ધ ઊરિક) કહે છે. મરઘીના ઠંડાપ્રમાણ ૧૬ કેળિયા જેટલું ભેજન આહારમાં લેનાર સાધુને અર્ધાહારી કહે છે. મરઘીના | ઇંડાપ્રમાણ ૨૪ કોળિયા જેટલો આહાર કરનાર સાધુને “અવમેરિક' કહે છે. મરઘીના ઈડાપ્રમાણ ૩૨ કેળિયા જેટલે આહાર લેનાર સાધુને પ્રમાણપ્રાપ્ત (પ્રમાણુનુસાર) ભજન કરનાર કહે છે. મરઘીના ઈંડાપ્રમાણ ૩૨ કાળિયા કરતાં એક પણ કાળિયે એ છે આહાર લેનાર સાધુને “પ્રકામ રસભેજી કહેવાતું નથી. (ga i ગોરમા ! खेत्ताइकंतस्स, कालाइकंतस्स, मग्गाइकंतस्स, पमाणाइक तस्स पाणभोयणस्स અ gu) હે ગૌતમ! લેત્રાતિક્રાન્ત, કાલાતિક્રાન્ત માગતિકાન્ત અને પ્રમાણતિકાન્ત ભજનને ઉપર દર્શાવ્યા પ્રમાણે અર્થ થાય છે.
ટીકાર્થ-શમણના આહારને અધિકાર ચાલી રહ્યો છે. તેથી સૂત્રકાર આ સત્રમાં શ્રમણના આહારવિષયક વિશેષ વકતવ્યતાનું પ્રતિપાદન કરે છે. કાલાતિકાત આદિ આહારનું સ્વરૂપ સમજવા માટે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે'अह भंते ! खेत्ताइक्कंतस्स, कालाइक्कंतस्स, मग्गइक्कंतस्स, पामाणाइक्कंतस्स પાયારૂ છે ગ ઘ0ારે ? હે ભદન્ત ! ક્ષેત્રાતિકાન્ત, કાલાતિક્રાન્ત, માગતિક્રાન્ત અને પ્રમાણુતિકાન્ત આહાર – પાણીને શું અર્થ કહ્યો છે? અથવા એવા આહારનાં લક્ષણે કયાં ક્યાં છે? સૂર્યને પ્રકાશ જ્યારે મળે છે એવા દિનને અહીં ક્ષેત્ર કહેલ છે. આ ક્ષેત્રનું ઉલ્લંઘન જે આહાર–પાણીએ કરી નાખ્યું છે એવા આહાર-પાકુંને ક્ષેત્રાતિકાન્ત ભેજન કહે છે. દિવસના ચાર, અને રાત્રિના ચાર એમ દિનરાતના કુલ આઠ પહોર થાય છે. તે આઠ પહેરમાંથી દિવસના ત્રણ પહેરને “કાળ” કહેવામાં આવેલ છે. એ ત્રણ પહેરરૂપ કાળનું જે આહારપાણીમાં ઉલંઘન કરાય છે, તેવા આહારપાણીને કાલાતિકાન્ત ભેજન કહેવાય છે. અર્ધજનરૂપ સ્થાનને અહીં માર્ગ કહેવામાં આવેલ છે. તે અર્ધજનરૂપ માર્ગનું જે આહારપાણી દ્વારા ઉ૯લંધન કરાયું હોય છે, એવા આહારને માર્ગીતિકાન્ત
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧
૦ ૦
Page #117
--------------------------------------------------------------------------
________________
ભજન કહે છે. ૩ર ગ્રાસ (કાળિયા) પ્રમાણ ભજન કરતાં અધિક પ્રમાણમાં ભેજન કરાય તે તેને પ્રમાણતિકાન્ત ભેજન કહે છે. એ જ વિષયને ગૌતમ સ્વામીએ ઉપર્યુકત પ્રશ્નરૂપે મહાવીર પ્રભુને પૂછ્યું છે તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે જોય! હે ગૌતમ! “ નિWથે વા, નિજ થી વા, મુપત્તિ
સંબ-પા–રવામ-સાજં ચાર જે કઈ નિગ્રંથ (શ્રમણુ) અથવા નિર્ચથી (શ્રમણી, સાધ્વી) પ્રાસુક (અચિત્ત) એષણીય (એષણુ દેષથી રહિત, નિષ) અશન, પાન, ખાદ્ય અને સ્વાદરૂપ ચારે પ્રકારના આહારને “પુજા, પિ હિમાદિત્તા સૂર્યોદય પહેલાં લાવીને “ જ યાદ સૂર્યોદય થયા પછી તેને આહાર કર છે, “પણ ! હેત્તાતે પામો તે હે ગૌતમ! એવા આહારપાણીને ક્ષેત્રારિકાન્ત ભોજન કહે છે.
આ કથનનું તાત્પર્ય એ છે કે કઈ શ્રમણ અથવા શ્રમણ સૂર્યોદય પહેલાં આહાર–પાણી વહેરી લાવે. પછી તેને રાખી મુકે અને સૂર્યોદય થયા પછી તેને ઉપગમા હૈ, તે અવા ભજનને ક્ષેત્રાતિકાન્ત દોષથી દૂષિત માનવામાં આવે છે.
जे निम्गथो वा जाव साइमं पढमाए पोरिसीए पडिग्गाहित्ता' તો કઈ શ્રમણ નિચ અથવા શ્રમણ નિર્ચથી પ્રાસુક, એષણીય અશન, પાન આદિ ચતુર્વિધ આહાર લિગ્રવૃત્તિ દ્વારા દિવસના પહેલા પહેરે લાવે. “છિન્ન પરિલિ
પUTTRા સER ગાજે અને તે આહારને મૂકી રાખીને ત્રણ પહેર વ્યતીત થઈ ગયા પછી તેને આહાર કરે, “ge of યમાં 1 ડિસે IMો તે હે ગૌતમ! તે પ્રકારના તેમના આહારને કાલાતિક્રાન્ત દોષથી દૂષિત આહાર માનવામાં આવે છે.
જે જે વિચો વા વાવ સરૂમ પરમાિ જે નિર્ણય (સાધુ) અથવા સાધ્વી પ્રાસુક અને એષણય (અચિત્ત અને દેશહિત) અશન, પાન આદિ ચતુવિધ આહાર ગેચરી દ્વારા પ્રાપ્ત કરીને “ઘર ચલાજ વીમા ના ગાણામાદઃ અર્ધયોજન (બે કેશ) પ્રમાણ માર્ગનું ઉલઘન કરીને એટલે કે તે આહારને બે કેશપ્રમાણ અંતરે લઈ જઈને આહાર કરે, “gs i mોયા!ારે પામોર તો હે ગૌતમ! એવા સાધુ કે સાધ્વીના તે આહારપાણને માર્ગીતિક્રાન્ત દેષથી દૂષિત માનવામાં આવે છે.
'जे णं निग्गथो वा निग्गथी वा फासुएसणिज्जंजावं साइमं पडिग्गाहित्ता' જે કઈ સાધુ અથવા સાધ્વી પ્રાસુક અને દોષરહિત અશન, પાન, ખાદ્ય અને વાઘ આહારને પ્રાપ્ત કરીને “ર વીસાપ તુરિઝંપબાઇ જવા માદાર ચાણ મરઘીના જેટલા માપના ૩૨ ગ્રાસ (કેળિયા) કરતાં અધિક
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૦૧
Page #118
--------------------------------------------------------------------------
________________
પ્રમાણમાં આહાર કરે છે, “ge જોવ! વનાળાને પામોને તે હે ગીતમ! એવા તે આહારનું પ્રમાણતિકાન્ત દોષથી દૂષિત માનવામાં આવે છે. “ બહિર્શનારે વહે મારા સાદામાને અઘાર મરઘીના ઈડા જેવડા આઠ જ કેળિયા જેટલે આહાર કરનાર સાધુને અલ્પાહારી કહે છે. दुवालसकुक्कुडिअंडगप्पमाणमेत्ते कवले आहारं आहारेमाणे अवड्ढोमोयरिए' મરઘીના ઈડ જેવડા બાર જ કેળિયા જેટલે આહાર કરનાર સાધુને અપાઠુવમદરિક (અલ્પાર્ધ ઊરિક) કહે છે. ઉદરને “ની ઊણું રાખવું- એટલે કે ભૂખ હોય તે કરતાં પણ ઓછું ખાવું તેનું નામ અવમોદરિકા (
ઊરિકા) છે. તે દરી વ્રતમાં ૩૨ ગ્રાસ પ્રમાણુ આહારને અર્ધ ભાગ કરતાં પણ ઓછો આહાર લેવામાં આવે છેઉદરના અધ કરતાં પણ અધિક ભાગને ખાલી રાખવામાં આવે છે– એવા ઊદરી વ્રતને “અલ્પાર્ધ ઊદરિકા (શાર્દ સહનોજિ ) કહે છે. જે સાધુ ૧૨ ગ્રાસ પ્રમાણ આહાર કરતે હેય છે તેને “અત્યાધ ઊદરિક' કહે છે.
એ જ પ્રમાણે “સ ચંદિગંvમારે જાવ આ ગામને તમHપૂર મરઘીના ઈંડા જેવડા સોળ ગ્રાસ પ્રમાણુ આહાર લેનાર સાધુ અથવા સાવીને “અર્ધાહારી અથવા અર્ધ ઉદરિક કહે છે. ૨ ગ્રાસ પ્રમાણે આહારને પ્રમાણાનુસાર આહાર કહ્યો છે. ૧૬ ગ્રાસ એટલે ૩૨ ગ્રાસ કરતાં અર્ધા ગ્રાસપ્રમાણ આહાર ગણાય છે. માટે એટલા પ્રમાણમાં આહાર લેનારને “અહારી' કહે છે. 'चउव्वीस कुक्कुडिअंडगप्पमाणे बाब आहारं आहारेमाणे ओमोदरिए' મરઘીના ઈંડા જેવડા ૨૪ ગ્રાસ પ્રમાણ આહાર લેનાર સાધુને “અદરિઝ રહે છે. ભૂખ હેય તે કરતાં ૫ જૂન આહાર લેવે તેનું નામ “અવારિકા છે. એ પ્રકારની અમેરિકાથી યુકત સોધુને “અવસારિક સાધુ કહે છે. “ કિાંત મણમાળાને જીવ માદા મામાને ઘમ ' મરઘીના ઈંડા જેન્નડા કર ગ્રાસ પ્રમાણ આહાર ફરનાર માધુને મ ણમાપ્ત ( પ્રમાણુનુસાર આહાર લેકતા) કહ્યો છે. 'पुनो एकोण वि घासेणं ऊणग आहारं आहारेमाणे समणे तिरगथे णो पकाम
મોર્ડ નિ બું શિશ ઉપર્યુકત પ્રમાણુના ૩૨ ગ્રાસે કરતા એક પણ ગ્રાસ પ્રમાણે ન્યૂન (ઓછો) આહાર કરનાર શ્રમણ નિગ્રંથને “અત્યંત મધુરાદિ રસને ભેંકતા કહી શકાતો નથી. હવે આ વિષયને ઉપસંહાર કરતા મહાવીર પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે- (ge if યમ! રાતિશાસ, જાતિવાસ, મતિ તરફ,
બારિત બાળમેળ# ય પૂળ હે ગૌતમ! ક્ષેત્રાતિક્રાન્ત, કાલાતિક્રાન્ત, માર્ગીતિક્રાન્ત અને પ્રમાણતિકાન્ત આહારપાણીને ઉપર વર્ણવ્યા પ્રમાણેને અર્થ (સ્વરૂપ) સમજ. એ સૂ, ૧૦ છે
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૦૨
Page #119
--------------------------------------------------------------------------
________________
શાતીત આદિ પાનભોજન કા નિરૂપણ
શાતીત આદિ પાન ભેજનની વકતવ્યતાદ મત ! સત્યાય ઈત્યાદિ
સુવાર્થ- (કદ અંતે ! અત્યાર સત્યપરિમિતિ, સિસ, લેસિસ, સામુદાનિયસ જાળમોવાસ છે એ પu) હે ભદન્ત! શાતીત, શસ્ત્રપરિણામિત, એષિત, બેષિત અને સામુદાનિક આહારપાણને શું અર્થ કહ્યો છે? (જો !) હે ગૌતમ! ( if નિજજે વા નિમાં થી વા, નિરિવાર સત્યપુર વવામા-મા-વિષે વવજય -રૂ-વત્ત, નીવવિઘનફૂ अकयं, अकारियं, असंकप्पियं, अणाहूयं, अकीयगडं, अणुद्दिलं, नवकोडीपरिसुद्ध, दसदोसविप्पमुकं उग्गमुप्पायणेसणासुपरिसुद्ध, वीइंगाल, वीयधूम, संजोयणा दोसविप्पमुकं, असुरसुरं, अचवचयं, अदुयं, अविलंबियं अपरिसाडियं अक्खोवं जणवणाणुलेवणभूय, संयमजायामायावत्तियं, संजमभारवहणट्ठयाए बिलमिव पण्णग भूएणं अप्पाणेणं आहार आहारेइ, एस णं गोयमा ! सत्थाईयस्स सत्थपरिणामि यस्स जाव पाणभोयणस्स अयमढे पण्णत्ते । सेवं भंते सेवं भंते ति)
શ્રમણ નિર્મથ અને શ્રમણ નિર્ચથી (સાધ્વી) ખડગ, મુશળ આદિ શસ્ત્રોથી રહિત હોય છે, અને પુષ્પમાળા તથા ચંદનના વિલેપનથી રહિત હોય છે. તેઓ એવા આહારને ગ્રહણ કરે છે કે જેમાંથી દ્વીન્દ્રિય જીવો આપોઆપ અલગ થઈ ગયા હોય છે, વિનષ્ટ થઈ ગયા હોય છે, બહાર કાઢી નાખવામાં આવેલાં હોય છે, અને એ કારણે જે આહાર ત્યકતદેહ-અચિત હોય છે, પ્રાસુક હોય છે. વળી તે આહાર સાધુને માટે બનાવ્યો હતે નથી, સાધુને નિમિત્તે તૈયાર કરાવવામાં આવ્યું હતું નથી, “આ આહાર સાપુ માટે છે, એવો સંકલ્પ દાતાએ કર્યો હતો નથી, જે આહાર બોલાવીને સહુને આપવામાં આવ્યે હોતે નથી, જે પૈસા આપીને સાધુ માટે ખરીદાયે નથી, જે આહાર અનુદિષ્ટ છે, જે નવ પ્રકારે શુદ્ધ છે, દશ દોષથી જે રહિત છે, ઉદગમ અને ઉત્પાદેષણના દેથી જે રહિત છે, જે આહાર અંગારેષથી, ધૂમદેષથી અને સચજના દેષથી રહિત હોય છે, એવાં જ આહારપાણીને સાધુજન પિતાના ઉપયોગમાં લે છે. તે આહાર ખાતી વખતે સાધુ બચપચપ” કે “સુરસુર આદિ લેલુપતાસૂચક બનિ કરતૈ નથી, બહુ ઝડપથી પણ ખાતા નથી અને બહુ ધીમે ધીમે પણ ખાતા ની, ઘેડ પણ આહાર એક મૂકતા નથી, ગાડાની ધરીમાં જેવી રીતે દીવેલનું જણ કરવામાં આવે છે, અને ગુમડા ઉપર જેમ લેપ કરવામાં આવે છે. એ જ રીતે સંયમ પ્રિવાહ કરવાને માટે જ, સાધુ દરમાં પ્રવેશ કરતા સર્ષની માફક તે આહારને પિતાના ઉદરમાં પ્રવેશ કરાવે છે. હે ગૌતમ! અતીત, સાપરિણામિત (વાવ)
શ્રી ભગવતી સુત્ર : ૫
૧૦ ૩
Page #120
--------------------------------------------------------------------------
________________
આહાર-પાણીને આ પ્રમાણેને અર્થ કહ્યો છે. ગૌતમ સ્વામી કહે છે– હે ભદન્તા આ વિષયમાં આપે જે કહ્યું તે સર્વથા સત્ય છે. હે ભદત! આપની વાત સર્વથા સત્ય જ છે.” એમ કહીને વંદણ નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા.
ટીકાથ– સૂત્રકારે આ સત્રમાં શ્રમનિ થના આહારવિષયક વિસ્તૃત વર્ણન કર્યું છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે- “ગર મં!િ सत्थाईयस्स, सत्थपरिणामियस्स, एसियस्स, वेसियस, सामुदाणियस्स પાળમોવાસ ર પળ ?? હે ભદન્ત! શસ્વાતીત, શસ્ત્રપરિણુમિત, એષિત
વ્યેષિત, અને સામુદાનિક બહારપાણુને શો અર્થ કહ્યો છે? છરી આદિ રૂપ શસ્ત્રો દ્વારા જેના કકડા કરવામાં આવ્યા હોય છે એવા આહારને શઆતીત કહે છે. એ પદાર્થ તે કર્કટિકા (કાકડી) આદિ રૂપ પણ હેય છે, પણ એવા પદાર્થને અહીં ગ્રહણ કરવામાં આવ્યું નથી. તેથી જ કહ્યું છે કે જે પદાર્થને અગ્નિ આદિ રૂપ શસ્ત્રો દ્વારા ચિત્ત કરી નાખવામાં આવ્યા હોય છે એવા પદાર્થને જ પ્રાસુક માનવામાં આવે છે. છરી આદિ શસ્ત્રો દ્વારા કાપેલા પદાર્થને પ્રાસુક માનવામાં આવ્યું નથી. દાખલા તરીકે છરી વડે કાપેલી કાકડી રાસુક ગણાતી નથી. “એષિત’– ગષણાની વિશુદ્ધિપૂર્વક જે પદાર્થને ગષિત કરાયા હોય એવા પદાર્થને એષિત' કહે છે. વિશેષરૂપે અથવા વિવિધ પ્રકારે જે પદાર્થને એષિત કરવામાં આવ્યું હાય- ગ્રહણ એષણ, ગ્રાસ એષણથી વિશેષિત હોય એવા આહારને બેષિત કહે છે. અથવા “પિત્ત આ પદની સંસ્કૃત છાયા “ષિાણ થાય છે. તેને અર્થ આ પ્રમાણે થાય છે- જે પદાર્થની પ્રાપ્તિ થવામાં મુખ પર બાંધેલી મુહપત્તી અને બગલમાં રહેલ રજોહરણ આદિ રૂપ મુનિલેષ કારણરૂપ બને છે એવા પદાર્થને “ષિક કહે છે. અનેક ઘરમાંથી પ્રાપ્ત કરેલા આહારપાણીને ‘સામુદાનિક આહાર કહે છે. ગૌતમ રવામીએ ઉપરોકત પ્રશ્ન દ્વારા શસ્ત્રાતીત આદિ આહારનાં લક્ષણે મહાવીર પ્રભુને પૂછયાં છે.
ગૌતમ સ્વામીના પ્રશ્નને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- ચણા હે ગૌતમ! “જે જે વિશે વા નિષથી વા વિવિજાપસ્થિર રાજયના
જિટાને નિગ્રંથ સાધુઓ અને સાધ્વીઓ ખડગ આદિ શસ્ત્રોથી અને મુશળથી રહિત હોય છે, માલા અને ચન્દન વિલેપનથી રહિત હોય છે. તેથી તેઓ એવા જ પદાર્થોને પિતાના આહારના ઉપયોગમાં લે છે કે જે “જવાબ-ગુરુ-વફા - વત્તા, Tીર વિષa૮, એ અહિં પદાર્થમાંથી શ્રીન્દ્રિયાદિક છે આપે આપ નીકળી ગયા હોય છે, આપ આપ અથવા અન્યના પ્રયોગ દ્વારા જેમાંથી તે જીવોને નાશ થઈ ગયે હોય છે, અથવા અગ્નિ આદિ દ્વારા જેમાંથી જીવ ચપિગયા હોય છે, તે કારણે જે પદાર્થ ત્યકતદેહ – અચિત્ત થઈ ગયો હોય છે અને જીવવિપ્રત્યકત (જીવથી રહિત, પ્રાસુકી થઈ ગયે હોય છે – તેઓ (સાધુઓ) સાધુ માટે બનાવેલો કે બનાવરાવેલો ન હોય આહારપાણી જ ગ્રહણ કરે છે. સાધુના નિમિત્તે જે આહાર બનાવવામાં ન આવ્યા. હેય એવા આહારને “અકીત' કહે છે. સાધુને દાન દેવા માટે બીજા પાસે તૈયાર કરાવવામાં આવ્યું ન હોય એવા આહારને “અકારિત' કહે છે. એટલે કે ઉદ્દગમદેષથી રહિત આહારને જ તેઓ ગ્રહણ કરે છે “ગાય, ગUTI, ગાઉં,
શ્રી ભગવતી સૂત્ર : ૫
१०४
Page #121
--------------------------------------------------------------------------
________________
અદ્દિષ્ટ, નવજારિષમુિદ્ધ સોળિમુર” આ આહાર સાધુને વારાવીશું એવે જેમાં દાતાના સંકલ્પ ન હૈય, આપ મારે ત્યાં દરરાજ પધારીને આપને જરૂરી આહાર-પાણી વહેરી જશે!' એ પ્રકારનું આમંત્રણ આપીને જે આહાર દાતા દ્વારા સાધુને વહેારાવવામાં આવ્યેા હાતા નથી, ગન્નીત્તત્ત' મૂલ્ય ઇને જે સાધુને માટે તૈયાર કરાવ્યા ન હાય, ‘અનુષ્ટિ’ સાધુને ઉદ્દિશ્ય કરીને જે આહાર દાતાએ બનાવ્યેા હાતા નથી, જે નવ પ્રકારે પરિશુદ્ધ હેાય છે, અને દસ દ્વેષથી રહિત હાય છે, એવાજ આહારને સાધુઓ પેાતાના ઉપયેગમાં લે છે. ‘નવાટિ પરિશુદ્ધ આહાર' કાને કહે તે સમજાવવામાં આવે છે
(૧) ‘ન ઇન્તિ” પાતે હણુતા નથી, (૨) ‘ના વાતત્તિ' ખીજા પાસે હણાવતા નથી, (૩) ‘ન ઇન્તમનુમન્યતે' હણનારની અનુમાદના કરતા નથી, (૪) ‘ન પત્તિ' પોતે રાંધતા નથી, (૫) ન પત્તિ' બીજા પાસે પધાવતા નથી, (૬) નવન્તમગુમન્યતે રાંધનારની અનુમેાદના કરતા નથી. (૭) ‘ન ીળત્તિ’ પોતે ખરીદતા નથી, (૮)‘નાપતિ’ બીજા પાસે ખરીદ કરાવતા નથી (૯) ‘ન શ્રીાન્તમનુંમન્યતે ખરીદ કરનારની અનુમાદના કરતા નથી. ‘ગોવિઞમુવત’ એટલે શકિત, સ્મૃક્ષિત આદિ દસ દોષોથી રહિત આહાર. ઉમુળાનેતળાયુદ્યુ આધાકમ આદિ ૧૬ પ્રકારના ઉદ્ગમ દોષથી રહિત, ધાન્યાદિક ૧૬ પ્રકારના ઉત્પાદના દોષથી રહિત અને શકિત આદિ ૧૦ પ્રકારના એષણા દ્વેષાથી રહિત- આ રીતે ઉપકૃત ૪૨ ઢાષાથી રહિત હૈાય એવા સુપરિશુદ્ધ આહારના તેઓ ઉપયોગ કરે છે. વિયારું રીયધૂમ, સંગોયળો વિષ્વધ્રુવી અને તેઓ એવા જ આહાર કરે છે કે જે અંગારદોષથી, ધૂમઢોષથી અને સયાજનાદેષથી રહિત હોય છે.
‘ગપુર સુર' ભાજન કરતી વખતે તેમના મુખમાંથી ‘સુર સુર' એવા અવાજ નીઢળતા નથી, કારણ કે ખાતી વખતે મેઢામાંથી એવા શબ્દ નીકળવાથી ભાજન પ્રત્યેની ખાનારની લેલુપતા પ્રકટ થાય છે. એ જ રીતે ખાતી વખતે ‘ચપચપ’ અવાજ પશુ તેઓ કરતા નથી. ખાતી વખતે ચપચપ’ અવાજ સારી લાગતા નથી. ખાતી વખતે એવા અવાજ શૂકર (ભૂંડ) આદિ કરતા હોય છે, શ્રેષ્ઠ પુરુષ કરતા નથી. એવા ધ્વનિ ખાતી વખતે કરવાથી તે સાંભળનાર અન્ય મુનિજનાના ચિત્તમાં ગ્લાનિભાવ પેદા થાય છે, અને ખાનારની સ્વાદેન્દ્રિયની અતિશય લાલુપતા એવા શબ્દો દ્વારા પ્રકટ થાય છે. તે કારણે સુર સુર’ અને ‘ચપ ચપ’ ધ્વનિ કર્યા વિના શુદ્ધ નિર્દોષ આહારપાણી લેવાની પ્રભુએ મુનિજનાને આજ્ઞા કરી છે. ચતુર્ય, વિદ્ઘત્રિય, બરિસાદિથી વળી મુનિજનાએ બહુ જ ઉતાવળા ઉતાવળા ખાવું જોઇએ કે નહીં,બહુ ધીમે ધીમે પણ આહાર કરવા નહીં, પરન્તુ મધ્યમ ગતિથીજ આહાર કરવા જોઇએ, અને આહાર કરતી વખતે આહારના એક પણ અંશ જમીન પર પડવા જોઇએ નહીં.‘બવોરંઞળવળાણુછેત્રણમૂ ગાડાની ધરીમાં જેમ ઊંજણુ કરવામાં આવે છે, અને વાગેલા ધા પર જેમ લેપ કરીને પાટા ખાંધવામાં આવે છે, તેમ સંયમના નિર્વાહને માટે મુનિજના આહાર લેતા હોય છે. આ કથનના ભાવા' નીચે પ્રમાણે છે– ગાડીના પૈડાની ધરી પર દીવેલ ઊજવામાં
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૦૫
Page #122
--------------------------------------------------------------------------
________________
આવે છે કારણ કે એમ કરવાથી ગાડાને ચાલવામાં સરળતા રહે છે, એ જ પ્રમાણે મુનિજના પણ એટલા માટે જ આહાર કરે છે કે શરીરની સ્થિરતા ટકી રહે અને તે ધર્મધ્ય ન આદિ કામમાં સાધક થતું રહે. આ રીતે જ વધારેમાં વધારે કર્માંની નિરા થતી રહે છે. તેએ સ્વાદ અથવા શરીરપેષણુને નિમિત્તે આહાર લેતા નથી. ત્રણાનુલેપનના પણ એવા જ ભાવા` સમજવા. એ જ વાત 'प्राणधारणार्थमेवाहार करणं' આ ટીકાવાય દ્વારા સમજાવવામાં આવી છે.
6
સનમનાયામયાવત્તિય હવે સૂત્રકાર એ સમજાવે છે કે સાધુજનાએ કેટલા પ્રમાણમાં આહાર લેવા જોઇએ– સાધુજનાએ એટલે જ આહાર લેવા જોઇએ કે જે સ’યમયાત્રામાં–સંયમનું પાલન કરવામાં મદદરૂપ થઇ પડે, અને જે સંયમનું પાલન કરવામાં હેતુભૂત થઇ પડે- સયમના પાલનમાં વિઘ્નરૂપ થઇ પડે એવા આહાર તેમણે કરવા જોઇએ નહીં, મુનિજના જે આહાર લે છે તે‘સંયમાત્રાદયાપ્ તા તપની વૃદ્ધિ કરવા માટે જ લે છે- શરીરમા અળ, પરાક્રમ આદિની વૃદ્ધિ કરવા માટે લેતા નથી. એ જ વાત સૂત્રકારે સંયમમારવનાથેતાથૈ, આ સૂત્રાંશ દ્વારા સમજાવી છે. ‘વિમિત્ર પન્નપૂર્ણ અખાનેનું આવાર આદારી સર્પ જેવી રીતે પાતાના દરમાં પ્રવેશ કરતી વખતે દરની અ ંદરના આજૂબાજૂના પ્રદેશને સ્પ કરતા નથી પણ સીધા અંદર ઘુસી જાય છે, એ જ પ્રમાણે મુનિજન પશુ ગૃહીત આહારને સ્વાદને નિમિત્તે એક દાઢથી બીજી દાઢ નીચે પસાર કરતા નથી પણ સીધા ગળાની નીચે ઉતારી નાખે છે. આ સૂત્રાંશ દ્વારા સૂત્રકારે પૂકિત વિષયની પુષ્ટિ કરતા કહ્યું છે કે શ્રમણ નિથા જિહવા ઇન્દ્રિય ઉપર વિશેષ કાબૂ ધરાવતા હાય છે. તેથી તેમને સ્વાદેન્દ્રિય વિજેતા પણ કહી શકાય છે. શરીરની બાકીની બધી ઇન્દ્રિયાને શકિતવક ખારાકની પ્રાપ્તિ જિહવા ઈન્દ્રિય દ્વારા જ થાય છે. જેવા હૅિવાઈન્દ્રિય ઉપર કાબૂ આવી જાય છે, કે તુરત જ બાકીની ઇન્દ્રિયોની શકિત આપોઆપ મધ થઈ જાય છે. તેથી સાધુઓએ શુદ્ધ નિર્દોષ આહાર સ્વાદને માટે નહીં પણ સચમયાત્રાના નિર્વાહને માટે જ લેવા જોઇએ, એવું સિદ્ધાંતકારાએ કહ્યુ છે.
હવે આ વિષયને ઉપસંહાર કરતા સુત્રકાર કહે છે કે
'एस णं गोयमा ! सत्थाईयस्स, सत्यपरिणामियस्स, जाव पाणभोयणस्स યમ ળજ્ઞે’હે ગૌતમ ! શસ્રાતીત, શસ્ત્રપરિણામિત, એષિત, કૃષિત અને સામુદાયિક ભિક્ષારૂપ આહારપાણીનું સ્વરૂપ ઉપર વર્ણવ્યા મુજબનું છે.
મહાવીર પ્રભુ દ્વારા આ વિષયનું પ્રતિપાદન સાંભળીને ગૌતમ સ્વામી તેમનાં વચનામાં અત્યંત શ્રદ્ધા પ્રકટ કરતા કહે છે- 6 सेवं भंते ! सेवं भंते ति ' • હે ભદન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યુ તે સત્ય જ છે. હે ભદન્ત! આપે જે કહ્યુ તે સર્વથા સત્ય છે,' આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદા નમસ્કાર કરીને, તેઓ પેાતાને સ્થાને વિરાજમાન થઇ ગયા. ઘાસૂ. ૧૧૫
જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત ભગવતી' સૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના સાતમા શતકના
પહેલા ઉદ્દેશક સમાપ્ત. પ્ર–ના
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૦ ૬
Page #123
--------------------------------------------------------------------------
________________
દૂસરે ઉદ્દેસે કે વિષયોં કા નિરૂપણ
અને તેના
સાતમા શતકના બીજો ઉદ્દેશ આ ઉદ્દેશકમાં આવતા વિષયનું સ’ક્ષિપ્ત વિવરણુપ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વની હિંસાના પ્રત્યાખ્યાન કરનાર જીવ કયા ક સુપ્રત્યાખ્યાની હોય છે અને કયારેક દુપ્રત્યાખ્યાની હાય છે, એવું કથન, પ્રશ્ન- હે ભદન્ત ! કયાં કયાં કારણેાને લીધે જીવ દુષ્પ્રત્યાખ્યાની થાય છે, અને કયાં કયાં કારણેાને લીધે સુપ્રત્યાખ્યાની થાય છે ?? આ પ્રશ્નના ઉત્તર આ ર્દેશમાં આપવામાં આવ્યે છે. પ્રત્યાખ્યાન શબ્દના અ નું નિરૂપણુ પ્રકારનું ક્શન સમૂલગુણુ પ્રત્યાખ્યાન, દેશસૂયગુણુ પ્રત્યાખ્યાન, ઉત્તરગુણ પ્રત્યાખ્યાનના પ્રકારનું કથન– સર્વાંત્તરગુણુ પ્રત્યાખ્યાન, શેત્તરગુણ પ્રત્યાખ્યાન. જીવના મૂલગુણ પ્રત્યાખ્યાની, ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અથવા અપ્રત્યાખ્યાની હાવાના વિષયમાં પ્રશ્ન અને ઉત્તર. નૈયિક જીવ મૂલગુણ પ્રત્યાખ્યાની આદિ હોવાના વિષયમાં પ્રશ્નોત્તર. મૂલગુણુ પ્રત્યાખ્યાની આદિકાના અલ્પમહત્વનું પ્રતિપાદન. પંચેન્દ્રિય તિર્યંચ છવાના અલ્પમહત્વનું અને મૂલગુણ પ્રત્યાખ્યાની આદિ હાવાના વિષયમાં કથન, એ જ પ્રમાણે મનુષ્યમાં મૂલગુણ પ્રત્યાખ્યાની આદિના અલ્પમહત્વનું કથન. જીવની અપેક્ષાએ સ`મૂલગુણ પ્રત્યાખ્યાની આદિ વિષયક પ્રશ્નોત્તર, નારક અને પંચેન્દ્રિય તિય ચામાં સવ મૂલગુણુ પ્રત્યાખ્યાની હાવાના નિષેધ. સ`મૂલગુણ પ્રત્યાખ્યાની આફ્રિકાના અલ્પમહત્વનું કથન. સત્તર ગુણપ્રત્યાખ્યાનો આદિ જીવાનું નિરૂપણુ, સર્વાંત્તરગુણ પ્રત્યાખ્યાની આદિ છવાના અલ્પમહત્વ વિષયક પ્રશ્નોત્તર, જીવેામાં સંચત, અસ ંચત અને સ યતાસયત હાવાના વિષયમાં પ્રશ્નોત્તર-જીવાના પ્રત્યાખ્યાનીત્વ આદિનું વિવેચનપ્રત્યાખ્યાનીત સ્માદિના વિષયમાં અપબહુત્વ સંબંધી પ્રશ્નોત્તર જીવની શાશ્વતતા અને અશાશ્વતતા સંબધી પ્રશ્નોના નારક આદિ જીવાની શાશ્વતતા, અશાશ્વતતા વિષયક પ્રશ્નોત્તર.
--
પ્રત્યાખ્યાન કે સ્વરૂપકા નિરૂપણ
શ્રી ભગવતી સૂત્ર : ૫
પ્રત્યાખ્યાન વક્તવ્યતા—
મે શુળ મંતે! સન્માનેદિક ઇત્યાદિ
સૂત્રાથ– (સે જૂળ મંતે ! સબવાનેઇ, સવ્યમૂર્ત્તિ, સજ્જનીયેત્તિ, સન્મ સત્તેહિં, ચવવાયમિતિ વયમાળE મુચવાય મત્ર) હે ભદન્ત ! જે શ્રમણાદિ જના એમ કહેતા હાય કે મે સમસ્ત પ્રાણીઓની, સમસ્ત ભૂતાની, સમસ્ત જીવાની અને સમસ્ત સત્ત્વાની હિંસાના પ્રત્યાખ્યાન કર્યાં છે,” તેમના તે પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાનરૂપ હાય છે, કે (સુચવાય મવર ) દુષ્પ્રત્યાખ્યાનરૂપ હોય છે ?
૧૦૭
Page #124
--------------------------------------------------------------------------
________________
સમસ્ત
(નોયમા !) હે ગૌતમ ! (નેવાળેહિં, નાત્ર સન્ય સેર્દિ વધવામિતિ वायमाणस्स सिय सुपच्चक्खायं भवइ, सिय दुपचक्खायं भवइ) 'मैं' પ્રાણીઓ, ભૂતા, જીવા અને સત્ત્તાની હિંસાના પ્રત્યાખ્યાન કર્યાં છે,' આ પ્રમાણે કહેનારના પ્રત્યાખ્યાન કયારેક સુપ્રત્યાખ્યાનરૂપે હાય છે અને કયારેક દુષ્પ્રત્યાખ્યાનરૂપ હોય છે ( से केणट्टणं भंते ! एवं वुच्चइ - सव्वपाणेहिं जाव सव्वसत्तेहिं जाव सिय સુચવાય મવર ) હૈં ભાન્ત ! આપ એને શા કારણે કહા છે કે સમસ્ત પ્રાણીઓાની, ભૂતાની, જીવાની અને સત્ત્તાની હિંસાના પ્રત્યાખ્યાન કર્યાંનું કહેનાર જીવના પ્રત્યાખ્યાન કયારેક સુપ્રત્યાખ્યાનરૂપ હોય છે અને કયારેક દુપ્રત્યાખ્યાનરૂપ હોય છે?
(નોયમા !) ૐ ગૌતમ ! ( નસ નું સન્માનેહિ બાય સનસનેહિં ચवायमिति वयमाणस्स णो एवं अभिसमन्नागयं भवइ इमे जीवा, इमे अजीवा, રૂપે સસા, રૂપે ચાવરા, तस्स णं सव्वपाणेहिं जाव सव्वसत्तेहिं पच्चक्रखायમિતિ અમાળણ ળો સુચવાય મર્)મે સમસ્ત પ્રાણીઓ, જ્વા, તા અને સત્ત્તાની હિંસા કરવાના પ્રત્યાખ્યાન કર્યાં છે.' આ પ્રમાણે મેાલનાર કેટલાક જીવાને એટલું પણ જ્ઞાન હાતુ નથી કે આ જીવ છે, આ અજીવ છે, આ ત્રસજીવ છે, આ સ્થાવર જીવ છે, એવા જીવ જે એમ કહે તા હાય કે મેં સમસ્ત પ્રાણુ, ભૂત, જીવ અને સત્ત્વની હિંસાના પ્રત્યાખ્યાન કર્યાં છે,’તે એવા જીવના તે પ્રત્યાખ્યાનને સુપ્રત્યાખ્યાનરૂપ માની શકાય નહી, પણ દુપ્રત્યાખ્યાનરૂપજ માની શકાય. (ä વહુ से दुखाई सम्व पाणेहिं जाव सब्बसत्तेर्हि पच्चक्रखायमिति वयमाणे णो सच्च भासं भासह, मोसं भासं भासह, एवं खलु से मुसाबाई सव्वपाणे हिं जाव सम्बसत्तेर्हि तिविहं तिविहेणं असंजय- विरय- पडिहय- पञ्चक्रखाय - पावकम्मे શિલ્પ, અક્ષયુકે, પતયં, તાજે ચષિ મવ) આ પ્રકારના તે દુષ્પ્રત્યાખ્યાની જીવ, મે સમસ્ત પ્રાણીઓ, ભૂતા, જીવે અને સત્ત્તાની હિંસાના પ્રત્યાખ્યાન કર્યાં છે,’ એમ કહેતા હોય ત્યારે સત્ય ભાષા ખેલતા નથી, પણ અસત્ય ભાષા જ બેલે છે. આ પ્રકારની અસહ્ય ભાષા મેાલનાર તે મૃષાવાદી સર્વ પ્રાણી, ભૃતા, જીવા અને સત્ત્તા પ્રત્યે ત્રિવિષે ત્રિવિષે કરી (ત્રણ કરણ અને મન, વચન અને કાયાના એમ ત્રણે યોગથી) સંયમ રહિત અને વિરતિ રહિત રહ્યા કરે છે. એવા જીવ પેાતાના પાપકર્મના ત્યાગથી અથવા પ્રત્યાખ્યાનથી રહિત બનીને કા મથક અને સવરહિત મને છે. આ પ્રમાણે બનતું હોવાથી તેને એકાન્તદ ંડ (હિંસા કરનારા ) અને એકાન્તમાલ– (જ્ઞાનરહિત) માનવામાં આવ્યેા છે.
( जस्स णं सव्वपाणेहिं जात्र सन्नसतेहिं पच्चक्खायमिति वयमाणस्स एवं अभिसमन्नागयं भवइ - इमे जीवा, इमे મવડ – રૂપે નીવા, મે અગીયા, મે તન્ના, इमे थावरा, तस्स णं सव्वपाणेहिं जाव सव्वसत्तेहिं पञ्चक्खायमिति वयमाणस्स सुपच्चक्रखाय भवइ, णो दुपच्चक्खायं भवइ, एवं खलु से सुपचक्खाइ सच्चं भासं भासह, णो मोंस भासं भासर, एवं खलु से सच्चवाई सव्वपाणेहिं जाव सव्त्र सत्तेहिं तिविह तिविहेणं संजय - विरय - पडिय પચવાપાવને, યેિ, સંવુ, બૈત નંદિક્ પર્ઘાવ મફ) “મે સમસ્ત પ્રાણીઓ, ભૂતા, વા અને સત્ત્વાની હિંસાના પ્રત્યાખ્યાન કર્યાં છે,' આ પ્રમાણે કહેનાર જે જીવને એવું જ્ઞાન હોય છે કે આ જીવ છે, આ અજીવ છે, આ ત્રસ છે,
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૦૮
Page #125
--------------------------------------------------------------------------
________________
આ સ્થાવર છે, એવા જીવન તે પ્રત્યાખ્યાનને સુપ્રત્યાખ્યાનરૂપ માનવામાં આવે છે, તેના તે પ્રત્યાખ્યાનને દુપ્રત્યાખ્યાનરૂપ માનવામાં આવતા નથી. આ પ્રકારને જવ જ્યારે એમ બોલે છે કે મેં સમસ્ત પ્રાણીઓ, ભૂત, છે અને સત્તની હિંસાના પ્રત્યાખ્યાન કર્યા છે, ત્યારે તે સત્ય જ બેલત હોય છે- અસત્ય વાત કરતું નથી. આ રીતે સત્ય ભાષા બોલનાર એટલે કે મથાર્થ વચન કહેનાર તે સત્યવાદી જીવ સર્વ પ્રાણીઓ, ભૂત, છે અને સત્તા પ્રત્યે ત્રિવિધ ત્રિવિધ કરીને (મન, વચન અને કાયાના એમ ત્રણે યેગથી) સંયમયુકત, વિરતિયુક્ત બનીને પોતાના પાપકર્મોને ત્યાગ કરે છે અથવા પ્રત્યાખ્યાનનું યથાર્થ રીતે પાલન કરીને કર્મબંધડિત અને સંવરયુક્ત બને છે અને એકાન્તરૂપે પંડિત-જ્ઞાની પણ બને છે, ( તે જોવા ! પર્વ ગુરૂ નાર સિય સુવયં માર) હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે “મેં સમસ્ત પ્રાણાદિની હિંસાના પ્રત્યાખ્યાન કર્યા છે, એવું કહેનાર છવ કયારેક સુપ્રત્યાખ્યાની હોય છે અને કયારેક દુપ્રત્યાખ્યાની પણ હોય છે.
ટકાથ– પહેલા ઉદ્દેશકમાં સૂત્રકારે પ્રત્યાખ્યાની જીવોનું નિરૂપણ કર્યું છે. હવે આ બીજા ઉદ્દેશકમાં સૂત્રકાર પ્રત્યાખ્યાનનાં સ્વરૂપનું નિરૂપણ કરે છે
આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે'से गुणं भंते ! सब पाणेहिं, सब भूएहिं, साजी वेहिं, सब सत्तेहिं, पञ्चकवाय भिति वयमाणस्स सुपच्चकवाय भवइ, दुपञ्चक्खायं भवइ ?' ( “પ્રાણ” એટલે હીન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના જી. “ભૂત એટલે વનસ્પતિકાયિક છો. “જીવ' એટલે સમસ્ત પંચેન્દ્રિય જીવો અને “સવ” એટલે પૃથ્વીકાયિક, અપ્રકાયિક તેજસ્કાયિક અને વાયુકાયિક જીવો) હે ભદત ! શું, “સમસ્ત પ્રાણેની, સમસ્ત ભૂતની, સમસ્ત જીવોની અને સમસ્ત સની હિંસાના પ્રત્યાખ્યાન કર્યા છે, આ પ્રમાણેની વાત જે શ્રમણદિ છવ કહે છે, તે શ્રમણાદિ જીવના તે પ્રત્યાખ્યાનને સુપ્રત્યાખ્યાનરૂપ માનવામાં આવે છે, કે દુષ્પત્યાખ્યાનરૂપ માનવામાં આવે છે? આ પ્રશ્નનું તાત્પર્ય નીચે પ્રમાણે છે- જે જીવ એવું કહેતા હોય કે “મેં પ્રાણદિની હિંસાને પરિત્યાગ કર્યો છે,’ એવા જીવના તે પ્રત્યાખ્યાન શું સુપ્રત્યાખ્યાનરૂપ જ હોય છે ખરાં? કેટલીક વખત એવું પણ બને છે કે એવા પ્રત્યાખ્યાન કરનાર જીવને જીવ અને અજીવના સ્વરૂપનું પણ ભાન હેતું નથી, ત્રસ અને સ્થાવરના સ્વરૂપનું પણ ભાન હતું નથી. શું એવા જીવના પ્રત્યાખ્યાનને સત્યપ્રત્યાખ્યાનરૂપ માનવા કે દુપ્રત્યાખ્યાનરૂપ માનવા? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે- “થના ! હે ગૌતમ! 'सबपाणेहिं जाव सम्धसत्तेहिं पचवायमिति वय माणस सिय सुपच्चक्खायं મફ, સિવ પન્નવા અવરૂ જે જીવ એવું કહે છે કે મેં સમસ્ત પ્રાણના, સમસ્ત ભૂતાના, સમસ્ત છના અને સમસ્ત સોના પ્રાણાતિપાતના (વધના) પ્રત્યાખ્યાન કર્યા છે, એવા તે જીવન પ્રત્યાખ્યાન કયારેક સુપ્રત્યાખ્યાનરૂપ હોય છે અને કયારેક દુપ્રત્યાખ્યાનરૂપ હોય છે. આ પ્રકારના કથનનું કારણ જાણવાની જિજ્ઞાસાથી ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે “ ળ મરે! ઈત્યાદિ.
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૦૯
Page #126
--------------------------------------------------------------------------
________________
હે ભદન્ત ! એવું આપ શા કારણે કહેા છે કે એવા જીવના તે પ્રાખ્યાન સુપ્રત્યાખ્યાનરૂપ પણું હાઇ શકે છે અને દુષ્પ્રત્યાખ્યાનરૂપ પણું હાઇ શકે છે ? તેનેા જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે કે નોયમા !' હે ગૌતમ! નમ્ન | सव्वपाणेहिं जाव सत्र सत्तेहिं पञ्चकखायमिति वयमाणम्स णो एवं अभिसमઆયં માઁ મેં સમસ્ત પ્રણેાની, ભૂતાની, જીવાની અને સત્ત્તાની વિરાધનાના ત્યાગ કર્યો છે,' આ પ્રમાણે કહેનાર તે શ્રમણ આદિના તે પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાનરૂપજ હાય છે એવું બનતુ નથી. તેમના પ્રત્યાખ્યાન કયારેક દુષ્પ્રત્યાખ્યાનરૂપ પણ સંભવી શકે છે. કેટલીક વખત એવું બને છે કે પ્રત્યાખ્યાની જીવને આ પ્રકારનું વિશેષ જ્ઞાન પશુ હતુ નથી કે મે નીવા રૂમે ગીતા રૂમે તમામે થવા આ જીવ છે, આ અજીવ છે, આ ત્રસ છે, આ સ્થાવર છે. આ રીતે તેઓ જીવ–અજીવ આદિના સ્વરૂપને જાણતા નથી. તેથી तस्स णं सव्वपाणेहि जात्र सव्वसतेहिं पञ्चकखायमिति वयमाणस्स णो सुपच्चक्रखायं भवइ, સુપરવાર્ય મ’એવા જીવાએ સમસ્ત પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વની હિંસા કરવાના જે પ્રત્યાખ્યાન કર્યાં હાય છે, તે સુપ્રત્યાખ્યાનરૂપ હેાતા નથી, પણું દુષ્પ્રત્યાખ્યાનરૂપ જ હાય છે. કારણ કે જીવાદિક તત્ત્વના સમ્યજ્ઞાનને અભાવે તેમના દ્વારા તે પ્રત્યાખ્યાનનું યથાર્થ રીતે પાલન કરી શકાતું નથી.
:
અહી’ ‘ચાત્ સુપ્રત્યાખ્યાન્ત, સ્વાત દુષ્પસ્યાછ્યાતમ' આ સ્થનમાં પહેલા ‘સુપ્રત્યાખ્યાન' પદના પ્રયોગ થયેલા હૈાવાથી તેનું પ્રતિપાદન પહેલાં થવું જોઇતુ હતુ. છતાં પણ તેનું વન પહેલા કરવાને બદલે અહીં જે દુષ્પ્રત્યાખ્યાનનું વન કરવામાં આવ્યું છે, તે ‘ચાસંન્યાય'ના પરિત્યાગ કરીને યથાઽક્ષતિન્યાય' અનુસાર કરવામાં આવ્યું છે એમ સમજવું.
છે
'एवं खलु से दुपच्चक्खाई सव्वपाणेहिं जाव सव्वसत्तेहिं पच्चकवाय મિતિ વચમાળે ળો સજ્જ મારું માસ, મૌનું માસ માસ તે દુષ્પ્રત્યાખાની જીવ જયારે એમ કહે છે કે મેં સમસ્ત પ્રાણા, ભૂત,સત્ત્વા અને જીવાની હિંસા કરવાને પરિત્યાગ કર્યો છે,' ત્યારે તે સત્ય ભાષાના પ્રયાગ કરતા નથી પણુ અસત્ય ભાષાના જ પ્રયાગ કરે છે. તે કારણે ‘વે વધુ તે મુમાવારે સન્નવાને ખાવ सच्च सत्तेहिं तिविहं तिविणं असंजय, विरय, पडिहय पच्चक्रखायपात्रकम्मे સિિપ, અમ’યુકે, ખંત છે, ખંતા યાત્રિ રૢ તે મૃષાવાદ સમસ્ત પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વા પ્રત્યે, ત્રણે પ્રકારના કરણાની અપેક્ષાએ ( એટલે કે કૃત, કારિત અને અનુમાદનના ભેટ્ટથી ત્રણે પ્રકારના કરણેાની અપેક્ષ એ) તથા મન, વચન અને કાયાના ચેગની અપેક્ષાએ (ત્રણે પ્રકારના યાગની અપેક્ષાએ) વમાનકાલિક સ સાવદ્યાનુષ્ઠાનેથી ( દોષયુકત પ્રવૃત્તિથી નિવૃત્ત થતા નથી, ભૂતકાલિક પાપાથી નિંદાપૂર્વક અને ભવિષ્યકાળમાં સંવરપૂર્વક તે ઉપરત થતા નથી, તેથી તે જીવ અપ્રતિહત અને અપ્રત્યાખ્યાત પાપકર્મી બનેલેા રહે છે. એવી પરિસ્થિતિમાં તે કાયિકી આદિ ક્રિયાથી યુકત રહેતા હેાવાથી પેાતાના આસ્રવદ્વારના નિરોધ કરતા નથી. તેથી તેને એકાન્તતઃ પ્રાણાતિપાત આદિ કર્મના કર્તા તથા સથા જ્ઞાનરહિત (અજ્ઞાની) કહેવામાં આવ્યા છે. આ સમસ્ત કથનનું તાત્પય એ છે કે સમસ્ત પ્રાણાદિની વિરાધના કરવાના પ્રત્યાખ્યાન કરનારા જીવ, જો જીવાદિક તત્ત્વના વિશેષજ્ઞાનથી યુકત હાય છે,
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૧૦
Page #127
--------------------------------------------------------------------------
________________
તે તે પાતે કરેલા પ્રત્યાખ્યાનનું સમ્યકૢ રીતે પાલન કરે છે, ત્યારે જ તે વમાનક્રાલિક સાવધાનુષ્ઠાનરૂપ અસ'યત દશાથી નિવૃત્ત થષ શકે છે, અને ભૂતકાળમાં કરેલાં પાપાથી જુગુપ્સાપૂર્ણાંક, અને ભવિષ્યમાં પાપ ન થાય એ રીતે વિચાર કરીને, તે પાપાથી તે સંવરપૂર્ણાંક વિરત- થઇ શકે છે, અને જ્યારે તે આ પ્રકારની સ્થિતિવાળા બને છે, ત્યારે તેનાં પાપકમ વર્તમાનકાળમાં સ્થિતિખંધ અને અનુભાગમ ધની હીનતાવાળા ખની જવાને કારણે નાશિત, તથા પૂર્વીકૃત અતિચારાની તેના દ્વારા નિદા થતી રહેતી હાવાને કારણે અને ભવિષ્યકાળમાં એવાં પાપકમ નહીં કરવાને કારણે પ્રત્યાખ્યાનરૂપ અની જાય છે. આ રીતે એવા જીવ સયત, વિરત અને પ્રતિત પ્રત્યાખ્યાત પાપકર્માં થાય છે, પણ એ સિવાયના જીવ એવા હાતા નથી. એ જ વાત સુત્રકારે નીચેના સુત્રાંશ દ્વારા પ્રકટ કરી છે-નક્સ ” સજ્ વાળેહિ નાય સમìર્દિ પચવવાયમિતિ પમાળરસ પર્યં મિસમળાય મત્ર' હે ગૌતમ! જે શ્રમણાદિ છવા એમ કહે છે કે ‘મેં સમસ્ત પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્તાની હિંસાના પ્રત્યાખ્યાન કર્યાં છે,’ એવા જીવને જો એવું જ્ઞાન હોય છે કે- ‘મે નીવા, રૂમે બનૌવા, રૂમે તમા રૂમે થાવ' આ પંચેન્દ્રિયાદિક જીવ છે, આ ધર્માસ્તિકાય આદિ અજીવ છે, આ દ્વીન્દ્રિયાક્રિક ત્રસ જીવા છે અને આ પૃથ્વીકાય આદિક સ્થાવર જીવા છે, તસ ં सव्वपाणेहिं जात्र सव्व सत्तेर्हि पच्चक्खायमिति वयमाणस्स सुपच्चक्रखायं મૂત્ર, ળો સુવષયવયં મન” ના મે સમસ્ત પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વની હિંસા કરવાના પ્રત્યાખ્યાન કર્યાં છે,' એવું કહેનાર તે શ્રમણાદિ જીવના પ્રત્યાખ્યાનને સુપ્રત્યાખ્યાનરૂપ માનવામાં આવે છે દુષ્પ્રત્યાખ્યાનરૂપ માનવામાં આવતા નથી. 'एवं खलु से सुपच्चक्खाई सव्वपाणेहिं जाव सव्व सत्तेहिं पच्चक्खायमिति
યમાને સર્ચ માસ માસ, ળો મોર્સ માર્ચ માસ' તે પ્રત્યાખ્યાની એવું જે કહે છે કે મેં સવ પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વની હિંસાના પ્રત્યાખ્યાન કર્યાં છે,' એમ કહેતા તે જીવ અસત્ય ખેલતા નથી પણ સત્ય જ ખેલે છે.
' एवं खलु से सच्चाई सत्र पाणेहिं जाव सव्व सन्तहिं तिविहं तिविणं સંનય, વિદ્ય, યિ, પચવાયામે, અતિ, સંયુકે, ગૈતમંત્રિપ ચર્ચાના મ' આ રીતે તે સત્યવાદી અણુગાર સમસ્ત પ્રાણુ, ભૂત, જીવ અને સત્ત્વની હિંસાના પરિત્યાગ કર્તા બને છે. એવા છત્ર કૃત, કારિત અને અનુમેનારૂપ ત્રણ કરણની અપેક્ષાએ તથા મન, વચન અને કાયરૂપ ત્રણ યોગની અપેક્ષાએ, વમાનકાલિક સાવદ્યાનુષ્ઠાનથી નિવૃત્ત થાય છે, ભૂતકાલિક પા તરફ જુગુપ્સાની દૃષ્ટિથી જુવે છે, અને ભવિષ્યકાળમ એવા પાપાથી સવરપૂર્વક વિરત થઈને પ્રતિહત પ્રત્યાખ્યાત પાપકમાં થાય છે. આ રીતે સયમ, વિસ્તૃત અને પ્રતિહત પ્રત્યાખ્યાત પાપકમ વાળા શ્રમણ આદિ જીવ, કાયિકી આદિ ક્રિયાથી રહિત થઇને સવવાળા બની જાય છે. તેથી કરવાચેાગ્ય અનુષ્ઠાને કરવામાં તેને અત્યંત કુશળ માનવામાં આવે છે.
9
હવે આ વિષયને ઉપસંહાર કરતા મહાવીર પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે' से तेणद्वेणं गोयमा ! एवं बुच्चइ, जात्र सिय दुपच्चकखायं भवइ હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યુ છે કે ‘સમસ્ત પ્રાણ, ભૂત, જીવ અને સત્વની હિંસાના મેં પ્રત્યાખ્યાન કર્યાં છે,' આ પ્રમાણે કહેનાર જીવના પ્રત્યાખ્યાન ક્યારેક સુપ્રત્યાખ્યાનરૂપ પણ હાય છે, અને કયારેક દુષ્પ્રત્યાખ્યાનરૂપ પણ હાય છે. ાસૂ. ૧૫
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૧૧
Page #128
--------------------------------------------------------------------------
________________
પ્રત્યાખ્યાન વિશેષ વકતવ્યતાશનિદે ળ મંતે ! ઈત્યાદિ
સુત્રાર્થ-(ાવિ of અંતે! જીવવા gour ?) હે ભદન્ત! પ્રત્યાખ્યાનના કેટલા પ્રકાર કહ્યું છે? ( નવમા ! સુવિ પૂજવવાને પૂour) હે ગૌતમ! પ્રત્યાખ્યાનના બે પ્રકાર કલા છે-(ત નદ) તે બે પ્રકારે આ પ્રમાણે છે
(મૃrળવવારે ૨, ૩ત્તમુત્તરવરવાળે ૨) (૧) મુલગુણ પ્રત્યાખ્યાન અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાન. ([T gવવાને i મંત્તે ! ૧૪ વિ gur) હે ભદન્ત ! મૂલગુણ પ્રત્યાખ્યાનના કેટલા પ્રકાર કહ્યા છે? જો િguત્તે તં કદા) હે ગૌતમ! મૂલગુણ પ્રત્યાખ્યાનના બે પ્રકારે છે. તે બે પ્રકારે આ પ્રમાણે છે- (Harદવઘarછે , સમૂત્રાશુપાવવાને ૨) (૧) સર્વમૂલગુણ પ્રત્યાખ્યાન, (૨) દેશમૂલગુણ પ્રત્યાખ્યાન.
(
સ TTચરિવાજે જ અતિ ! શનિ ?) હે ભદન્ત ! સર્વમૂળગુણ પ્રત્યાખ્યાનના કેટલા પ્રકાર છે? (નોના) હે ગૌતમ! (પંજિદે guત્તે-તં ગર) સર્વમૂલગુણ પ્રત્યાખ્યાનના આ પ્રમાણે પાંચ પ્રકારો કહ્યા છે– (સવાગો ફિવા તેરમr) (૧) સમસ્ત પ્રાણાતિપાતથી વિરકત થવું. (૨) સમસ્ત મૃષાવાદથી નિવૃત્ત થવું (૩) સમસ્ત અદત્તાદાનથી નિવૃત્ત થવું (૪) સમસ્ત મૈથુનથી નિવૃત્ત થવું અને (૫) સમસ્ત પરિગ્રહથી નિવૃત્ત થવું. (તમઝ મુખપાવવા અંતે! વિશે પum) હે ભદન્ત ! દશમૂલગુણ પ્રત્યાખ્યાનના કેટલા પ્રકાર છે? (Tોચમા !) હે ગૌતમ! (વંવવિદે પણ તે નદા) દેશમૂલગુણ પ્રત્યાખ્યાનના આ પ્રમાણે પાંચ પ્રકાર કલા છે (છૂટ્યા કાનાવાયા છે જેમાં ના
શ્t frદગી જેમ)સ્થૂલ પ્રાણાતિપાતથી વિરકત થવું, “યાવતું સ્થૂલ પરિગ્રહથી વિરકત થવું. કરાર પ્રવરવાળે અંતે! 7 વિજ્ઞour ?) હે ભદન્ત! ઉત્તરગુણ પ્રત્યાખ્યાનના કેટલા પ્રકાર કહ્યા છે? જોવો! વિશે gum) હે ગૌતમ! ઉત્તરગુણપ્રત્યાખ્યાનના બે પ્રકાર કલા છે. (તે વરા) જેવાં કે (કહ્યુત્તાપત્તરવાળે ચ, રેપુરા( વારવાળે ૨) (૧) સર્વોત્તરગુણ પ્રત્યાખ્યાન અને (૨) દેશોત્તરગુણ પ્રત્યાખ્યાન (લઘુત્તરમુખરજવરવાળે જે મંતે ! રવિદે gor?) હે ભદન્ત ! સર્વોત્તરગુણ પ્રત્યાખ્યાનના કેટલા પ્રકાર કહ્યા છે? જોવા ! તક વિર gam) હે ગૌતમ ! સર્વોત્તરગુણ પ્રત્યાખ્યાનના દસ પ્રકાર કહ્યા છે. ) તે દસ પ્રકારે આ પ્રમાણે છે- (ગUTયમફત, કીદિર નિચંદિ જેવ, સામાં પરિમાણ નિવસેલ) (૧) અનાગર, (૨) અતિકાન્ત, (૩) કેટિસહિત, (૪) નિયંત્રિત, (૫) સાકાર, (૬) અનાકાર, (૭) કૃતપરિણામ, (૮) નિરવશેષ, (રાજે ગઢાણ, રવવવા મ રહ) (૯) સંકેત અને (૧૦) અદ્ધા પ્રત્યાખ્યાન. (ાત્તાપરાવાળો vi મને! વિદે પvor?) હિ ભદન્ત! દેશેત્તરગુણ પ્રત્યાખ્યાનના નીચે પ્રમાણે સાત પ્રકાર કહ્યાં છે ? (રજા) હે ગૌતમ! (સત્તા room-તં બદા) દેશાત્તરગુણ પ્રત્યાખ્યાનના નીચે પ્રમાણે સાત પ્રકાર કહ્યા છે(લિક્ષિા, સામહિમોગપરિયા, ગUત્યહમv,
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૧ ૨
Page #129
--------------------------------------------------------------------------
________________
सामाइयं, देसावगासियं, पोसहोववासो, अतिहिंसंविभागो, अच्छिममारणंतिय સંદૂપ વૃક્ષMISSNgya) (૧) દિગવ્રત, (૨) ઉપગપરિગ પરિમાણ, (૩) અનર્થદંડ વિરમણ, (૪) સામાયિક, (૫) દેસાવકાશિક, (૬) પિષધપવાસ, (૭) અતિથિ સંવિભાગ અને અપશ્ચિમ ભારણુતિક-સંલેખના જેષણ આરાધનતા.
ટીકાથ– પ્રત્યાખ્યાનનું વક્તવ્ય ચાલી રહ્યું છે. તેથી સૂત્રકારે આ સૂત્રધારા પ્રત્યાખ્યાનના ભેદનું પ્રતિપાદન કર્યું છે– આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે– “વાં મં! વવવવારે ? હે ભદન્ત! પ્રત્યાખ્યાન કેટલા પ્રકારના હોય છે? તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે- “કુદ્દેિ પત્તરવાળે Fun' હે ગોતમ! પ્રત્યાખ્યાનના બે પ્રકાર કહ્યા છે,
તે નદ” તે પ્રકારે નીચે પ્રમાણે છે- “બૂરાઇવરવાવાળે જ, ઉત્તરાણ પર લાજે (૧) મૂલગુણ પ્રત્યાખ્યાન અને (૨) ઉત્તરગુણ પ્રત્યાખ્યાન. પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ મૂળગુણને ચારિત્રરૂપ કલ્પવૃક્ષના મૂળ સમાન કહ્યા છે. તેમના વિષેના પ્રત્યાખ્યાન-નિવઘ પ્રવૃત્તિપૂર્વક (દેષરહિત પ્રવૃત્તિપૂર્વક) સાવદ્ય (દેષયુકત) પ્રવૃત્તિને ત્યાગ કરવો, તેનું નામ જ મૂલગુણ પ્રત્યાખ્યાન છે. પ્રાણાતિપાત વિરમણ આદિને ચારિત્રરૂપ કલ્પવૃક્ષના મૂળસમાન ગણવામાં આવે તો પિંડવિશુદ્ધિ આદિને ચારિત્રરૂપ કલ્પવૃક્ષની શાખા સમાન ગણી શકાય છે. તે તે પિંડવિશુદ્ધિ આદિરૂપ ઉત્તરગુણના વિષયમાં જે પ્રત્યાખ્યાન કરવામાં આવે છે – જે સાવઘ પ્રવૃત્તિને પરિત્યાગ કરવામાં આવે છે, તેને ઉત્તરગુણ પ્રત્યાખ્યાન કહે છે.
હવે ગૌતમ સ્વામી એ પ્રશ્ન પૂછે છે કે- “જાવવા મતે ! વાજિદે નઇ? હે ભદન્ત ! મૂલગુણ પ્રત્યાખ્યાનના કેટલા પ્રકાર કહ્યા છે?
ઉત્તર- મા! હે ગૌતમ! “વિશે gm મૂલગુણ પ્રત્યાખ્યાનના બે પ્રકાર કહ્યા છે, “તંગદા' તે બે પ્રકારો આ પ્રમાણે છે- “સવજાણાવવા ટેટ્સમૃrviાવવા ” (૧) સવ મૂલગુણ પ્રત્યાખ્યાન, અને (૨) દેશમૂલગુણ પ્રત્યાખ્યાન. સર્વ પ્રકારના પ્રાણાતિપાતનો ત્યાગ. આદિ રૂપ જે પાંચ મહાવ્રતો છે, તેમને સર્વમૂળગુણ પ્રત્યાખ્યાનરૂપ માનવામાં આવે છે. દેશમૂલગુણ પ્રત્યાખ્યાનમાં સ્કૂલ પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ અણુવ્રતને ગણવામાં આવે છે. સાધુઓ દ્વારા સર્વમૂલગુણ પ્રત્યાખ્યાન થાય છે અને શ્રાવકે દ્વારા દેશમૂલગુણ પ્રત્યાખ્યાન થાય છે. એટલે કે સાધુઓને માટે પાંચ મહાવ્રત અને શ્રાવકે માટે પાંચ અણુવ્રતોનું પાલન આવશ્યક ગણાય છે
ગૌતમ સ્વામીને પ્ર”ન- બાપુપરવાળે જે મરે! શરૂ વિષે ? હે ભદન્ત ! મહાવ્રતરૂપ સર્વમૂલગુણ પ્રત્યાખ્યાનના કેટલા પ્રકાર કહ્યા છે?
ઉત્તર ગયા ! હે ગૌતમ “પંવિદ quળ મહાવ્રતરૂપ સર્વમૂલગુણ પ્રત્યાખ્યાનના પાંચ પ્રકાર કહ્યા છે. “તેના તે પ્રકારે આ પ્રમાણે છે
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૧ ૩
Page #130
--------------------------------------------------------------------------
________________
"
" सव्वाओ पाणाइवायाओ वेरमणं जाब सव्वाओ परिग्गहाओ वेरमणं (૧) સમસ્ત પ્રાણાતિપાતથી વિરકત થવું- એટલે કે સૂક્ષ્મ અને માદર (સ્થૂલ) વેાની હિંસારૂપ પ્રાણાતિપાતના ત્રણ કરણ અને ત્રણ ચેાગની અપેક્ષાએ પરિત્યાગ કરવા. (કૃત, કારિત અને અનુમેદનારૂપ ત્રણ કરણ કહ્યા છે) અને મનયેાગ, વચનયેગ અને કાયયેાગરૂપ ત્રણ યોગ કહ્યા છે. એટલે કે મન, વચન અને કાયાથી હિંસા કરવી નહીં, કરાવવી નહીં અને અનુમૈાદના કરવી નહીં, એ પ્રકારનું વ્રત. (૨) સમસ્ત મૃષાવાદથી નિવૃત્ત થવું, (૩) સમસ્ત અદત્તાદાનથી નિવૃત્ત થવું. (૪) સમસ્ત મૈથુનથી નિવૃત્ત થવું, (૫) સમસ્ત પરિગ્રહથી નિવૃત્ત થયું. એટલે કે હિંસા, અસત્ય, ચારી અબ્રહ્મ અને પરિગ્રહ, આ પાંચે પાપોના નવ કેટિએ સર્વથા ત્યાગ કરવા. આ પ્રકારના ત્યાગને પાંચ મહાવ્રતરૂપે ગણવામાં આવે છે, અને તે પાંચ મહાવ્રતાને જ સવ મૂલગુણ પ્રત્યાખ્યાન કહે છે.
ગૌતમ સ્વામીના પ્રશ્ન-સમૂગુચવવાને તું અંતે ! વિદ્ વૃત્તે ?? હે ભદન્ત 1 દેશમૂલગુણ પ્રત્યાખ્યાનના કેટલા પ્રકાર કહ્યા છે?
ઉત્તર- નોયમાં !’ કે ગૌતમ વવદત્ત-તંના' દેશભૂલગુણ – પ્રત્યાખ્યાનના આ પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે-- थूलाओ पाणाइवायाओ वेरमणं ગાય પૂછાત્રો શિકાગો વેરમ’(૧) સ્થૂલ પ્રાણાતિપાત (હિ સા) થી વિરમણુ, (૨) સ્થૂલ મૃષાવાદથી વિરમણુ (૩) સ્થૂલ અદ્યત્તાવાદથી વિરમણુ (૪) સ્થૂલ મૈથુનથી વિશ્મણ અને (૫) સ્થત પરિશ્રદ્ધથી વિરમણુ. આ પાંચ અણુવ્રતરૂપ દેશમૂલગુણુ પ્રત્યાખ્યાનને કહ્યા છે.
6
ગૌતમ સ્વામીના પ્રત– ઉત્તરમુળનામેળું મંત્તે ! વિષે વળતે?” હે ભદન્ત ! ઉત્તરગુણ પ્રત્યાખ્યાનના કેટલા પ્રકાર કલા છે ? ઉત્તર- શૌચમા ! હે ગૌતમ! ‘વિષે વાત્તે' ઉત્તરગુણુ પ્રત્યાખ્યાનના બે પ્રકાર છે, 4 તેના ક જેવાં કે સવ્વુત્તરમુળÇઅવાજે ય, તેવુચશુળચળવાળે થ ’(૧) સર્વાંત્તરગુણુ પ્રત્યાખ્યાન અને (ર) દેશાત્તરગુણ પ્રત્યાખ્યાન.
ગૌતમ સ્વામીના પ્રશ્ન– સન્નોત્તરશુળ પચવવાળ નું મંતે વિદે વત્તે?? હે ભદન્ત ! સગુણ પ્રત્યાખ્યાનના કેટલા પ્રકાર કહ્યા છે?
"
ઉત્તર- ર્ભાવ વળશે ત્રંબા- હે ગૌતમ ! સત્તરગુણ પ્રત્યાખ્યાનના નીચે પ્રમાણે દસ પ્રકાર કહ્યા છે ગળાનયમીત, ઇત્યાદિ
(૧) અનાગત, (૨) અતિક્રાન્ત, (૩) કેટિસહિત, (૪) નિય ંત્રિત, (૫) સાકાર (૬) અનાકાર, (૭) પરિમાણુ કૃત, (૮) નિરવશેષ, (૯) સંકેત અને (૧૦) અદ્યાત્મત્યાગ્મન. આ રીતે સર્વાંત્તરગુણ પ્રત્યાખ્યાનના દસ પ્રકાર છે. અનાગત તપ' ના અર્થ નીચે પ્રમાણે થાય છે. જે તપ આગામીકાળ (ભવિષ્યમાં કઇ કાળે) કરવા ચાગ્ય હાય, તે જે પહેલાં જ કરી લેવામાં આવે તે એવા તપને અનાગત તપ કહે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૧૪
Page #131
--------------------------------------------------------------------------
________________
જેમકે અમુક તપ પર્યુષણમાં કરવા યોગ્ય છે. હવે કઈ શ્રમણ એ વિચાર કરે કેપર્યુષણમાં ગુરુ આદિની વૈયાવૃત્તિ કરવી પડશે, અને તે કારણે તપ કરવામાં મુશ્કેલી પડશે. આ પ્રકારને વિચાર કરીને જે તે શ્રમણ પર્યુષણમાંકરવા યંગ્ય તપશ્ચરણને પર્યુષણ પહેલાં જ કરી લે છે. તે તેના તે તપને અનાગત તપ” કહે છે. દીઘsોસTT ઈત્યાદિ પહેલાં કરવા યોગ્ય જે તપ છે, તેને પહેલાં કરવાને બદલે સમય પસાર થઈ ગયા પછી કરવામાં આવે, તે તે તપને “અતિકાન્ત તપ' કહે છે. જેમકે કોઈ શ્રમણ એ વિચાર કરે કે પર્યુષણ પર્વમાં ગુરુ આદિની સેવા કરવાના કૃમમાં પડી જવાથી તે સમ કરવા લાયક તપ મારાથી કરી શકાયું નથી, તે પાછળથી તે વ્રત તે શ્રમણ કરી નાખે છે, તેવા બે પ્રકારના તપને “અતિકાન્ત તપ કહે છે. કાં પણ છે કે– સાઇ' ઇત્યાદિ એક તપ જે દિવસે પૂરું થાય એ જ દિવસે બીજા તપને પ્રારંભ કરવાથી પ્રત્યાખ્યાનની આદિ અને અન્તની કેટિનું મિલન થઈ જાય છે, તે કારણે એવા તપને કોટિસહિત’ તપ કહે છે. અથવા પહેલે દિવસે જે તપ સૌથી પહેલાં કર્યું હોય એવું જ તપ છેલ્લે દિવસે પણ કરવું–વચગાળાના સમયમાં બીજા વિવિધ તપ કર્યા કરવાં, તે તે પ્રકારના તપને કેટિસહિત તપ' કહે છે. કહ્યું પણ છે કે-“દવા ૩ વિવો? ઈત્યાદિ
જે તપ અમુક ચોક્કસ દિવસે કરવાનો નિર્ણય કર્યો હોય. પણ એ જ દિવસે બીમારી આદિ કોઈ અન્તરાય આવી પડે, તે પણ એ દિવસે જ તે તપ કરવામાં આવે તે તે તપને નિયંત્રિત તપ કહે છે. જે તપ કરવાને અમુક દિવસ નક્કી થઈ ગયે હિય છે એવા તપને નિયંત્રિત તપ” કહે છે.
મહત્તરાના ભંગ સહસાકારરૂપ જે પ્રત્યાખ્યાનમાં અપવાદના હેતુઓ (કારણે) છે, તે અપવાદના હેતુઓ સાથે જે તપ કરવામાં આવે છે, એવા તપને સાકાર તપ કહે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે અપવાદ સહિત જે તપ કરવામાં આવે છે તે તપને સાકાર તપ કહે છે. કોઈપણ પ્રકારના અપવાદે રાખ્યા વિના છઠ્ઠ, આઠમ આદિ જે તપ કરવામાં આવે છે, તેને નિરાકાર તપ કહે છે.
પાત્રમાં એકી સાથે જેટલી અન્નાદિક વસ્તુ પડશે, એટલી જ વસ્તુને હું મારા આહાર તરીકે વાપરીશ', આ પ્રકારનું પરિમાણ (પ્રમાણ) જે તપમાં નકકી કરવામાં આવે છે, એવા તપને “પરિમાણકૃત તપ” કહે છે. કહ્યું પણ છે– “રવિવાદિત' ઇત્યાદિ જે તપમાં ચારે પ્રકારના આહારને પરિત્યાગ કરવામાં આવે છે, તે તપને “નિરવશેષ તપ કહે છે. કહ્યું પણ છે- “સર્વ ગણ' ઇત્યાદિ અંગુષ્ટ, મુષ્ટિ આદિ સંકેતપૂર્વક જે તપ કરવામાં આવે છે, તે તપને “સંકેત તપ કહે છે. “અદ્ધા એટલે કાળ. કહ્યું છે કે- “ સતાવવા ? ઈત્યાદિ કાળથી કત જે તપ કર્વામાં આવે છે તેને “અદ્ધા તપ” કહે છે. આ કથનનું તાત્પર્ય એ છે નમસ્કાર, પોષી (પારસી) આદિક જે તપ છે તેમનું અનુષ્ઠાન દેશવિધકાળના પરિણમપૂર્વક કરવામાં આવે છે, તે કારણે એવા તપને “અદ્ધાક તપ” કહે છે.
સર્વોત્તર ગુણપ્રત્યાખ્યાનના ૧૦ ભેદ અને તેમનું સ્પષ્ટીકરણ કરીને સૂત્રકાર પ્રત્યાખ્યાનના બીજા ભેદનું નિરૂપણ કરે છે
ગૌતમ સ્વામીને પ્રશ્ન- રેરાશુપાવવાને મતે! દેવા હે ભદન્ત !ોત્તર ગુણપ્રત્યાખ્યાનના કેટલા પ્રકાર કહ્યા છે?
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૧૫
Page #132
--------------------------------------------------------------------------
________________
ઉત્તર- “ મા!' હે ગૌતમ! “ત્તવ gumત્ત-તંબ દેશોત્તરગુણ પ્રત્યાખ્યાનના નીચે પ્રમાણે સાત પ્રકાર કહ્યા છે–
दिसिव्वयं, उवभोगपरिभोगपरिमाण, अण्णत्थदंडवेरमणं, सामाइय, देसावकासियं, पोसहोववासो, अतिहिसं विभागो, अपच्चिममारणंतियसंलेहणा સૂસTISSEયા' (૧) દિગવ્રત- દિશાઓમાં અવરજવર કરવાની જીવનપર્યન્તની મર્યાદા બાંધવી. આ પ્રકારના વ્રતને દિગન્નત' કહે છે. (૨) ઉપગ પરિભેગ પરિમાણભેગ અને ઉપગની વસ્તુઓનું પ્રમાણ નકકી કરવું. નકકી કરેલા પ્રમાણ કરતાં અધિક વસ્તુને ઉપયોગ ન કરવો, એવા વ્રતને “ઉપગ પરિભેગ પરિમાણ વ્રત કહે છે. (એકવાર ભેગવવું એટલે ભેગ અને વારંવાર ભેગવવું એટલે ઉપભેગ, એવો અર્થ સમજ) (૩) જે કામ કરવાથી વ્યર્થ જ પાપને બંધ થાય છે, એવાં કામને અનર્થદંડ કહે છે. આ અનર્થદંડથી નિવૃત્ત થવું તેનું નામ જ “અનર્થદંડ વત” છે. (૪) કાળને અભિગ્રહ લઇને એટલે કે અમુક સમય સુધી સાવધ પ્રવૃત્તિનો ત્યાગ કરીને ધાર્મિક પ્રવૃત્તિમાં સ્થિર થવાને અભ્યાસ કરવો તેનું નામ “સામાયિક વ્રત” છે. (૫) હંમેશને માટે દિશાનું પરિમાણ નક્કી કરી લીધા પછી પણ, તેમાંથી પ્રોજન અનુસાર વખતેવખત ક્ષેત્રનું પરિમાણ વધારે મર્યાદિત કરવું અને તે મર્યાદિત ક્ષેત્રની બહારના ક્ષેત્રમાં સારા કાર્યથી સર્વથા નિવૃત્ત થવું એનું નામ “દેશવિરતિ વ્રત છે. (૬) આઠમ, ચૌદશ, પૂર્ણિમા કે બીજી કઈ પણ તિથિમાં પિષધ ધારણ કરીને બધા પ્રકારની શરીર વિભૂષાને ત્યાગ કરીને ધર્મજાગરણમાં પ્રવૃત્ત રહેવું તેનું નામ પષધપવાસ વ્રત” છે. (૭) ન્યાયપૂર્વક ઉપાર્જન કરેલી અને કલ્પનીય વસ્તુઓનું (આહાર, પાણી આદિનુ) ભકિતભાવપૂર્વક સુપાત્રને દાન દેવું. એ દાન એવું હોવું જોઈએ કે દાતાને તથા ગ્રહણ કરનારને, એમ બન્નેને લાભદાયી થઈ પડે. તે આ પ્રકારના વ્રતને “અતિથિસંવિભાગ વત’ કહે છે.
જે સંલેખના કર્યા પછી બીજી કઈ પણ સંલેખના થતી નથી, તે સંલેખનાને અપશ્ચિમા સંલેખના' કહે છે. તે મરણકાળે જ ધારણ કરી શકાય છે, તેથી તેને મારણાન્તિક કહે છે. તેના દ્વારા કાર્યો અને કષાયને કૃશ કરવામાં આવે છે. તેથી સંખનાને વિશિષ્ટ તપ તરીકે ગણવામાં આવે છે. તે સંલેખનાને પ્રેમપૂર્વક– ઉલાસપૂર્વક ધારણ કરવામાં આવે છે તેથી તેની સાથે “ગોસUTTદના આ પદને પ્રયોગ કરવામાં આવે છે. દિગગ્રતાદિક સાત દેશેત્તરગુણને સદભાવ શ્રાવકમાં નિયમથી જ હોય છે. પણ શ્રાવકમાં સંલેખનાનો સદ્ભાવ વિકલ્પ કર્યો છે એટલે કે શ્રાવક સંલેખન ધારણ કરે છે પણ ખરા અને નથી પણ કરતા. જે શ્રાવકને પિતાના આયુના અંતકાળનું પરિજ્ઞાન થઈ જાય તો તેણે સંલેખના અવશ્ય કરવી જોઈએ, પણ જે અકસમાત મરણ થઈ જાય તે એવી પરિસ્થિતિમાં સંલેખના ધારણ કરવાનું અસંભવિત બને છે–તેથી જ કહ્યું છે કે “શ્રાવક સંખના નથી પણ ધારણ કરતા.” દેશોત્તરગુણવાળા શ્રાવકેમાં તે દેશાત્તર ગુણરૂપ હોય છે, એવું આવશ્યક સૂત્રનું કથન છે. તથા સર્વોત્તર ગુણવાળા સાધુજનામાં તે સર્વોત્તર ગુણરૂપ હોય છે, કારણ કે તેને સાકાર અનાકાર પ્રત્યાખ્યાનરૂપ કહેલ છે. અહીં સાત દેશોત્તરગુણના કથનમાં સંલેખનાને જે ઉલ્લેખ કરવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે “દેશાત્તર ગુણધારી શ્રાવકોએ પિતાના આયુના
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૧૬
Page #133
--------------------------------------------------------------------------
________________
અન્તકાળે આ સંલેખના અવશ્ય ધારણ કરવી જોઈએ', એ વાત પ્રત્યે સુત્રકાર શ્રાવકેનું ધ્યાન દોરવા માંગે છે. ઉપર્યુકત દિગવ્રતાદિક જે સાત વ્રત છે તેમાંના પહેલાં ત્રણને ગુણવતા કહે છે અને છેલ્લા ચારને શિક્ષાવ્રત કહેવામાં આવે છે. સૂ. રા.
જીવકે મૂલગુણ પ્રત્યાખ્યાનિત્વકાન્સિપણ
જીવાદિકમાં મૂલગુણ પ્રત્યાખ્યાનિત્વ વકતવ્યતાજીવ નું મં! ઈત્યાદિસુવાર્થ-(નીવા અરે! વિં મૂeguપરવારવાળી, ઉત્તરભુપાવવા વ્યાજનાજ્ઞાળા) હે ભદન્ત! જીવ શું મૂલગુણ પ્રત્યાખ્યાની હોય છે, કે ઉત્તરગુણ પ્રત્યાખ્યાની હોય છે, કે અપ્રત્યાખ્યાની હોય છે ? (જોવા ! વળી, વિ, સરળ પદવવાળા વિ, ગવરવાળા વિ) હે ગૌતમ ! જીવ મૂલણપ્રત્યાખ્યાની પણ હોય છે. ઉત્તરગુણ પ્રત્યાખ્યાની પણ હોય છે અને અપ્રત્યાખ્યાની પણ હેય છે. (નૈયા મ!િ જ પૂરવાજી, કુરછા) હે ભદન્ત! નારક જીવ શું મૂલગુણ પ્રત્યાખ્યાની હોય છે, કે ઉત્તરગુણ પ્રત્યાખ્યાની હોય છે, કે અપ્રત્યાખ્યાની હેય છે? (જામil Rાવા નો મૂળવવાવાળ, સત્તરપકવવાની, અપરવિવાળી) હે ગૌતમ ! નારકે મૂલગુણપ્રત્યાખ્યાની પણ નથી, ઉત્તરગુણપ્રત્યાખ્યાની પણ નથી, પરંતુ અપ્રત્યાખ્યાની જ હોય છે. (gવં નવ વરિયા, વિઢિયા तिरिक्खजोणिया मणुस्सा य जहा जीवा, बाणमंतर, जोइसिय, माणिया TET સેવા) એ જ પ્રમાણે ચૌઇન્દ્રિય પર્યન્તના જ વિષે પણ સમજવું. પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યના વિષયમાં સામાન્ય જીવ પ્રમાણેનું જ કથન સમજવું, વાનવ્યન્તર, તિષિક અને વૈમાનિક દેવના વિષયમાં પણ નારકે જેવું જ કથન સમજવું. (एए सि णं भंते ! जीवाणं मूलगुणपच्चक्खाणीणं, उत्तरगुणपच्चक्खाणीणं, ગyવાપfor શયરે તો નાવ વિશેષાદિયા ઘા ?) હે ભદન્ત ! મૂલગુણપ્રત્યાખ્યાની, ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની છમાંથી કયા પ્રકારના જીવો કયા પ્રકારના છ કરતાં અલ્પ સંખ્યામાં છે, યાવત ક્યા પ્રકારના જી વિશેષાધિક છે? (નોમ) હે ગૌતમ! (સથવા ખૂશુપાવવાવાળી, ઉત્તરગુપવરવા ગાંડાળા, પવરવાળા ગoid) મૂલગુણ પ્રત્યાખ્યાની જીવો સૌથી
શ્રી ભગવતી સુત્ર : ૫
૧૧૭
Page #134
--------------------------------------------------------------------------
________________
અલ્પ પ્રમાણમાં છે, તેમનાથી અસંખ્યાતગણ ઉત્તરગુણ પ્રત્યાખ્યાની છ છે, અને તેના કરતાં પણ અનંતગણુ અપ્રત્યાખ્યાની જ હોય છે. ( gg સિત મં! વંવિત્તિરિવોળિયા પુછા) હે ભદન્ત ! મૂલગુણ પ્રત્યાખ્યાનો આદિ પૂર્વોક્ત ત્રણે પ્રકારના પંચેન્દ્રિય તિર્યંચ જેમાંથી કેટલા પંચેન્દ્રિય તિર્યંચ જેવો મૂલગુણ પ્રત્યાખ્યાની છે? કેટલા ઉત્તરગુણ પ્રત્યાખ્યાની છે અને કેટલા અત્યાખ્યાની છે? (गोयमा ! सव्वत्थोवा जीवा पंचिदियतिरिक्खजोणिया मूलगुणपच्चक्खाणी, ઉત્તરશુળપુરવાળા , પૂરાવાળી શ્રાંવિકનગુIT) હે ગૌતમ! મૂલગુણ પ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિર્યંચ છ સૌથી ઓછાં છે, ઉત્તરગુણ પ્રત્યાખ્યાની તેમના કરતાં અસંખ્યાતગણુ છે, અને અપ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિય ચે તેમના કરતાં અસંખ્યાતગણુ છે. (vg રિ મં! મન્સાઈ પૂજાપવાવાળા | gશ) હે ભદન્ત! ઉપરોકત ત્રણે પ્રકારના જીવમાંથી મૂલગુણ પ્રત્યાખ્યાનો, ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની મનુષ્ય કેટલા છે? ( 1!) હે ગૌતમ! (सव्वत्थोवा मणुस्सा मूलगुणपञ्चक्खाणी, उत्तरगुणपच्चक्खाणी संखेज्जगुणा, યાદવવાળી ગાંડગyri) મૂલગુણ પ્રત્યાખ્યાની મનુષ્ય સૌથી ઓછાં છે, ઉત્તરગુણપ્રત્યાખ્યાની મનુષ્ય સંખ્યાતગણી છે, અને અપ્રત્યાખ્યાની મનુષ્ય અસંખ્યાતગણી છે (जीवाणं भंते! सचमूलगुणपञ्चकवाणी, देसमूलगुणपच्चक्खाणी, अपञ्चक्खाणी?) હે ભદન્ત! જીવે શું સર્વમૂલગુણ પ્રત્યાખ્યાની હોય છે, દેશમૂલગુણ પ્રત્યાખ્યાની હોય છે, કે અપ્રત્યાખ્યાન હોય છે? (જોયા !) હે ગૌતમ ! (વા ખૂઝળપાવા
સમૂત્રાશવાળી. ગામવાળા ) છ સર્વમૂલગુણું પ્રત્યાખ્યાની પણ હેય છે, દેશમૂલગુણ પ્રત્યાખ્યાની પણ હોય છે અને અપ્રત્યાખ્યાની પણ હોય છે. (વૈશાળ પુરા) હે ભદત! નારકેના વિષે પણ મારી એ જ પ્રકારની પૃચ્છા છેએટલે કે નારક જીવો શું સર્વમૂલગુણ પ્રત્યાખ્યાની હોય છે, કે દેશમૂલગુણ પ્રત્યાખ્યાની હોય છે, અપ્રત્યાખ્યાની હેય છે (નોરમા !) હે ગૌતમ! (
નૈયા સંવમૂત્ર पञ्चकवाणी, णो देसमूलगुणपच्चक्खाणी, अपञ्चक्रवाणी -- एवं जाव કવિ ) નારક છે સર્વમૂલગુણ પ્રત્યાખ્યાની પણું હેતા નથી, દેશમૂલગુણ પ્રત્યાખ્યાની પણ હોતા નથી, પરંતુ અપ્રત્યાખ્યાની જ હોય છે. ચીઈન્દ્રિય સુધીના છના વિષયમાં પણ નારકો જેવું જ કથન સમજવું.
(વિંવિઘ નિરિવાવનોળિયામાં પુછા) હે ભદન્ત ! પંચેન્દ્રિય તિર્યંચ છ શું સમૂલગુણ પ્રત્યાખ્યાની હોય છે, કે દેશમૂલગુણ પ્રત્યાખ્યાની હોય છે, કે અપ્રત્યાખ્યાની હાય છે? (જોય !) હે ગૌતમ! (Gધંતિતિરિવાવળિયા નો સमूलगुणपच्चक्खाणी, देसमूलगुण पच्चक्खाणी वि, अपच्चक्खाणी वि) પંચેન્દ્રિય તિર્યંચ છ સર્વમૂલગુણ પ્રત્યાખ્યાની હેતા નથી, પરંતુ તેઓ દેશમૂલગુણ પ્રત્યાખ્યાની પણ હોય છે અને અપ્રત્યાખ્યાની પણ હોય છે. ( મજુસ્સા ના નીવા, વાળમંતા–શિરમાળિયા નેરાણા) જીવોના જેવું જ મનુષ્યનું કથન સમજવું. નારકોના જેવું જ વાણવ્યન્તર, જોતિષિક અને વિમાનિકનું કથન સમજવું
(एए सि णं भंते ! जीवाणं सवमूलगुणपञ्चक्खाणीगं, देसमूलगुण पच्चक्रवाणी णं, अपञ्चक्खाणी णं कयरे कयरे हिंतो जाव विसेसाहिया वा ? ) હે ભદન્ત ! તે સર્વમૂલગુણ પ્રત્યાખ્યાની અને દેશમૂલગુણ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની જીવોમાંથી કયા છો કોના કરતાં અલ્પ સંખ્યામાં છે, “યાવત' કયા જી કેના કરતાં
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૧ ૮
Page #135
--------------------------------------------------------------------------
________________
વિશેષાધિક હોય છે ? (નોયમા !) હે ગૌતમ ! (સવ્વસ્થીયા નીવા સમ્નુનपच्चक्खाणी, देसमूलगुणपच्चक्रवाणी अस खेज्जगुणा, अपच्चक्खाणी अनंतगुणा) સમૂલગુણ પ્રત્યાખ્યાની જીવા સૌથી એછા હાય છે, દેશસૂલગુણ પ્રત્યાખ્યાની જીવા અસખ્યાતગણા હાય છે, અને અપ્રત્યાખ્યાની જીવે અન તગણા હોય છે. ( एवं अपाबहुगागि तिण्णि वि जहा पढमिल्लए दंडणे णवर सव्वत्थोवा पंचिंग तिरिक्खजोणिया, देसमूलगुणपञ्चकखाणी, अपच्चक्रवाणी असंखेज्जगुणा) એ જ પ્રમાણે જીવ, પંચેન્દ્રિય તિયંચ અને મનુષ્ય, એ ત્રણેના અપ-બહુત્વ વિષેના આલાપકે। પ્રથમ દંડકમાં કહ્યા અનુસાર જ સમજવા. અહીં ફકત એટલી જ વિશેષતા છે કે દેશભૂલગુણ પ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિય ચા સૌથી આછાં છે, અને અપ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિર્યંચા તેમના કરતાં અસંખ્યાતગણા છે. (નીયા જું મંતે ! જિ સવ્રુત્ત મુળવધવવાળી, તેવુશરમુળવવવાળી, વાયવાળો ?) ૩ ભદન્ત ! જીવા શુ સત્તરગુણ પ્રત્યાખ્યાની હાય છે, દેશે।ત્તરગુણ પ્રત્યાખ્યાની હોય છે, કે અપ્રત્યાખ્યાની હોય છે? (નોયમા !) હે ગૌતમ ! (બૌવા સવ્વુત્તળવચવાળી વિ તિાિ વિ) જીવા સર્વોત્તરગુણ પ્રત્યાખ્યાની પણ હાય છે, દેશત્તરગુણ પ્રત્યાખ્યાની પણ હાય છે અને અપ્રત્યાખ્યાની પણ હાય છે... (વંચિતિ િવનોળિયા, મનુસ્મા ય વ ચેવ મેસા બચવાળી નાવનેમાળિયા) પંચેન્દ્રિય ત્તિયા અને મનુષ્યોના વિષયમાં પણ જીવના કથન પ્રમાણે કથન સમજવું. ખાકીના વૈમાનિક પન્તના જીવા અપ્રત્યાખ્યાની હોય છે. (સિ ' મંતે ! નીવાળ સઘુત્તમુળપચયવાળી) ફાતિ છે. ભઇન્ત ! તે સર્વાંત્તરગુણ પ્રત્યાખ્યાની, દેશેાત્તરગુણ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની આામાંથી કયા જીવા કેાના કરતાં અલ્પ છે, યાવત્ કયા જીવા કાના
કરતાં વિશેષાધિક છે ? (બÇાયદુવાળી તિળિ વિના ઢમે ને નાય મનુસાળ) ત્રણે પ્રકારના જીવોના અપમહુત્વ વિષેનું કથન પહેલા દંડકમાં કહ્યા પ્રમાણે જ કથન ગ્રહણ કરવું.
ટીકા-પ્રત્યાખ્યાનનો અધિકાર ચાલી રહ્યોછે. સૂત્રકારે આ સૂત્રમાં પ્રત્યાખ્યાનની અપેક્ષાએ જીવનું નિરૂપણ કર્યું છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે— નીવાળો મળે ! ત્રિમૂજનુચરવાળી, ઉત્તરગુળ વાળી, કચરવાળી ?' હે ભદન્ત ! જીવો શુ મૂલગુણપ્રત્યાખ્યાન
વાળા હાય છે, કે ઉત્તરગુણ પ્રત્યાખ્યાનવાળા હાય છે, કે અપ્રત્યાખ્યાનવાળા હોય છે ? મહાવીર પ્રભુ જવાબ આપે છે – નીચા ! નીત્રા મૂળુળપવાળી વિ, ઉત્તરજીવચવાળી વિ, બચવાવાળા વિ’હું ગૌતમ! જીવા ત્રણે પ્રકારના હોય છે— મૂત્રગુણ પ્રત્યાખ્યાની પણ હૅાય છે, ઉત્તરગુણ પ્રત્યાખ્યાની પણ હોય છે અને અપ્રત્યાખ્યાની પણ હેાય છે. હવે ગૌતમ સ્વામી નારકે વિષે પણ એવે જ પ્રશ્ન પૂછે છે * નેપાળ મંતે ! િમૂગુળવચવાળો.? પુઝા ' હે ભન્ત ! જે જીવા ત્રણે પ્રકારના હાય છે, તે નારકે પણ શું ત્રણે પ્રકારના હોય છે?– શુ' નારકા પણુ મૂલગુણુ પ્રત્યાખ્યાની, ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની હાય છે ?
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૧૯
Page #136
--------------------------------------------------------------------------
________________
ઉત્તર- “નવમા !” હે ગીતમ! “ો પૂTળવાવાળી, ઉત્તUM પવરવાળી, માચાવ ' નારકે મૂલગુણ પ્રત્યાખ્યાનવાળા દેતા નથી, ઉત્તરગુણ પ્રત્યાખ્યાનવાળા પણ હોતા નથી, પરન્તુ અપ્રત્યાખ્યાનવાળા જ હોય છે. એટલે કે નારો પ્રત્યાખ્યાનથી રહિત જ હોય છે. નારક છમાં ચેથા ગુણસ્થાન સુધીનું ગુણસ્થાન સંભવી શકે છે. મૂલગુણું પ્રત્યાખ્યાની થવાનું અથવા ઉત્તરગુણ પ્રત્યાખ્યાની થવાનું કાર્ય તે પાંચમા- છઠ્ઠા ગુણસ્થાથવતી નું હાય છે. તે કારણે નારક મૂલણ પ્રત્યાખ્યાની પણ હેતા નથી અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાની પણ હોતા નથી. “ર્વ ના વા એ જ પ્રપ્રાણે ચૌબીન્દ્રિય પર્યન્ત છે, એટલે કે પૃથ્વીકાયિક આદિ પાંચ પ્રકારના એકેન્દ્રિય જી, હીન્દ્રિય જીવો, તેઇન્દ્રિય જીવો અને ચૌઈન્દ્રિય છે પણ અપ્રત્યાખ્યાની જ હોય છે, તેઓ મૂલણ પ્રત્યાખ્યાનવાળા અથવા ઉત્તરગુણ પ્રત્યાખ્યાનવાળા હેતા નથી. ‘વિવિરતિકિરવો જવા મજુસ ૫ ના નીવાજીવ જેમ મૂલગુણ પ્રત્યાખ્યાની, ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની હોય છે, પરન્તુ પંચેન્દ્રિય તિર્યો દેશની અપેક્ષાએ જ (અંશતઃ) મૂલગુણ પ્રત્યાખ્યાની હોય છે, કારણ કે તેમાં સર્વ વિરતિનો અભાવ હોય છે. “વાસંતર-નિર-માળિયા નૈયા હે ગૌતમ! વાનચન્તર, તિષ્ક અને વૈમાનિકે, નારકની જેમ અપ્રત્યાખ્યાની જ હોય છે, તેઓ મૂલગુણ પ્રત્યાખ્યાની અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાની હોતા નથી. મનુષ્યજાતિની સ્ત્રીઓ મૂલગુણ પ્રત્યાખ્યાની, ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની હોય છે. દેવીએ અપ્રત્યાખ્યાની જ હોય છે.
હવે ગૌતમ સ્વામી તેમના અલ્પ બહુત વિષયક મો પૂછે છે'एएसि णं भंते ! जीवाणं मूलगुणपचक्खाणीणं, उत्तरगुणपञ्चखाणीणं, અજવાળvi વારે વારે હિત ના વિરોસારિયા હે ભદન્તા એ મૂલણ પ્રત્યાખ્યાની, ઉત્તરગુણ પ્રત્યાખ્યાન અને અપ્રત્યાખ્યાની જીના પ્રમાણની સરખામણી કરવામાં આવે છે તે ત્રણ પ્રકારના જીવોમાંથી કયા છે કે ના કરતાં અલ્પ છે? કયા છો કેના કરતાં અધિક છે? કયા છો કેની બરાબર છે ? તથા કયા કયા છે કે કરતાં વિશેષાધિક છે ?
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- જો મા !” હે ગૌતમ ! 'सवत्थोवा जीवा मूलगुणपञ्चक्खाणी, उत्तरगुणपञ्चक्खाणी असंखेजगुणा avaar jતUT' મૂલગુણ પ્રત્યાખ્યાનવાળા છે સૌથી ઓછાં છે, મૂલગુણ પ્રત્યાખ્યાની કરતાં ઉત્તરગુણ પ્રત્યાખ્યાની છે અસંખ્યાતગણું છે, અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાની કરતાં અપ્રત્યાખ્યાની જ અનંતગણ છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે- અંશતઃ અથવા સંપૂર્ણ રીતે મૂલગુણ નું પાલન કરનારા છેવો તે સૌથી ઓછાં હેય છે, પરંતુ ઉત્તરગુણ પ્રત્યાખ્યાની છે તેમના કરતાં અસંખ્યાતગણા કહ્યા છે તેનું
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧ ૨૦
Page #137
--------------------------------------------------------------------------
________________
કારણ એ છે કે દેશવ્રત સંબંધી (દેશતા, અંશતઃ ઉત્તરગુણવાળા અને સર્વત્રત સંબંધી (સંપૂર્ણતઃ) ઉત્તરગુણવાળા પ્રત્યાખ્યાની અસંખ્યાતગણુ હોય છે, કારણ કે સર્વવિરતિયોમાં જે ઉત્તરગુણવાળા હોય છે તેઓ નિયમથી જ મૂલગુણવાળા હોય જ છે, પરંતુ જે દેશમૂલગુણવાળા હોય છે, તેઓ ક્યારેક ઉત્તરગુણવાળા સંભવી પણ શકે છે અને કયારેક નથી પણ સંભવી શકતા. જે છ ઉત્તરગુણોથી રહિત હોય છે, તેમને જ અહીં મૂલગુણવાળા રૂપે ગ્રહણ કરવામાં આવ્યા છે. એવા છો તે અન્ય છ કરતાં ઓછાં જ હોય છે, કારણ કે મુનિજન અધિકતર દશ પ્રકારના પ્રત્યાખ્યાનેવાળાં હોય છે. એવાં મુનિજનો પણ મૂલગુણવાળા કરતાં સંખ્યાતગણું જ છે, અસંખ્યાતગણુ નથી, કારણ કે સમસ્ત મુનિજન સંખ્યાત જ. દેશવિરતિવાળાઓમાં તે જે મૂલગુણવાળા હોય છે તે સિવાયના બીજા પણ ઉત્તરગુણવાળા જેને સદુભાવ હોય છે, જે મદિરા, માંસ આદિના ત્યાગી હોય છે, તો એવાં તે જીવ ઘણું જ હોય છે. એ વાતને ધ્યાનમાં રાખીને “ઉત્તરગુણ પ્રત્યાખ્યાની જી અસંખ્યાતગણી હોય છે, એવું કહેવામાં આવ્યું છે, કારણ કે સ્થૂલ પ્રાણાતિપાત વિરતિ આદિરૂપ મૂલગુણધારીઓ કરતાં તેમનાં કરતાં ભિન્ન એવાં ઉત્તરગુણધારી જીવ અસંખ્યાતગણુ હોઈ શકે છે. એ જ કારણે તે મૂલગુણધારીઓ કરતાં ઉત્તરગુણ પ્રત્યાખ્યાની છ અસંખ્યાતગણ કા છે.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે- “ હિi Rા Fચિંદિત્તિવિવાિ પુછા, હે ભદન્ત! એ મૂલગુણ પ્રત્યાખ્યાની, ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાન પંચેન્દ્રિય તિર્યામાં કયા કયા છો કયા કયા જીવો કરતાં ઓછાં છે? કયા કયા છો કયા કયા છ કરતાં વધારે છે? કયા કયા જ કયા કયા છની બરાબર છે અને કયા કયા જી કયા કયા છો કરતાં વિશેષાધિક છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “ હે ગૌતમ! 'सव्वत्थोवा जीवा पंचिदियतिरिक्खजोणिया मूलगुणपञ्चक्खाणी' મૂલગુણપ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિય સૌથી ઓછાં છે. ઉત્તરyળzવવાળી અને તેના મૂલગુણ પ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિય કરતાં ઉત્તરગુણ પ્રત્યાખ્યાનો પંચેન્દ્રિય તિય અસંખ્યાતગણુ છે, “સપત્રવાળી ત્રસંવિઝા ? અને અપ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિર્યંચો તે ઉત્તરગુણ પ્રત્યાખ્યાની કરતાં અસંખ્યાતગણું છે.
હવે મનુષ્ય વિષે ગૌતમ સ્વામી એવો જ પ્રશ્ન પૂછે છે- “સિ f સંતા મરસ i Tuvસ્થા માં કુછ હે ભદન્ત! મૂલગુણ પ્રત્યાખ્યાની, ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની મનુષ્યોની સંખ્યાની સરખામણી કરવામાં આવે તો કયા કયા પ્રકારના મનુષ્ય કયા કયા પ્રકારના મનુષ્ય કરતાં ઓછા છે? કયા કયા પ્રકારના મનુષ્ય કયા ક્યા પ્રકારના મનુષ્ય કરતાં વધારે છે? કયા કયા પ્રકારના મનુષ્ય કયા કયા પ્રકારના મનુષ્ય જેટલાં જ છે ? અને કયા કયા પ્રકારના મનુષ્ય કયા કયા પ્રકારના મનુષ્ય કરતાં વિશેષાધિક છે ?
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧ ૨૧
Page #138
--------------------------------------------------------------------------
________________
उत्तर- 'सबथोवा मणुस्सा मूलगुणपञ्चक्खाणी, उत्तरगुणपच्चक्खाणी સંજ્ઞy, avaણા પ્રસંગ હે ગૌતમ ! મૂલગુણvયાખ્યાની મનુષ્ય સૌથી ઓછાં હોય છે, ઉત્તરગુણ પ્રત્યાખ્યાની મનુષ્ય સંખ્યાતગણું હોય છે અને અપ્રત્યાખ્યાની મનુષ્ય અસંખ્યાતગણુ હોય છે. અહીં અપ્રત્યાખ્યાની મનુષ્યમાં જે અસંખ્યાતગુણિતતા કહી છે, તે સંમૂછિ મ મનુષ્યની અસંખ્યાતતાની અપેક્ષાએ કહી છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન “ નવા મંતે ! સમાપવા, રેસyrgyzવવાળી, માત્તરવા ? હે ભદન્ત! જીવે શું સર્વમૂલગુણ પ્રત્યાખ્યાની હોય છે, દેશમૂલગુણ પ્રત્યાખ્યાની હોય છે કે અપ્રત્યાખ્યાની હોય છે ?
ઉત્તર- “નાયા ! હે ગૌતમ! “નવા સવ્વપૂછાપરાવાળી, તેલપગજાવાળ. ચાવવાળી વિ છો સર્વમૂલગુણ પ્રત્યાખ્યાની પણ હોય છે, દેશમૂલગુણ પ્રત્યાખ્યાની પણ હોય છે અને અપ્રત્યાખ્યાની પણ હોય છે
પ્રશ્ન- રેફવાળું પુરઝ હે ભદન્ત ! નારક જીવો શું સર્વમૂલગુણ પ્રત્યાખ્યાની હોય છે, દેશમૂલગુણ પ્રત્યાખ્યાની હોય છે, કે અપ્રત્યાખ્યાની હેય છે?
उत्तर- 'गोयमा ! नेरइया णो सबमूलगुणपञ्चक्खाणी, णो देसमूलगुण રંવાળો, ચપન્નવાળો હે ગૌતમ! નારક છે સર્વમૂલગુણ પ્રત્યાખ્યાની પણ હતા નથી, દેશમૂલગુણ પ્રત્યાખ્યાની પણ હોતા નથી, પરંતુ અપ્રત્યાખ્યાની જ હોય છે.
વં જાવ ઊિંિરયા એજ પ્રમાણે પૃથ્વીકાયિક આદિ પાંચ પ્રકારના એકેન્દ્રિયોમાં ક્રિીન્દ્રિયામાં, ત્રીન્દ્રિયમાં અને ચતુરિન્દ્રિય માં સમજવું. એટલે કે એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય પર્યન્તના છ નારકોની જેમ અપ્રત્યાખ્યાની જ હોય છે, તેઓ સર્વમૂલગુણ પ્રત્યાખ્યાની હતા નથી અને દેશમૂલગુણ પ્રત્યાખ્યાની પણ લેતા નથી.
પ્રશ્ન- “Fવિશિ સિવિલોબિયા પુરછ ? હે ભદન્ત પંચેન્દ્રિય તિર્યંચ છ શું સર્વમૂલગુણ પ્રત્યાખ્યાની હોય છે, દેશમૂલગુણ પ્રત્યાખ્યાની હોય છે, કે અપ્રત્યાખ્યાની હોય છે? ઉત્તર- નવમાં હે ગૌતમ! “વંચિંતિતિવિરd
ગાળિયા પંથેન્દ્રિય તિય ચ યોનિક છે “ો સરસ્ટાવાળી, હેલr પણ વિ, પ્રશાળી વિ સર્વમૂલગુણ પ્રત્યાખ્યાની હાતા નથી, પરંતુ તેઓ દેશમૂલગુણું પ્રત્યાખ્યાની પણ હોય છે અને અપ્રત્યાખ્યાની પણ હોય છે. બy ના બીજા મનુષ્યો વિષે સામાન્ય જીવ જેવું જ કથન સમજવું. એટલે કે મનુષ્ય પણ સામાન્ય જીવની જેમ સમૂલગુણુપ્રત્યાખ્યાની પણ હોય છે, દેશમૂલગુણપ્રત્યાખ્યાની પણ હોય છે અને અપ્રત્યાખ્યાની પણ હોય છે. વારંવા-ફરિયufપયા
તેરા જેમ નારક જીવ અપ્રત્યાખ્યાની હોય છે, એ જ પ્રમાણે વનવ્યન્તરો, તિષ્ક અને વૈમાનિકે પણ અપ્રત્યાખ્યાની જ હોય છે. તેઓ સમૂલગુણપ્રત્યાખ્યાની કે દેશમૂલગુણપ્રત્યાખ્યાની હતા નથી.
હવે ગૌતમ સ્વામી તે ત્રણ પ્રકારના જીવોના અલ્પબહુત વિષયક પ્રશ્નો પૂછે છે'एए सि णं भंते ! जीवाणं सत्यमूलगुणपञ्चक्खाणीणं देसमूलगुण पञ्चवखाणी - ગરવાળો રે રે દિંતર નવ વિદિશr ?? હે ભદન્ત ! સર્વમૂલગુણ પ્રત્યાખ્યાની, દેશમૂલગુણ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની જીવોમાંથી ક્યા જીવો કયા છો કરતાં ઓછા છે? ક્યા કયા છે કયા કયા જીવા કરતાં વધારે છે? કયા કયા છો કયા કયા છે જેટલાં છે? કયા કયા છો કયા ક્યા જીવો કરતાં વિશેષાધિક છે ?
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-“જો મા મુલ્યો વા ના દવખૂટશુ
શ્રી ભગવતી સૂત્ર: ૫
૧ ૨૨
Page #139
--------------------------------------------------------------------------
________________
पञ्चकवाणी, देसमूलगुण पञ्चक्खाणी असंखेनगुणा, अपञ्चक्रवाणी अणंतगुणा' હે ગૌતમ! સર્વમૂલગુણ પ્રત્યાખ્યાનવાળા છ સૌથી ઓછાં છે, તેમના કરતાં દેશમૂલગુણ પ્રત્યાખ્યાનવાળા છ અસંખ્યાતગણું છે, અને તેમના કરતાં પણ અનંતગણ જીવ અપ્રત્યાખ્યાનવાળા હોય છે. “ ગciા વાળો તિom વિ ના પગલા
સામાન્ય જીવ વિષયક, પંચેન્દ્રિય તિર્યંચ યોનિક જીવ વિષયક અને મનુષ્ય વિષયક, સર્વમૂલગુણ પ્રત્યાખ્યાની, દેશમૂલગુણ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાનીના અલ્પ બહુવનું કથન, પ્રથમ દંડકમાં જે રીતે મૂલગુણ પ્રત્યાખ્યાની ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાનીના અ૫ બહત્વનું કથન કર્યું છે એ જ પ્રમાણે સમજવું. તેનું તાત્પર્ય નીચે પ્રમાણે છે- સમૂલગુણ પ્રત્યાખ્યાની મનુષ્ય ઘણા ઓછા હોય છે, દેશમૂલગુણ પ્રત્યાખ્યાની મનુષ્યો તેમના કરતાં અસંખ્યાતગણું હોય છે, દેશમૂલગુણ પ્રત્યાખ્યાની કરતાં અપ્રત્યાખ્યાની મનુષ્ય અસંખ્યાતગણુ હોય છે. “ઘવ સાથવા વંચિંદ્રિાतिरिक्खनोणिया देसमूलगुणपच्चक्रवाणी, अपच्चकवाणी असंखेजगुणा' પણ અહીં એટલી જ વિશેષતા સમજવી જોઈએ કે દેશમૂલગુણ પ્રત્યાખ્યાનવાળા પંચેન્દ્રિય તિર્યંચ છ સૌથી ઓછા છે અને અપ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિર્યંચે તેમના કરતાં અસંખ્યાતગણી છે.
ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે- “નીવા ii મતે ! कि सव्वुत्तरगुणपच्चक्खाणी, देसुत्तरगुणपच्चक्खाणी अपच्चक्खाणी?' હે ભદન્ત! છો સર્વોત્તરગુણ પ્રત્યાખ્યાની હોય છે? કે દેશેત્તરગુણ પ્રત્યાખ્યાની હોય છે? કે અપ્રત્યાખ્યાની હોય છે?
તેનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- જયમા !” હે ગૌતમ ! વવા સત્તા પ્રવચાર વિ તિfor વિ” જીવો સર્વોત્તરગુણ પ્રત્યાખ્યાની પણ હોય છે, દેશોત્તરગુણ પ્રત્યાખ્યાની પણ હોય છે અને અપ્રત્યાખ્યાની પણ હોય છે. ‘વિંવિત્તિવાવનો1િ મજુરા ર ાં રે પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય પણ સામાન્ય જીવની જેમ સર્વોત્તરગુણ પ્રત્યાખ્યાની પણ હોય છે, દેશેત્તરગુણ પ્રત્યાખ્યાની પણ હોય છે, અને અપ્રત્યાખ્યાની પણ હોય છે. દેશવિરતિવાળા પંચેન્દ્રિય તિર્યમાં સર્વોત્તરગુણ પ્રત્યાખ્યાનનો સદ્દભાવ હોઈ શકે છે, એટલે તેમાં પણ સર્વોત્તરગુણ પ્રત્યાખ્યાનિત્વ સંભવી શકે છે.
સા અઘરવાળી જa rforળા બાકીના વૈમાનિક દેવો પર્યન્તના સમસ્ત જીવો અપ્રત્યાખ્યાની જ હોય છે. પચેન્દ્રિય તિર્યા અને મનુષ્ય સિવાયના નારક, એકેન્દ્રિય, હીન્દ્રિય, તેઈન્દ્રિય, ઈન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય ભવનપતિ, વાતવ્યન્તર,
તિષિક અને વૈમાનિકને કેવળ અપ્રત્યાખ્યાની કહેવાનું કારણ નીચે પ્રમાણે છેએકેન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યન્તના જીવનમાં મનને સદ્ભાવ જ હોતું નથી.
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧ ૨ ૩
Page #140
--------------------------------------------------------------------------
________________
પ્રત્યાખ્યાન ધારણ કરવાને સંબંધ તે મન સાથે હોય છે, મનને અભાવે પ્રત્યાખ્યાન ક્યાંથી સંભવી શકે ? હવે રહી નારક અને ચાર પ્રકારના દેવેની વાત. તેમનામાં તે પ્રત્યાખ્યાન ધારણ કરવાની ચેગ્યતા જ હોતી નથી. પ્રત્યાખ્યાન ગ્રહણ કરવાનો પાંચમા ગુણસ્થાનથી પ્રારંભ થાય છે. નારકે અને દેવામાં તો ચતુર્થ ગુણરથાન સુધીના જ ગુણસ્થાને હોય છે, તે પછીના ગુણસ્થાને ત્યાં સદૂભાવ નથી. તેથી તેઓ અપ્રત્યાખ્યાની હોય છે. હવે ગૌતમ સ્વામી એવો પ્રશ્ન પૂછે છે કે- vu of મિત્તે ! બીરાજી કરનારાપુugવવાઇત્યાદિ. હે ભદત ! સર્વોત્તરગુણ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની જીવોની સંખ્યાની અપેક્ષાએ સરખામણી કરવામાં આવે તે કયા કયા છો કયા કયા જીવ કરતાં ઓછાં છે? કયા કયા જી કયા કયા જીવો કરતાં વધારે છે ? કયા કયા જી કયા કયા જીવોની બરાબર છે ? કયા ક્યા છો કયા કયા જીવો કરતાં વિશેષાધિક છે?
ઉત્તર- ‘બાવકુiળ તિ િરિ ના ઘરે સંય ના મજુરા” જેવી રીતે મૂલગુણ પ્રત્યાખ્યાની આદિ વિષયક પહેલા દંડકમાં (અભિલાપમાં) જીવ, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યના અ૫ બહત્વનું કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે સર્વોત્તરગુણ પ્રત્યાખ્યાની, દેશેત્તરગુણ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની છે, પંચેન્દ્રિય તિર્યંચે અને મનુષ્યના અલ્પ બહત્વ વિષયક કથન પણ સમજવું. આ કથનનું તાત્પર્ય એ છે કે સર્વોત્તર પ્રત્યાખ્યાની છ સૌથી અલ્પ હોય છે, દેશેત્તરગુણ પ્રત્યાખ્યાની છે અસંખ્યાતગણુ હોય છે અને અપ્રત્યાખ્યાની જી અનંતગણ હોય છે. તથા સર્વોત્તરગુણ પ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિયો સૌથી ઓછાં છે, દેત્તરગુણ પ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિર્યંચ જેવો અસંખ્યાતગણી છે, અને અપ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિર્યંચ છે તેમના કરતાં પણ અસંખ્યાતગણી છે.
એ જ પ્રમાણે સર્વોત્તરગુણ પ્રત્યાખ્યાની મનુષ્ય સૌથી ઓછાં છે, દેશેત્તરગુણ પ્રત્યાખ્યાની મનુષ્યો તેમના કરતાં સંખ્યાતગણી છે, અને અપ્રત્યાખ્યાની મનુષ્યો તે દેશાત્તરગુણ પ્રત્યાખ્યાની કરતાં પણ અસંખ્યાતગણું હોય છે સૂ. ૩
સંયતાડસંયતાદિ કાનિરૂપણ
સંયતાદિ વક્તવ્યતાનવા મંત્તે ! ઈત્યાદિસૂવાથ– (નવા અંતે! સંજયા, વાંના, નારંગા ?) હે ભદન્ત !
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧ ૨૪
Page #141
--------------------------------------------------------------------------
________________
છે શું સંમત હોય છે, કે અસંમત હોય છે, કે સંયતાસંમત હોય છે? (ચમ) હે ગૌતમ ! (બીવા નવા વિ, સંજયા , સંજયા સંજયા વિ તિuિળ વિ) જીવો ત્રણે પ્રકારના હોય છે-સંયત પણ હોય છે, અસંયત પણ હોય છે અને સંતાસંયત પણ હોય છે. (gવ નવ વUTag તર માધવ ના જાળિયા, ગwા વદ તદેવ તિuિr વિ મયa) આ વિષયનું પ્રજ્ઞાપના સૂત્રમાં જે પ્રકારે પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે અહીં વૈમાનિક પર્ય-તના જીવના વિષયમાં પણ કથન સમજવું. અને તે ત્રણેના અ૯પમહત્વનું કથન પણ એ જ પ્રમાણે અહીં પણ કરવું જોઈએ. (નીવાળ મા Éિ પવરવાળા, પચવવા, પરવાળાપરવા?) હે ભદન્ત ! જે પ્રત્યાખ્યાની હોય છે, અપ્રત્યાખ્યાની હોય છે, કે પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની હોય છે ? (Tોવા ) હે ગૌતમ! (નીવા ઘરવાળી વિ. ઉત્તાિ ાિ) છ પ્રત્યાખ્યાની પણ હોય છે, અપ્રત્યાખ્યાની પણ હોય છે અને પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની પણ હોય છે. ( HUક્ષા વિ તિuિr fજ) એ જ પ્રમાણે મનુષ્ય પણ ત્રણે પ્રકારના હોય છે. (પંક્વેિરિતિરગોળી મારૂવાલા) પંચેન્દ્રિય તિર્યોમાં પહેલા ભંગનો અભાવ હોય છે–એટલે કે તેઓ પ્રત્યાખ્યાની હતા નથી. (સજે બાદ તેમના ચાચરવાળા) વૈમાનિક પર્યંતના બાકીના બધાં છો અપ્રત્યાખ્યાની હેાય છે. (સિત મંતે ! વા ઘરવાળા વાવ વિસાદિયા 7) હે ભદન્ત ! તે પ્રત્યાખ્યાનો, અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનાપ્રત્યાખ્યાની જીવમાંના કયા કયા જી કયા કયા જીવ કરતાં ઓછાં છે? યાવત કયા કયા છે કરતાં વિશેષાધિક છે? (નોરમા !) હે ગૌતમ (વ્યવ જ્ઞા पच्चक्खाणी, पच्चक्खाणापच्चक्खाणी असंखेज्जगुणा, अपच्चखाणी अणंत
Mir) પ્રત્યાખ્યાની છ સૌથી ઓછાં હોય છે, પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની છે અસંખ્યાતગણું હોય છે અને અપ્રત્યાખ્યાની અનંતગણું હોય છે. (પંચિંદિય तिरिक्खजोणिया सव्वत्थोवा पच्चक्खाणापच्चक्खाणी, अपञ्चक्खाणी असंखेज y) પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિર્યંચ છ ઘણાંજ ઓછાં હોય છે, અપ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિર્યંચે અસંખ્યાતગણુ હોય છે. (મgણા સથવા पच्चक्खाणी, पञ्चक्खाणापच्चक्खाणी संखेज्जगुणा, अपञ्चक्खाणा असंखेज्जगुणा) પ્રત્યાખ્યાની મનુષ્ય સૌથી ઓછાં હોય છે, પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની મનુષ્ય સંખ્યાતગણું હોય છે, અને અપ્રત્યાખ્યાની મનુષ્ય અસંખ્યાતગણી હોય છે.
ટકાથ– મૂલગુણ પ્રત્યાખ્યાની આદિ માં સંયતત્વ આદિની સંભાવના હવાથી સૂત્રકાર આ સૂત્ર દ્વારા સંયત, અસંત આદિની વકતવ્યતા પ્રકટ કરે છેઆ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કેર્ષવા of મ!િ લિં વંઝા, સંપા, સંગાવંજ ?” હે ભદન્ત ! જીવો શું સંયત હોય છે, કે અસંગત હોય છે? કે સંયતાસંયત હોય છે?
સાવધ પ્રવૃત્તિથી નિવૃત્ત થયા હોય એવાં જીવેને સંયત કહે છે. વળી તેમને માટે બીજો શબ્દ “સર્વવિરતિ” છે. જે જ સાવદ્ય વ્યાપાર (પ્રવૃત્તિથી નિવૃત્ત થયા હિતા નથી તેમને “અસંત” કહે છે. જે જીવમાં આણુવ્રતની અપેક્ષાએ થોડા સંયમભાવને સદભાવ હોય છે અને મહાવ્રતને અભાવે થડા સંયમભાવને અભાવ હોય છે, આ રીતે સંયમ અને અસંયમ, એ બને અવસ્થાના સદ્ભાવવાળા જીવને સંયતાસંયત કહે છે. ગૌતમ સ્વામીના પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧ ૨૫
Page #142
--------------------------------------------------------------------------
________________
જોય!” હે ગૌતમ! “જીવા . ૩રંગા વિ. સંજયાના રિ રિતિક વિ” જી ત્રણ પ્રકારના હોય છે સંયત પણ હોય છે, અસંયત પણ હોય છે અને સંતાસંયત પણ હોય છે. “g guru, તદેવ માવદ નાવ
માળિયા આ અભિશાપથી શરૂ કરીને વૈમાનિક પર્યન્તના જીના સંયત, અસયત અને સંયતાસંયત વિષયક જે પ્રકારનું પ્રતિપાદન પ્રજ્ઞાપના સૂત્રના ત્રીજા પદમાં કરવામાં આવ્યું છે, તે પ્રકારનું કથન અહીં પણ ગ્રહણ કરવું જોઇએ. ૨૪ દંડકનું પ્રતિપાદન કરવા માટે જે આલાપકે ત્યાં આપવામાં આવ્યા છે, તે નીચે પ્રમાણે છે- શાળ भंते ! किं संजया, असंजया, संजयास जया ?' 'गोयमा ! णो संजया, असंजया
નો સંગારંજ ઇત્યાદિ. “હે ભદન્ત! નારક જ સંયત હોય છે, અસંયત હોય છે, કે સંયતાસંગત હોય છે?” હે ગૌતમ ! નારક છવો સંયત હોતા નથી, સંયતાસંયત હેતા નથી, પણ અસંયત હોય છે. એ જ પ્રમાણે વિમાનિક પર્યાન્તના આલાપકે પ્રજ્ઞાપના સૂત્રના ત્રીજા પદમાં આપેલા આલાપક પ્રમાણે સમજવા. “ANT વામાં તક તિ િવ માળિયનું સંયત, અસંયત અને સંયતાસંયતના અલ્પબહુવનું કથન પ્રજ્ઞાપના સૂત્રમાં જે પ્રમાણે આપવામાં આવ્યું છે, એ જ પ્રમાણે અનુક્રમે સામાન્ય જીવ, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યની સંયતતા, અસંયતતા અને સંચતાસંયતતાની અપેક્ષાએ અહીં પણ અહ૫બહત્વનું કથન થવું જોઈએ. જેમકે સયત જીવો સૌથી ઓછાં છે, સંયતાસંયત છવો અસંખ્યાતગણુ છે અને અસંગત જીવો અનંતગણુ છે. પંચેન્દ્રિય તિર્યામાં સંતાસંચિત છે સૌથી ઓછાં છે અને અસંયત છ અસંખ્યાતગણુ છે. મનુષ્યમાં સંયત છો સૌથી ઓછાં છે, સંયતાસંયત મનુષ્યો સંખ્યાતગણુ છે, અને અસંવત મનુષ્યો અસંખ્યાતગણું છે. પ્રત્યાખ્યાની આદિથી યુકત હોય એવા જીવ જ સંયત આદિ વિશેષાથી વિશેષિત કરી શકાય છે. તેથી સૂત્રકાર પ્રત્યાખ્યાન વિશેષની વકતવ્યતાનું પ્રતિપાદન કરે છે- ગીતમ હવામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે- “જીવા જં મતે ! જિં પચવવા, ગાવવાળી, વાવાળા પચરવા?? હે ભદન્ત ! જીવો શું પ્રત્યાખ્યાની હોય છે, કે અપ્રત્યાખ્યાની હોય છે, કે પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની હોય છે? પ્રત્યાખ્યાની એટલે પ્રણાતિપાત આદિથી વિરકત થવાના વતવાળા હેવું. જે છે એવા પ્રકારના વ્રતથી રહિત હોય છે તેમને અપ્રત્યાખ્યાની કહે છે.
ગૌતમ સ્વામીના પ્રશ્નનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે કે- “ મા!? હે ગૌતમ! “નવા વરાણા , તિfoળ વિ છો પ્રત્યાખ્યાની પણ હોય છે, અપ્રત્યાખ્યાની પણ હોય છે અને પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની પણ હોય છે. એટલે કે કેટલાક છે એવાં હોય છે કે જે પ્રાણાતિપાત આદિના સર્વથા ત્યાગરૂપ વ્રતથી યુકતા હોય છે, કેટલાક છો એવા પણ હોય છે કે જે પ્રાણાતિપાત આદિના સર્વથા ત્યાગરૂપ વ્રતથી રહિત હોય છે, અને કેટલાક કેટલેક અંશે પ્રત્યાખ્યાનથી ચુકત હોય છે. અને કેટલેક અંશે અપ્રત્યાથી યુકત હોય છે. આ વાત તે સામાન્ય જીવની અપેક્ષાએ કહેવામાં આવી છે. હવે સૂત્રકાર મનુષ્યની અપેક્ષાએ આ પ્રમાણે કહે છે- “g
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧ ૨૬
Page #143
--------------------------------------------------------------------------
________________
મનુસા વિ તિળિવિ એ જ પ્રમાણે મનુષ્ય પણ ત્રણે પ્રકારના હેાય છે–કેટલાક પ્રત્યાખ્યાની હાય છે, કેટલાક અપ્રત્યાખ્યાની હોય છે અને કેટલાક પ્રત્યાખ્યાનાપ્રત્યાખ્યાની હાય છે હવે સૂત્રકાર પચેન્દ્રિય તિય ચેાના વિષયમાં ! પ્રમાણે કહે છે
‘- વૈવિટિયતિવિગોળિયા બાળક્રિયા' પંચેન્દ્રિય તિર્યંચ છવા પ્રત્યાખ્યાની હાતા નથી, તેઓ અપ્રત્યાખ્યાની પણ હાય છે અને પ્રત્યાખ્યાનાપ્રત્યાખ્યાની પણ હોય છે, તેએ પ્રાણાતિપાત આદિના સથા ત્યાગી હાઈ શક્રતા નથી તેથી તેમને પ્રત્યાખ્યાની કહ્યા નથી. મેસા સને વ્યવવાળી નાવ વેમાળિયા’ પંચેન્દ્રિય તિર્યંચ યેાનિક વા તથા મનુષ્ય સિવાયના ખાકીના મધાં જીવા અપ્રત્યાખ્યાની હાય છે. એટલે કે નારકાથી લઇને વૈમાનિકા પન્તના જવા અને એકેન્દ્રિયથી લઇને અસની પંચેન્દ્રિય સુધીના જીવા અપ્રત્યાખ્યાની જ હેાય છે. પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની હોતા નથી. ગૌતમ સ્વામીના પ્રશ્ન- સિf મતે ! નીવાળું પદ્મવવાળીળ ખાવ વિસેદિયા ના ’હે ભદન્ત! સ ંખ્યાની અપેક્ષાએ પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનાપ્રત્યાખ્યાની જીવાની સરખામણી કરવામાં આવે તેા કયા કયા જીવા કયા કયા જીવા કરતાં ઓછાં છે ? કયા જીવા કયા જીવા કરતાં અધિક છે? કયા જીવા કયા જીવની ખરાખર છે, અને કયા જીવા કયા જીવા કરતાં વિશેષાધિક છે ? મહાવીર પ્રભુના ઉત્તર સત્ત્વોવા નૌવા વનવવાળી, પ્રવાળાઆવવાળી ગસ લેનનુળા, અપવવાળી અનંતનુળા' હે ગૌતમ ? પ્રત્યાખ્યાની ને સૌથી એછાં છે, તેમના કરતાં અસંખ્યાતગણા પ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાની જીવા છે, અને તેમના કરતાં અનતગણા અપ્રત્યાખ્યાની જીવા છે. રિદ્ઘિ તિલિનોળિયા सव्वत्थोवा पच्चक्खाणापच्चक्खाणी, अपच्चक्खाणी अस खेज्जगुणा' पथेन्द्रिय તિય ચ ચેાનિક થવામાં પ્રત્યાખ્યાનાપ્રત્યાખ્યાની જીવા સૌથી ઓછાં છે, તેમના કરતાં અસ ખ્યાતગણુાં અપ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિય ચ જીવા હોય છે, તથા मणुस्सा सव्वत्थोत्रा पच्चक्खाणी, पच्चक्खाणापच्चकखाणी संखेज्जगुणी, अपच्चकखाणी બસ વનનુળા મનુષ્યામાં પ્રત્યાખ્યાનો મનુષ્યા સૌથી ઓછા છે, તેમના કરતાં સખ્યાતગણુા પ્રત્યાખ્યાનાપ્રત્યાખ્યાની મનુષ્યા છે, અને તેમના કરતા અસખતમણા અપ્રત્યાખ્યાની મનુષ્યા છે.
"
શંકા- છઠ્ઠા શતકના ચેાથા ઉદ્દેશકમાં પ્રત્યાખ્યાન આદિનું તે નિરૂપણ કરવામાં આવી ચૂકયુ છે, છતાં અહીં તેમનું ફરીથી નિરૂપણ શા માટે કરવામાં આવ્યુ છે? આમ કરવાથી શું... પુનરુકિત દોષની સભવિતતા લાગતી નથી?
સમાધાન છઠ્ઠા શતકમાં પ્રત્યાખ્યાન આદિનું નિરૂપણ કરવામાં આવ્યું ખરું, પણ ત્યાં તેમના અલ્પમહુત્વના વિચાર કરવામાં આવ્યેા નથી. અહીં તેમના જે વિચાર કરવામાં આવ્યા છે તે અપબહુત્વની પ્રધાનતાની અપેક્ષાએ કરવામાં આન્યા છે. આ રીતે ખીજા વિષયની અપેક્ષાએ એક જ વસ્તુને વિચાર કરવામાં પુનરુકિતદેોષ લાગી શકતે। નથી. ! સૂ ૪ ૫
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૨૭
Page #144
--------------------------------------------------------------------------
________________
જીવો કે શાશ્વતાશાશ્વતત્વ નિરૂપણ
જેની શાશ્વત અશાશ્વતતાની વતવ્યતાર્નવા ii અંતે ! સારા સારા ઈત્યાદિ
સૂત્રાર્થ– (નીવા of મંતે ! સાસા, રાણાયા ?) હે ભદન્ત ! શુ શાશ્વત (નત્ય) છે, કે અશાશ્વત (અનિય) છે ? (નોના !) હે ગૌતમ! (વા
કાયા, સિય વસાણા) જીવો કયારેક શાશ્વત હોય છે અને કયારેક અશાશ્વત હોય છે. (સે જેનાં મતે ! પd વરૂ નીવા સિર સાણયા સિવ મસા ) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહો છો કે જીવો ક્યારેક શાશ્વત હેય છે અને કયારેક અશાશ્વત હોય છે? (નોમ) હે ગીતમ! (
હ વાઇ સાસ, મવદયા મસાણા) દ્રવ્યની અપેક્ષાએ છ શાશ્વત હોય છે, અને ભાવની-પર્યાયની અપેક્ષાએ અશાશ્વત હોય છે. (જે તેનાં મા! પ લુશ-નવ સિય ચકાસયા) હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે જીવો અમુક દૃષ્ટિએ શાશ્વત છે અને અમુક દૃષ્ટિએ અશાશ્વત છે. (જોરાળે મરે! જિ સારા ગણાયા ) ભદન્ત! નારક જી શું શાશ્વત હોય છે, કે અશાશ્વત હોય છે? (gવું નહીં નૈવા, તા નેતા वि, एवं जाव वेमाणिया जाय सिय सासया सिय असासया-सेवं भंते ! ૨૨ મં! રિ) હે ગૌતમ! જીવના વિષે જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન નારકેના વિષયમાં પણ સમજવું. એ જ પ્રમાણેનું કથન વિમાનિક પર્યન્તના જીવો વિષે સમજવું. એટલે કે અમુક દૃષ્ટિએ વિચારતા તે શાશ્વત છે અને અમુક દષ્ટિએ વિચારવામાં આવે તો અશાશ્વત છે. ગૌતમ સ્વામી કહે છે-“હે ભદન્ત! આપનું આ સમસ્ત કથન સર્વથા સત્ય છે. હે ભદન્ત! આપનું કથન યથાર્થ જ છે.” એમ કહીને પ્રભુને વંદણું નમસ્કાર કરીને ગૌતમ સ્વામી પિતાની જગ્યાએ વિરાજમાન થઈ ગયા.
ટીકાથ–જીવનો અધિકાર ચાલી રહ્યો છે, તેથી સૂત્રકારે આ સૂત્રમાં જીવની નિત્યતા અને અનિત્યતાનું નિરૂપણ કર્યું છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે- “વવા અંતે! જિં સાસવા ચણાયા? હે ભદન્ત ! જે નિત્ય છે કે અનિત્ય છે? તેને ઉત્તર આપતા પ્રભુ કહે છેજોયા ! નીવા સિવ સારવા, વિર ચકાસવા હે ગૌતમ ! અમુક દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તે જીવ નિત્ય છે અને બીજી રીતે વિચારવામાં આવે તે અનિત્ય પણ છે.
હવે તેનું કારણ જાણવાની જિજ્ઞાસાથી ગૌતમ સ્વામી આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે‘से केणढणं भंते ! एवं बुच्चइ-जीवा सिय सासया, सिय असासया ?'
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧ ૨૮
Page #145
--------------------------------------------------------------------------
________________
હે ભદન્ત! આપ શા કારણે એવું કહે છે કે એક દૃષ્ટિએ વિચારવામાં આવે તે જીવ નિત્ય છે, અને બીજી દૃષ્ટિએ વિચારવામાં આવે તે જીવ અનિત્ય છે.
6 दाए सासया,
તેને ઉત્તર આપતાં મહાવીર પ્રભુ કહે છે કે-માયાÇ બલાસયા?” હે ગૌતમ ! દ્રવ્યત્વની અપેક્ષાએ છત્ર નિત્ય હોય છે, પણ ઔયક ભાવરૂપ જે નૈયિક આદિ પર્યાયા છે. તેની અપેક્ષાએ જીવ અનિત્ય હાય છે. ને તેકેળ નોયમા ! વં પુષ્પરૂ ના નિય સામ્રયા' હે ગૌતમ! તે કારણે મે એવું કહ્યું છે કે જીવ કયારેક શાશ્વત (નિત્ય) હાય છે અને કયારેક અશાશ્વત (અનિત્ય) હોય છે. જીવાને દ્રષ્યાધિક નયની અપેક્ષાએ શાશ્વત કહ્યા છે અને પર્યાયાથિક નયની અપેક્ષાએ અશાશ્વત કહ્યા છે.
સાસા ગણાતા ? હે ભદત! નારક જીવા શું શાશ્વત (નિત્ય) છે, કે અશાશ્વત (અનિત્ય) છે?
ગૌતમ સ્વામીને પ્રશ્ન– નેરચનું મંતે!
ઉત્તર- ‘છ્યું ના નીવા તા નેવા વ હે ગૌતમ! સામાન્ય જીવની જેમ નારકાના વિષયમાં સમજવું– નારક જીવા દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત છે, અને નૈયિક આદિ પર્યાંયની અપેક્ષાએ તેઓ અશાશ્વત છે.
‘Ë નાત્ર વેમળિયા નાત્ર સિય સારયા સિય અસાસા એ જ પ્રમાણે ભવનપતિથી લને વૈમાનિક પતના જવા દ્રવ્યાકિનયની અપેક્ષાએ શાશ્વત છે અને પર્યાયાર્થિ ક નયની અપેક્ષાએ અશાશ્વત છે.
મહાવીર પ્રભુના સમસ્ત કથનના સ્વીકાર કરતા ગૌતમ સ્વામી કહે છે કેહું બદન્ત! આપ સાચુજ કહા છે. આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યુ." તે સ થા સત્ય જ છે.' આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા, પ્રાસ પા
જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત ‘ભગવતી’ સૂત્રની પ્રિયદર્શિની વ્યાખ્યાના સાતમા શતકના બીજને ઉદ્દેશા સમાપ્ત. ારા
તીસરે ઉદ્દેશે કા સંક્ષિસ વિષય વિવરણ
સાતમા શતકના ત્રીજો ઉદ્દેશકના પ્રારભ
આ ઉદ્દેશકમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યુ છે તેને સંક્ષિપ્ત પરિચય નીચે પ્રમાણે સમજવા.
પ્રશ્ન- વનસ્પતિકાય કયારે અલ્પાહારી ડાય છે અને કયારે મહાઆહારી હામ છે? ઉત્તર- તે બીજી બધી ઋતુઓ કરતાં ગ્રીષ્મૠતુમાં અલ્પાહારી હેાય છે અને વર્ષાઋતુમાં મહાઆહારી હેાય છે. પ્રશ્ન- જો વનસ્પતિકાય. ગ્રીષ્મૠતુમાં બીજી ખધી ઋતુએ કરતાં અલ્પાહારી હાય છે, તે એ જ ઋતુમાં વનસ્પતિને અધિક ફળ અને ફૂલા કેમ આવે છે ? ઉત્તર- ગ્રીષ્મૠતુમાં સૌથી અધિક ઉષ્ણુ યાનિવાળા જીવા વનસ્પતિકાયરૂપે ઉત્પન્ન થાય છે અને તેમને તે પર્યાયમાં વિશેષરૂપે ઉપચય આદિ થાય છે. તે કારણે એવું બને છે.
પ્રશ્ન- મૂળ, કન્દ, સ્કન્ધ, શાખા, છાલ, પાન, પ્રવાલ (કેાંપળ) ફૂલ, ફળ અને
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૨૯
Page #146
--------------------------------------------------------------------------
________________
બીજ પિતપોતાના જીવથી વ્યાપ્ત રહે છે, તે વનસ્પતિ કઈ રીતે આહાર કરે છે?
ઉત્તર– મૂળથી લઈને બીજ પર્યન્તના અંગે માંના પ્રત્યેક અંગના જેટલા પિતપેતાના જીવ હોય છે તેઓ ઉત્તરોત્તર એકબીજાની સાથે સંબંધવાળા છે, એટલે કે ઉત્તરોત્તરના જીવન પૂર્વ પૂર્વના જીવ સાથે સંબંધ હોય છે, તથા મૂળને પૃથ્વીકાયિક ની સાથે સંબંધ હોય છે, તેથી વનસ્પતિના આહારની નિષ્પત્તિ (નિર્માણ) થઈ જાય છે. અનંત કાયવાળી વનસ્પતિનો આહાર પણ એ જ પ્રમાણે સમજ.
પ્રશ્ન- શું કૃષ્ણલેશ્યાવાળે નારક જીવ અ૫ કર્મવાળે અને નીલ લેફ્સાવાળે નારક જીવ મહ કર્મવાળો હોઈ શકે છે? ઉત્તર- સ્થિતિની અપેક્ષાએ તે બને વાત સંભવી શકે છે. પ્રશ્ન- જે વેદના છે તે નિર્જરા છે, કે જે નિર્જરા છે તે વેદના છે?
ઉત્તર- એવું સંભવી શકતું નથી, કારણ કે તે બંનેનાં સ્વરૂપમાં જ ભિન્નતા રહેલી છે. એ જ પ્રમાણે નારક જીવોની વેદના પણ નિર્જરારૂપ નથી, અને નિજર વેદનાય નથી. એ જ પ્રમાણે જે કર્મ વેદિત થયું છે તે નિર્જરિત થયું છે અને જે નિર્જરિત થયું છે તે વેદિત થયું છે, એવું પણ નથી. તથા એવું પણ નથી કે જવ જે કમને વેદે છે એ જ કમની તે નિર્જરા કરે છે, અને જે કર્મની નિર્ભર કરે છે તેનું જ વેદન કરે છે. એવું પણ નથી કે જીવ જે કર્મનું વેદન કરશે એ જ કર્મની નિર્જર કરશે, તથા જે સમય વેદનાને હેય છે એ જ સમય નિર્જરા પણ હોતા નથી, કારણ કે નારક છાની વેદનાને અને નિર્જરાને સમય ભિન્ન ભિન્ન હોય છે. નારક જીવ દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત છે અને નરયિક આદિ પર્યાયની અપેક્ષાએ અશાશ્વત છે. આ બધા વિષચેનું આ ઉદેશકમાં સૂત્રકારે પ્રતિપાદન કર્યું છે.
વનસ્પતિકાય કે આહાર કા નિરૂપણ
વનસ્પતિકાયિક જેના આહારની વકતવ્યતા“વારતરૂફા મંતે! ઈત્યાદિસુત્રાર્થ- (
વાફિયા સંતે! જિં શાહ સરવMાદારના વા, - માદાર વા મવતિ ?) હે ભદન્ત! વનસ્પતિકાયિક જીવ કયા કાળે (ઋતુમાં) સૌથી અ૫ આહારવાળા હોય છે, અને કયે કાળે સૌથી અધિક આહારવાળા હોય છે?
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧ ૩૦
Page #147
--------------------------------------------------------------------------
________________
(જયમા! હે ગૌતમ ! (T૩વરસારણું i gી vf વનસંaફયા - महाहारगा भवंति, तयाणंतरं च णं सरए तयाणंतरं च णं हेमंते, तयाणंतरं च
વસંતે, તાતાં ૨ ) વનસ્પતિકાયિક પ્રવૃઢ ઋતુમાં (વર્ષાઋતુમાં) (અષાઢ માસથી આસો માસ સુધીના મહિનાઓમાં સૌથી અધિક આહારવાળા હોય છે, ત્યારબાદ ઉત્તરોત્તર અધિકને અધિક અપાહારવાળા થતા જાય છે. એટલે કે ગ્રીષ્મ કરતાં શરદમાં, શરદ કરતાં હિંમતમાં, હેમન્ત કરતાં વસંતમાં અને વસંત કરતાં થીમમાં એમ ઉત્તરોત્તર વધારેને વધારે અલ્પાહારી થતાં જાય છે. (મિસ બં વહ્મપુજાયા સણાદાના મતિ) આ રીતે વનસ્પતિકાયિક જીવો શ્રીમ
તુમાં સૌથી વધારે અલ્પાહારવાળા હોય છે. (નરૂપ મતે ! જિજ્ઞાસુ વાસकाइया सव्वप्पहारगा भवंति कम्हाणं भंते ! गिम्हासु बहवे वणस्सइकाइया पत्तिया, पुफिया, फलिया, हरियगरेरिज्जमाणा सिरीए, अईव अईच, gવસમાળા, વરસોમેમાના વિત્તિ) હે ભદન્ત! જે વનસ્પતિકાયિક જીવે ગ્રીષ્મઋતુમાં સૌથી અધિક અલ્પાહારી હોય છે, તે ગ્રીષ્મઋતુમાં શા કારણે વનસ્પતિ કાયિકે પાન, ફૂલ અને ફળથી હરિયાળાં બનીને વનની શેભાને અત્યંત વધારનાર બને છે? (નોરમા !) હે ગૌતમ ! (ાદામુ i ઘરે સિળિયા જેવા , पोग्गला य, वणस्सइकायत्ताए बकमंति, विउक्कमंति, चयंति उववज ति - एवं खलु गोयमा ! गिम्हासु बहवे वणस्सइकाइया पत्तिया, पुफिया जाच चिट्ठति) શ્રીમઋતુમાં અનેક ઉણ નિવાળાં છે અને પુદ્ગલે વનસ્પતિકાયમાંથી બહાર નીકળે છે, વનસ્પતિમાં આવે છે મરે છે અને ઉત્પન્ન થઈ જાય છે. હે ગૌતમ! તે કારણે ગ્રીષ્મઋતુમાં અનેક વનસ્પતિકાયિક પત્ર, ફૂલ અને ફળથી હરિયાળાં બનીને વનની શેભામાં વૃદ્ધિ કરતા હોય છે, અને અત્યન્ત સુશોભિત લાગતાં હોય છે.
ટીકાથે બીજા ઉદ્દેશકમાં જીવનું વિશેષ નિરૂપણ કરવામાં આવ્યું. વનસ્પતિકાયિક પણ છવરૂપ જ હોય છે. તેથી સૂત્રકાર આ સૂત્રમાં છવવિશેષરૂપ વનસ્પતિકાયિકના આહાર આદિનું નિરૂપણ કરે છે... આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે- “
વફરવા | અંતે ! નિ જા જાણવા વા, સત્રમાદાના વા મવંતિ ?' હે ભદન્ત! વનસ્પતિકાયિક છે કયા કાળે સૌથી અલ્પ આહારવાળા હોય છે, અને ક્યા કાળે સૌથી અધિક આહારવાળા હોય છે?
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “યમા ! હે ગૌતમ! “TISHવરિસાત્તક ' પ્રવૃડઋતુમાં (વર્ષાવ્રતમાં) “@ of વળHRISા સદમદાદારના મયંતિ વનસ્પતિકાયિક વધારેમાં વધારે આહારવાળાં હોય છે, કારણ કે તે બન્ને ઋતુમાં ઉદક (જળ) નેહની અધિકતા રહે છે. તેથી જ બને ઋતુમાં વનસ્પતિકાયિકોમાં મહાઆહારકતા કહેવામાં આવી છે. અષાઢ અને ભાદરવો વર્ષાઋતુના મહિના છે. અને ભાદર તથા આસે એ બે શરદઋતુના મહીના છે. તયાર ii સરા' પ્રવૃટ વર્ષ પસાર થયા બાદ શરદઋતુમાં વનસ્પતિ
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧ ૩૧
Page #148
--------------------------------------------------------------------------
________________
કાયિક પ્રવૃટ-વર્ષા કરતાં અ૫ આહારવાળા હોય છે. “તwતાં જ મને ત્યારબાદ હેમન્તઋતુમાં વનસ્પતિકાયિક શરદઋતુ કરતાં પણ અ૫ આહારવાળા હોય છે તારાં વસંતે' ત્યારબાદ વસંતઋતુમાં તેઓ હેમન્તઋતુ કરતાં પણ વધારે અલ્પાહારી હોય છે. ‘તલાપત્તાં જ ઘi ત્યારબાદ આવતી ગ્રીષ્મઋતુમાં તે વનસ્પતિકાયિક વસંતઋતુ કરતાં પણ અધિક અપાહારવાળા હોય છે. “નિદાઇ વU/સંરૂાફા સન્નાદાના મતિ હે ગૌતમ ! આ રીતે ગ્રીષ્મઋતુમાં વનસ્પતિકાયિક બિલકુલ ન્યૂન અહારવાળા હોય છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે- “13 અંતે ! નિર્દોષ પક્ષgar Mાદરા મત્તિ હે ભદન્ત ! જે વનસ્પતિકાયિક ગ્રીષ્મઋતુમાં સૌથી અલ્પ આહારવાળા હોય છે, त! 'कम्हा णं भंते ! गिम्हा सु बहवे वणस्सइकाइया पत्तिया, पुफिया, फलिया, हरियगरेरिज्जमाणा सिरीए अईच अईव उसोभेमाणा उवसोभेमाणा चिटुंति' હે ભદન્ત ! શા કારણે ગ્રીષ્મઋતુમાં જ અનેક વનસ્પતિકાયિકે અધિક પત્રાવાળાં, અધિક ક્લેવાળાં અને અધિક ફળવાળાં બનીને પિતાપિતાની હરિયાળીથી અત્યંત દેદિપ્યમાન બનીને વનશ્રી દ્વારા સત્કૃષ્ટ શાભાવાળાં બને છે? આ પ્રશ્નનું તાત્પર્ય નીચે પ્રમાણે છે–વનસ્પતિકાયિક ગ્રીષ્મઋતુમાં સૌથી ઓછો આહાર ગ્રહણ કરે છે. છતાં પણ એ ઋતુમાં તેમને ફૂલ-ફળ કેવી રીતે આવે છે? ખરી રીતે તો ગ્રીમમાં વનસ્પતિકાયિકને ઓછામાં ઓછાં ફૂલ-ફળ આવવા જોઈએ. પરંતુ કેટલાક વનસ્પતિકાયિકે તે ગ્રીષ્મઋતુમાં અધિકાર પત્ર, ફૂલ અને ફળથી યુકત હોય છે. અને એ રીતે તેઓ વનની શોભામાં અભિવૃદ્ધિ કરતી હોય છે. એવું કેવી રીતે બને છે?
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- “ મા” હે ગૌતમ! 'गिम्हासु णं बहवे उसिणजोणिया जीवा य पोग्गला य वणस्सइकाइयत्ताए વધતિ, વિશ્નમંતિ, રચંતિ, ઉન્નતિ ગ્રીષ્મઋતુમાં અનેક ઉષ્ણ એનિવાળાં છે અને પુદ્ગલો વનસ્પતિકાયમાંથી નીકળે છે, વનસ્પતિકાયમાં આવે છે, મરે છે અને ઉત્પન્ન થાય છે. હે ગૌતમ! ઉપર્યુકત રીતે ગ્રીષ્મઋતુમાં વનસ્પતિકાયિક પત્રયુકત, પુષ્પયુકત ટ્રેલયુકત બને છે, અને પોતપોતાની હરિયાળીથી અત્યત દેદીપ્યમાન થઈને વનલક્ષ્મી દ્વારા સર્વોત્કૃષ્ટ ભાવાળાં બની જાય છે. સુ. ૧
મૂલસ્કંધાદિ જીવ કા નિરૂપણ
મૂળ ઔધ આદિ છવ વક્તવ્યતાહે [ સંત ! મૂળ મૂત્રવિકુડા ઇત્યાદિ
સાર્થ-(સે પૂi મંતે કૃ પૂજાનીવા, વા વળીત્રા , નાવરીયા વીર લીવ S?) હે ભક્ત! શું મૂળ મૂળજીવોથી વ્યાપ્ત હોય છે? શું કંદ કંદથી વ્યાપ્ત હેય છે, (ચાવત) બીજ બીજ0થી વ્યાપ્ત હોય છે. (દંતા જયમા') હા ગૌતમ પૂરા પૃત્ર વહી જવા રવા ભાવ વીવા વીર નીa પરા) મળ મૂળ જીવોથી વ્યાપ્ત હેય છે, કંઇ કંદ જેથી વ્યાપ્ત હોય છે શાવર બીજ બીજ જીવથી વ્યાપ્ત હોય છે. (ત્ર મંતે ! પૂરા પૃન્નાવ
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૩૨
Page #149
--------------------------------------------------------------------------
________________
फुडा, जात्र वीया बीयजीव
H1,
',
कम्हा णं भंते! वणस्सइकाइया आहारे ति, જન્મ્યા પાિમે તિ) હે ભદત ! જે મૂળ મૂળજીવેથી સૃષ્ટવ્યાસ હોય છે, (ચાયત) ખીજ ખીજછવાથી બ્યાસ હાય છે, તે। હે ભદન્ત ! વનસ્પતિકાયિક જીવા કેવી રીતે આહાર ગ્રહણ કરે છે, અને તે આહારને કેવી રીતે પરિણુમાવે છે ? (શૌયમ!) હે ગૌતમ ! मूला मूलजीवकुडा, पुढवीजीव पडिबद्धा, तम्हा आहारेंति, तम्हा परिणामेंति, एवं जाव बीया बीयजीव ઝડા, નીમવરિયા, સદા આદાતિ, તુમ્મા પળિામે`ત્તિ) મૂળ મૂળજીવાથી વ્યાસ હોય છે, અને તે મૂળજીવ પૃથ્વાવાની સાથે સંબદ્ધ સંલગ્ન હોય છે, તેથી વનસ્પતિકાયિક છવા આહાર કરે છે, અને ગ્રહણુ કરેલા આહારનું પરિણમન કરે છે. કન્તુ ક્રન્દ્રના જીવાથી વ્યાસ હેાય છે, અને તે કન્નજીવા સાથે સ'લગ્ન રહે છે, તેથી તે આહાર કરે છે અને તે ગૃહીત આહારનું પરિણમન કરે છે. એજ પ્રમાણે બીજ પન્તના વિષયમાં સમજવું. જેમકે ખીજ ખીજછવાથી વ્યાસ હાય છે અને ખીજવા ફળના જીવ સાથે પ્રતિબદ્ધ-સ લગ્ન હાય છે, તેથી તેઓ આહાર ગ્રહણુ કરે છે અને ગૃહીત આહારનું પરિણમન કરે છે.
ટીકા - જીવનું જ નિરૂપણ ચાલી રહ્યું છે. તેથી સુત્રકાર આ સૂત્રદ્રારા વનસ્પતિવાનું પ્રતિપાદન કરે છે—
4
"
આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે— “મે જૂળ અંતે ! મૂજા મૂછનીવહા, વાજંલી હા, નામ વીયા ચીયનીહતા ? ' હે ભદન્ત ! શું એ વાત તા નિશ્ચિત જ છે કે જેટલા મૂળભાગ હાય છે તે બધાં પોતપાતાના મૂળછવાથી બ્યાસ હાય છે ! જેટલાં કન્દ (મૂળથી ઉપરના ભાગ) છે તે પાતપેાતાના કદજીવાથી વ્યાપ્ત હોય છે ( થાવત ) ખીજ બીજછવાયી વ્યાસ હાય છે? અહીં ‘થાવત્’ પદથી સ્કન્ધ, છાલ, શાખા, કેપિળ, પાન, ફૂલ અને ફળને ગ્રહણ કરવામાં આવ્યા છે. ગૌતમ સ્વામીના પ્રશ્નના જવાખ આપતા મહાવીર પ્રભુ કહે છે ૐ– દંતા, ગોયમા !” હા, ગૌતમ ! मूला मूलजी फुडा, कंदा कंदजी फुडा, जाव बीया बीयजी फुडा વૃક્ષના મૂળ મૂળજીવાથી પૃષ્ટ (વ્યાસ) હાય છે, કન્દ કછવેાથી ન્યાસ હાય છે, અન્ય (ચડ), છાલ, શાખાએ, કેાંપળો, પત્ર, ફૂલ, ફળ અને ખીજ પણ અનુક્રમે સ્કન્ધગત જીવાથી, છાલગત જીવાથી, શાખાગત જીવાથી, પળગત જીવાથી, પુષ્પગત જીવેથી, ફૂલગત જીવાથી અને ખીજગત જીવાથી પૃષ્ટ હાય છે. “સ્કન્ધ' એટલે જેમાંથી શાખાઓ (ડાળીઓ) ફૂટે છે એવું થડ. તે કન્જ સ્કન્ધગત જીવાથી વ્યાપ્ત હાય છે. વૃક્ષની ત્વચાને છાલ કહે છે. તે છાલ છાલગત જીવાથી વ્યાપ્ત હાય છે. લાંખી ડાળીએને શાખા કહે છે. તે શાખા પણ શાખાગત જીવાથી વ્યાપ્ત હાય છે. નવા અંકુરને પ્રવાલ અથવા કાંપળ કહે છે, તે પ્રવાલ તેની અ ંદર રહેલા જીવાથી સ્પષ્ટ હોય છે. પાન, ફૂલ અને મૂળ પણ પોતપેાતાની અંદર રહેલા વેાધી પૃષ્ટ હાય છે, અને બીજ ખીજગત જીવાથી સ્પષ્ટ હાય છે.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે- जइणं भंते !
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૩૩
Page #150
--------------------------------------------------------------------------
________________
मूला मूलजीवफुडा, कंदा कंदजीवफुडा, जाव बीया बीयजीवफुडा' હે ભદન્ત ! જે મૂળ મૂળગત જીવથી વ્યાપ્ત હેાય છે, કંઇ કંઈંગત જીવાથી વ્યાપ્ત હાય છૅ, અને સન્ધથી ખીજ સુધીના ભાગ સ્કન્ધગતથી લઈને ખીજગત સુધીના વાથી વ્યાપ્ત હાય છે, તે હે ભદન્તી વનસ્પતિકાયિક કેવી રીતે આહાર ગ્રહણ કરેછે અને તે આહારને ખલરસરૂપે કેવી રીતે પરિમાવે છે ? આ પ્રકારના પ્રશ્ન ઉદ્ભવવાનું કારણ એ છે કે વનસ્પતિકાયિકના આહાર તે ભૂમિની અંદર રહેલા હાય છે, તે સામાન્ય દુષ્રિએ વિચાર કરતાં તે એવું જ લાગે છે કે તે જીવે તે આહાર ગ્રહણ કરી શકે જ નહીં. જેમકે મૂળાદિના જીવા તેા પોતપોતાના મૂલાદિની સાથે વ્યાપ્ત રહે છે, પૃથ્વીછવાની સાથે તે સ ંબંધિત રહેતા નથી. છતાં તેઓ પૃથ્વીગત આહારને કેવી રીતે ગ્રહણ કરે છે ? ગૌતમ સ્વામીના ઉપયુ"કત પ્રશ્નના જવાબ આપતાં મહાવીર પ્રભુ કહે છે કેહે ગૌતમ ! તમે ધારો છે એવી વાત શકય નથી. જો કે મૂર્દિક પોતપાતાના જીવાથી વ્યાપ્ત ડાય છે, પરન્તુ મૂળગત જે છત્રો છે તેમના સંબંધ તો પૃથ્વીગત જીવે સાથે રહ્યા જ કરે છે, તેથી તેમના દ્વારા ગ્રહણ કરાયેàા આહાર તેમને મળી જ જાય છે. એ જ પ્રમાણે કન્દગત થવાના સંબધ પણ મૂળગત જીવા સાથે રહે છે, તેથી મૂળગત જ્વા દ્વારા તેમને પણ આહાર મળ્યા કરે છે. એ જ પ્રમાણે આગળ પણ ઉત્તરોત્તર સંબંધ સમજવા. એ જ વાતને મહાવીર પ્રભુએ ગોયમા ! मूला मूलजीवफुडा, પૃથ્વીનીય પરિષદ્મા તન્હા જ્ઞાાનેતિ, તદા પાનેતિ' આ સૂત્રપાઠ દ્વારા ગૌતમ સ્વામીને સમજાવી છે. વૃક્ષના મૂળનાં જીવા જો કે મૂળમા જ રહે છે–પૃથ્વીમાં રહેતા નથી, તા પણ તે મૂળગત જીવા પૃથ્વીકાયિક જ્વાની સાથે સંબદ્ધ રહે છે. તેથી મૂળજીવે પૃથ્વીના રસને આહારરૂપે ગ્રહણ કરે છે અને તેને ખલરસ આદિ રૂપે પરિણમાવે છે. ‘રૂં તા યંત્ની પુડા, મૂછનીયવહિવદ્ધા, તખ્ખા આરતિ, સદાળિામે તિ’એ જ પ્રમાણે કદગત જીવો મૂળગત જીવાની સાથે સંબદ્ધ રહે છે, તેથી તે મૂળગત જીવાએ ગ્રહણ કરેલા પૃથ્વીરસને આહારરૂપે ગ્રહણ કરે છે અને ગૃહીત આહારને તે તે રૂપ રસભાવે પિરણાવે છે. ‘ડ્યું નારીયા ચીયની h31, છનીપત્તિવના તદ્દા બાહારુંતિ, તદ્દા પરિણામતિ ... એ જે પ્રમાણે શ્રીજગત જ ફળગત જીવા સાથે સમૃદ્ધ હાય છે, તેથી ફળગત જીવના સબંધથી કુળગત જીવેા દ્વારા ગ્રહણ કરાયેલા આહારને તેઓ પ્રાપ્ત કરે છે અને તે તે પ્રકારના રસાદિભાવે પરિમાવે છે. સુ. રા
આલુકાદિ અનન્તકાય વનસ્પતિ કા નિરૂપણ
મૂળકદ આદિની વતવ્યતા
*ગર્ મંત્તે ! મા' ઇત્યાદિ
સૂત્રા’- ( અમંતે ! આજી, મૂછ, સિવેરે, દ્વિિિષ્ટ, લિરિષ્ટિ,
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૩૪
Page #151
--------------------------------------------------------------------------
________________
',
શિક્ષિરિદ્ધિ, વિટિયા, ક્રિશ્મિા, છીવિાવિયા, દવે, ચાર્જર, મૂળ, વેટ્ટે, ગર્પ, મનુસ્યા, વિંદહિયા, હોદ્દાળી, પી, ચિલ્લા, મુન્ની, कस्सकनी, सीहंदी, मुसुंडी, जे यावन्ने तह पगारा सव्वे ते अनंतजीवा વિવિધસત્તા) હે ભન્ત! બટાટા, મૂળા, આદુ, હિરિલિ (કદ વિશેષ) સિરિલ (કદ વિશેષ) સિસિરિલિ (કદ વિષ) કિટ્ટિકા (વનસ્પતિ વિશેષ) શીરિકા, ક્ષીરવિદ્વારિકા, વાક સૂરણુકન્દ, ખેલટ આર્દ્ર ભદ્ર માયા, પિંડ હરિદ્રા, શહિણી, દુયીહુ, થિરુકા, મુદ્રવણી, અશ્વકણી, શિખ`ડી, મુસ’ઢી એ બધી વનસ્પતિયે તથા એજ પ્રકારની ખીજી પણ જે વનસ્પતિયા હાય છે, તે શું અનંત જીવા વાળી અને ભિન્ન ભિન્ન પ્રકારના જીવા વાળી હોય છે? ( દંતા, નૈપમા! બાજુ, મૂ નાવ અાંતનીવા ત્રિવિજ્ઞત્તા ) હા, ગૌતમ! ખટાટા, મૂળા આદિ વનસ્પતિયા અનંત જીવા વાળી અને જુદા જુદા પ્રકારના જીવાવાળી હાય છે.
ટીકા- આ સૂત્રને અ` સ્પષ્ટ છે. અહીં વિવિધસવા” વિવિધ સત્ત્વાનું તાત્પર્ય એવું છે કે તે અન ંતકાય જીવા વણુ. ગંધ આદિના ભેદથી અનેક પ્રકારના હાય છે, 1 સૂ. ૩ મા
કૃષ્ણલેયાવાલે જીવોં કી અલ્પકર્મત્વ મહાકર્મત્વ કા નિરૂપણ
કૃષ્ણે લેશ્યાદિવાળા વાની અપકત્વ-મહાકત્વ વતવ્યતા—— “નિય મંત્તે ! જેને નેફ” ઇત્યાદિ—— સૂત્રા— (નિય મંતે ! છે તેને બવમ્મતા, નીજછેને નેપુણ્ અદામ્પતરાઇ ? ) હે ભદન્ત ! શુ એવું સાંભવી શકે છે કે કૃષ્ણ લેશ્માવાળા નાક જીવ અપકર્મવાળા હાય છે, અને નીલ લેશ્યાવાળા નારક જીવ મહાકમ વાળા હાય છે? (દંતાસિયા) હા, ગૌતમ ! એવું સંભવી શકે છે. (સે ભેળāાં મંતે ! હર્ષં ઘુઘરૂ ?) હે ભદન્ત ! એવું આપ શા કારણે કહેા છે કે ( જેને ને अप्पकम्मतराए નીજછેમેને મહામંતરાત્ કૃષ્ણ લેગ્ગા વાળા નારક જીવ અપકમ વાળા હાઇ શકે છે અને નીલ લેમ્પાવાળા જીવ મહાકવાળા હાઇ શકે છે? (ગોયમા) હે ગૌતમ ! (fš વતુષ-સે તે કે હું ગોયમા ! નાવ મહાĀRJT) સ્થિતિની અપેક્ષાએ એવું સંભવી શકે છે, કારણે મેં એવું કહ્યુ છે કે कण्हलेस्से नेरइए अप्पकम्मतराए freerat नेरइए महाकम्मतराए કૃષ્ણવેશ્યાવાળા નારક જીવ અલ્પક વાળા હાઇ શકે છે અને નીલલેસ્યાવાળા નાક જીવ મહાકમ વાળા હાઇ શકે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૩૫
Page #152
--------------------------------------------------------------------------
________________
(सिय भंते ! नीललेस्से नेरइए अप्पकम्मतराए, काउलेस्से नेरइए મહામાતા) હે ભદન્ત! શું એવું સંભવી શકે છે કે નીલેશ્યાવાળો નારક જીવ અ૫ કમવાળે હેાય છે અને કાપિત લેશ્યાવાળે નારક જીવ મહાકર્મવાળે હોય છે? (દંતા, વિશા) હા, ગૌતમ ! એવું સંભવી શકે છે. (સે દ્રા મતે ! . बुच्चइ, नीललेस्से अप्पकम्मतराए, काउलेस्से नेरइए महाकम्मतराए !) હે ભદન્ત ! એવું આપ શા કારણે કહે છે કે નીલલેશ્યાવાળો નારક જીવ અપકમેવાળે હેય છે અને કાપત લેશ્યાવાળે નારક જીવ મહાકર્મવાળો હોય છે? (!) હે ગૌતમ! દિj q-સે તે જોયા ? બાર મદાવાHરાજ) સ્થિતિની અપેક્ષાએ એવું હોઈ શકે છે, તે કારણે મેં એવું કહ્યું છે કે નીલલેશ્યાવાળે નારક જીવ અ૫કમવાળે સંભવી શકે છે અને કાતિલેશ્યાવાળા નારક જીવ મહાકર્મવાળો સંભવી શકે છે. (પુર્વ પ્રમુમારે શિ, વરે તે ગર્મદા, પદ્ય નાર वेमाणिया, जस्स जत्तिया लेस्साओ-तम्स तत्तिया भाणियदाओ) मे પ્રમાણે અસુરકુમારના ષિષયમાં પણ સમજવું. પરંતુ તેમનામાં એક તેલેક્ષા વધારે હોય છે. એ જ પ્રમાણ વૈમાનિકે પર્યરતના વિષયમાં સમજવું. જેમની જેટલી લેશ્યાઓ હેય એટલી લેશ્યાઓનું કથન કરવું, પરન્તુ (નોસા ન મળT) જ્યોતિષી દેવેનું કથન કરવું નહીં. (સિવ અંતે ! બહેર માજિદ મજુમ્મરાઈ, સુ રે માળિg wાવાઝ્મતા ?) હે ભદન્ત ! શું એવું સંભવી શકે છે કે પદ્મલેશ્યાવાળા વૈમાનિક દેવ અપકર્મવાળા હોય છે અને શુકલેશ્યાવાળા વૈમાનિક દેવ મહાકર્મવાળા હોય છે? અહીં સુધીનું કથન ગ્રહણ કરવું છે કે હું કદા નેરફારસ કાત્ર મદમ્પતરાઇ) હે ભદત! એવું આપ શા કારણે કહે છે કે પદ્મ શ્યાવાળા વૈમાનિક દેવ અલ્પકર્મવાળા હોઈ શકે છે અને શુકલલેક્ષાળા વૈમાનિક દેવ મહાકર્મવાળા હોઈ શકે છે? વૈમાનિકેના વિષયમાં બાકીનું સમસ્ત કથન નારક જીવના વિષયમાં કરવામાં આવેલા કથન પ્રમાણે જ સમજવું “મહાકર્મવાળા હેઇ શકે છે, ત્યાં સુધીનું સમસ્ત કથન ગ્રહણ કરવું.
ટીકાર્થ-જીવનું નિરૂપણ ચાલી રહ્યું છે. તેથી સૂત્રકારે તેમની સાથે સંબંધ ધરાવતા મહાકર્મ ત્વનું અને અલ્પકમ ત્વનું અહીં કથન કર્યું છે
આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે'सिय भंते ! कण्हलेस्से नेरइए अप्पकम्मतराए, नीललेस्से नेरइए महाकम्मतराए ?' હે ભદન્ત! બંધની અપેક્ષાએ શું એવું સંભવી શકે છે કે કૃષ્ણલેક્ષાવાળે નારક જીવ તે અલ્પકર્મને બંધક હેાય છે અને નીલેશ્યાવાળે જીવ જ્ઞાનવરણીય આદિ મહાકને બંધક હોય છે ? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- “દંતા રિયા હા, ગૌતમ! એવું સંભવી શકે છે કે કયારેક કૃષ્ણ લેસ્યાવાળો નારક જીવ અલ્પકર્મને બંધક હોય છે અને કયારેક નીલ શ્યાવાળો નારક મહકર્મને બંધક હોય છે. હવે આ કથનનું કારણ જાણવાની જિજ્ઞાસાથી ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે“ નાં મંતે! જીવ ગુફ” ઈત્યાદિ. હે ભદન્ત ! એવું આપ શા કારણે કહે
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧ ૩૬
Page #153
--------------------------------------------------------------------------
________________
छ। 'कण्हलेस्से नेरइए अप्पकम्मतराए नीललेस्से नेरइए महा कम्मतराए' કૃષ્ણલેશ્યાવાળે નારક છવ અ૫કમને બંધક હોઈ શકે છે અને નીલલેશ્યાવાળો નારક જીવ જ્ઞાનાવરણીય આદિ મહાકર્મનો બંધક હોઈ શકે છે! આ પ્રકારને પ્રશ્ન ઉદ્દભવવાનું કારણ એ છે કે નીલ ગ્લેશ્યા કરતાં કૃષ્ણસ્થામાં પરિણામોની અત્યન્ત અશુભતા રહે છે, અને કૃષ્ણલેશ્યાની અપેક્ષાએ નીલ લેગ્યામાં પરિણામની છેડે ઘણે અંશે શુભતા રહે છે, તે કારણે એવું લાગે છે કે કૃષ્ણલેશ્યાવાળો નારક જીવ જ નીલ લેશ્યાવાળા નારક જીવ કરતાં અધિક કર્મબંધક હોવો જોઈએ, અને નીલલેશ્યાવાળે નારક કૃષ્ણલેશ્યાવાળા નારક કરતાં અ૫ કર્મને બંધક હે જોઈએ. પણ અહીં જે વિષમ્ય પ્રકટ કરવામાં આવ્યું છે તેની પાછળ શું રહસ્ય છે તે જાણવા માટે ગૌતમ સ્વામીએ ઉપયુંકત પ્રશ્ન પૂછયે છે.
ગૌતમ સ્વામીના પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે. “જોય! કિરૂં પા” હે ગૌતમ! અહીં જે પૂર્વોક્ત વૈષમ્ય બતાવવામાં આવ્યું છે તે સ્થિતિની અપેક્ષાએ જ બતાવ્યું છે. જો કે એ વાત તો સત્ય છે કે કૃષ્ણલેશ્યાવાળે નારક જીવ નીલ ગ્લેશ્યાવાળા નારક જીવ કરતાં અધિક અશુભ પરિણામેળ હોય છે, અને તે કારણે કૃષ્ણશ્યાવાળા નારકમાં જ અધિક કર્મની બંધકતા સંભવી શકે છે, પરંતુ કયારેક આયુ કર્મની સ્થિતિની અપેક્ષાએ એવું બની શકે છે કે કૃષ્ણલેશ્યાવાળે નારક છવ જ અપેક્ષાકૃત અપકર્મવાળા હોય છે. અને નીલલેશ્યાવાળા નારક છત્ર અપેક્ષાકૃત મહાકને બંધ કરનારે હેય છે. આ વિષયમાં નીચે પ્રમાણે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. ધારે કે કઈ કૃષ્ણલેશ્યાવાળો નારક જીવ કે જે સાતમી નરકમાં ઘૂણા સમય પહેલાં ઉત્પન્ન થઈ ચૂક છે, અને ત્યાં રહેતાં રહેતાં તના અયુકર્મની સ્થિતિ ઘણું અધિક પ્રમાણમાં ક્ષપિત થઈ ચૂકી છે, તેનાં કર્મ પણ અધિક પ્રમાણમાં નષ્ટ થઇ ચૂકયાં છે- થોડાં જ કર્મને ક્ષય કરવાનું બાકી રહ્યો છે. હવે એવું બને છે કે કેઈ નીલેશ્યાવાળે નારક જીવ પાંચમી નરકમાં ૧૭ સાગરોપમની સ્થિતિ સાથે ઉત્પન થઈ જાય છે. તે તે નીલલેશ્યાવાળા નારકની અપેક્ષાએ પૂર્વોત્પન, સાતમી નરકમાં રહેલે, કૃષ્ણલેશ્યાવાળો નારક જીવ કે જેને હજી પણ શેષકર્મોને ખપાવવાના છે, તે અલ્પતર કર્મવાળે હશે, અને પાંચમી નરકમાં તાજો જ ઉત્પન થયેલ નીલલેશ્યાવાળે જીવ કે જેને પોતાના કર્મોને બહુ જ અધિક પ્રમાણમાં ખપાવવાના બાકી છે, તે મહાકર્મવાળે હશે, આ કથનનો ભાવાર્થ એ છે કે સાતમી નરકમાં રહેલા કૃષ્ણ લેશ્યાવાળા નારક જીવને અલ્પકર્મો જ ભેગવવાના બાકી હોવાથી તે અપકર્મ વળે છે, પણ નીલ લેશ્યાવાળા નારકને અધિક કર્મો ભોગવવાના હોવાથી તે અલ્પકર્મવાળે નથી. “હે તે જોવા ! નાવ મંદાગ્નેતરg” હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે કૃષ્ણ લેશ્યા વાળે નારક કયારેક અલ્પકર્મવાળો હોઈ શકે છે અને નીલ લેશ્યાવાળે નારક કયારેક મહાકર્મવાળે હેઈ શકે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૩૭
Page #154
--------------------------------------------------------------------------
________________
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે- “સર અંતે નીચ
ગમતtiv, શાસે નેરા મહાત્મા ?” હે ભદન્ત ! શું એવું સંભવી શકે છે કે નીલ લેયાવાળા નારક જીવ અપકર્મવાળો હોય અને કાપિત લેશ્યાવાળે નરક જીવ મહાકર્મવાળે હોય?
ઉત્તર– દૂત પિશ હા, ગૌતમ ! નીલ ગ્લેશ્યાવાળો નારક છવ કયારેક અ૫કર્મવાળા હોઈ શકે છે અને કાપત લેશ્યાવાળે નારક છવ કયારેક મહાકર્મવાળા હેઈ શકે છે. ગૌતમ સ્વામીને પ્રશ- “ તે દેખા અંતે - નીરહેશે ગg-wતરાઇ, જાણે જોઇ મદારHarry? હે ભદન્ત! એવું આપ શા કારણે કહે છે કે નીલેશ્યાવાળે નારક કયારેક અપકમ હોઈ શકે છે, અને કાપાત વેશ્યાવાળો નાર, કયારેક મહાકર્મા હોઈ શકે છે ?
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- “જોઇHI ! દિલું દૂર છે હે ગૌતમ ! એવું મેં જે કહ્યું છે તે સ્થિતિની અપેક્ષાએ કહ્યું છે. તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. ધારો કે કેઇ એક જીવ ૧૭ સાગરેપમની આયુસ્થિતિ સાથે પાંચમી નરકમાં ઉત્પન્ન થયેલ છે. ત્યાં તેને નીલલેક્ષા પ્રાપ્ત થઈ છે. ત્યાં રહેતાં રહેતાં રહેતાં તેની આયુ સ્થિતિને પણે ખરે ભાગ નષ્ટ થઈ ગયું છે અને ભગવતાં જોગવતાં મેટા ભાગના કર્મો ક્ષપિત થઇ ચૂકયા છે- બહુ જ ઓછા કર્મો ભેગવવાના બાકી રહ્યા છે. હવે એવું બને છે કે તે સમયે કાઈ કાપત લેયાવાળો જીવ સાત સાગરોપમ પ્રમાણ આયુસ્થિતિ સાથે ઉત્પન્ન થાય છે. તેને તે ભેચ્યકમેને બિલકુલ ભોગવ્યા જ નથી, બધાં કર્મોને ભેગવવાના હજી બાકી છે. તે એ પરિસ્થિતિની દષ્ટિએ જોવામાં આવે તો નીલલેશ્યાવાળે નારક જીવ અલ્પકર્મવાળો સંભવી શકે છે. “સે તેજી જોવા ! વાવ મ war હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે નીલ લેયાવાળે નારક છવ અમુક પરિસ્થિતિમાં અલ્પકર્મવાળે હોઈ શકે છે, અને કાપત લેસ્યાવાળો નારક છવ અમુક પરિસ્થિતિમાં મહાકર્મવાળે હોઈ શકે છે. જીવં મુનારે રિ-રાં તેના ચમદિશા” કૃષ્ણ, નીલ અને કાપત લેસ્થાવાળા નારકના જેવું જ કથન કૃષ્ણ, નીલ અને કાપત લેશ્યાવાળા અસુરકુમારના વિષયમાં સમજવું. જેમકે કયારેક કૃષ્ણલેશ્યાવાળે અસુરકુમાર અપકમ હોય છે અને નીલેશ્ય વાળા અસુરકુમાર
મહાકર્મા હોય છે. કયારેક નીલલેશ્યાવાળો અસુરકુમાદેવ અલ્પકર્મા હોઈ શકે છે અને કાત લેશ્યાવાળે અસુરકુમાર મહાકર્મા હોઈ શકે છે, એ પ્રમાણે અસુરકુમાર વિષયક કથન સમજવું. પણ નારક છવ કરતાં અસુરકુમારમાં જે વિશેષતા છે તે તે જેલશ્યાની અપેક્ષાએ છે, કારણ કે અસુરકુમારેમાં કૃષ્ણ, નીલ, કાપત અને તેજ : એ ચાર લેશ્યાઓ હોય છે. તેથી અસુરકુમારના કથનમાં નારક જીવ કરતાં નીચે પ્રમાણે વધારે કથન થવું જોઈએ. કાપેલેસ્યાવાળે અસુરકુમાર દેવ કયારેક અપકર્મા હોય છે અને તેજલેશ્યાવાળો અસુરકુમાર દેવ કયારેક મહાકમાં હોય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧ ૩૮
Page #155
--------------------------------------------------------------------------
________________
‘i =ાવ માળા ’ એ જ પ્રમાણે નાગકુમ ૨ અદિ ભવનપતિ, વનવ્યન્તર અને વૈમાનિક દેવના વિષયમાં પણ કથન સમજવું. એટલે કે પૂર્વ પૂર્વની વેશ્યાવાળા, નાગકુમાર આદિ દેવે કરતાં ઉત્તરોત્તર વેશ્યાવાળા નાગકુમાર આદિ દેવે કયારેક મલાકર્મા હોઈ શકે છે, અને ઉત્તરોત્તર લેક્ષવાળા નાગકુમાર આદિ દેવો કરતાં પૂર્વ પૂર્વના લેશ્યાવાળા નાગકુમાર આદિ દેવે કયારેક અ૯પકમ હેઈ શકે છે. “ ઝરિયા જેHો તણ તરિયા માળિદા” જે જીવની જેટલી લેક્ષાઓ હેય તેટલી લેક્ષાઓની અપેક્ષાએ કથન કરવું જોઈએ, પરન્ત “પિન્ન સUTE ?
તિષિક દેમાં લેસ્થાભેદ પ્રયુકત ન્યૂનાધિક કર્મ વત્તા કહેવી જોઇએ નહીં, કારણ કે જયે તિષિ દેવને કેવળ એક તેજેશ્યા જ હોય છે. તે કારણે જતિષ્ક દેશમાં અન્ય લેશ્વાઓની અપેક્ષાએ અપકર્મવત્તા અને મહાકર્મવત્તા સંભવી શકતી નથી. - હવે ગૌતમ સ્વામી એ પ્રશ્ન પૂછે છે કે “ગા મિસ મેરે ! ઘ રે રેજિs agwarg, મુસસે તેના મમ્મતરા? હે ભદન્ત? શું એવું સંભવી શકે છે કે પલેશ્યાવાળો વૈમાનિક દેવ મહાક હોય છે? અહીં “વાર” (પર્યન્ત પદ દ્વારા કૃષ્ણ, નીલ અને કાપિત લેસ્યાવાળા વૈમાનિકમાં પૂર્વ પૂર્વની વેશ્યાવાળાઓ કરતાં ઉત્તરોત્તર વેશ્યાવાળાની અપેક્ષાએ પૂર્વ પૂર્વની લેશ્યાવાળામાં અલ્પકર્માતા સંભવે શકે છે, એમ સમજવું
ગૌતમ સ્વામીના પ્રશ્નનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે- “áti, fપયા' હા, ગૌતમ એવું સંભવી શકે છે કે પદ્મલેશ્યાવાળા વૈમાનિક દેવ કયારેક અલ્પકમાં હોઈ શકે છે અને શુકલ લેશ્યાવાળો વૈમાનિક દેવ કયારેક મહાક હોઈ શકે છે.
પ્રશ્ન- “ તે જામ ! હે ભદન્ત! પદ્મશ્યાવાળે વૈમાનિક દેવ શુકલ લેશ્યાવાળા વૈમાનિક દેવ કરતાં છેડે ઘણે અંશે ન્યૂન શુભ પરિણામવાળો હોય છે તેનામાં આપ અ૫કર્મતા શા કારણે કહો છો? અને શુકલ લેશ્યાવાળે વૈમાનિક દેવ કે જે પલેશ્યાવાળા વૈમાનિક દેવ કરતાં અધિક શુભ પરિણામેવાળો હોય છે, તેને આપ શા કારણે મહાક કહે છે ? ગૌતમ સ્વામીના પ્રશ્નનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે કે- “સે ના રાસ ગાર મહામંતરાણ” હે ગૌતમ! જે રીતે કૃષ્ણલેશ્યાવાળા નારક છવમાં આયુકર્મની સ્થિતિની અપેક્ષાએ ક્યારેક અપકર્માતા સંભવી શકે છે અને આયુકમની સ્થિતિની અપેક્ષાએ નીલલેશ્યાવાળા નારકમાં મહાકર્માતા સંભવી શકે છે, એ જ પ્રમાણે આયુકમની સ્થિતિની અપેક્ષાએ પદ્મ લેશ્યાવાળા વૈમાનિક દેવમાં કયારેક અપકર્મતા સંભવી શકે છે અને શુકલ લેશ્યાવાળા વૈમાનિક દેવમાં ક્યારેક મહાકર્મકતા સંભવી શકે છે. જે સૂ, ૪ છે
શ્રી ભગવતી સૂત્ર : ૫
Page #156
--------------------------------------------------------------------------
________________
વેદના નિર્જરાકે સ્વરૂપ નિરૂપણ
વેદના નિજરા વકતવ્યતા- “ [ મંતે ઈત્યાદિ
સૂત્રાર્થ– (છૂi મતે ! ના નિગરા, વા નિઝર સા જેથT) હે ભદન્ત! શું એ વાત તે નિશ્ચિત જ છે કે જે વેદના છે, એજ નિર્જરા છે, અને જે નિર્જરા છે એ જ વેદના છે? એટલે કે શું વેદના નિર્જરારૂપ હોય છે અને નિર્જરા વેદનારૂપ હોય છે ? જોવા , હે ગૌતમ! (m grદ સમદે) તારી તે માન્યતા સાચી નથી. (જે ઈદે મરે! 9 સુચ, ના યા ન સ નિઝર ના નિકળRT ન સા વેચTT?) હે ભદન્ત આપ શા કારણે એવું કહે છે કે વેદના નિરારૂપ હોતી નથી અને નિર્જરા વેદનારૂપ હેતી નથી? (યમ!) હે ગૌતમ! (જન્મવેચા નો વાનિઝા-તે નવમા ! લાવ ન વેચળા) વેદના કર્મરૂપ હોય છે અને નિર્જરા કર્મરૂપ હોય છે. હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે વેદના નિર્જરારૂપ હોતી નથી અને નિર્જરા વેદનારૂપ હેતી નથી. (नेरइयाणं भंते ! जा वेयणा सा निज्जरा, जो निजरा सा वेयणा ?) હે ભદન્ત! નારક જીવોની જે વેદના હેય છે તે શું નિર્જરારૂપ હોય છે? અને તેમની જે નિર્જર હોય છે તે શું વેદનારૂપ હોય છે? (જોશમાં !) હે ગૌતમ! (જો સમ) એવું બની શકતું નથી. ( ળાં મંતે! ઈવે ગુરૂ, નૈયા ના વેયા ન સા નિગરા, ના નિરા જ ?) હે ભદન્ત! એવું આપ શા કારણે કહે છે કે નારક જીવોની વેદના નિર્જરારૂપ હોતી નથી ? (જોયા !) હે ગોતમ ! ( રૂચા મેવા ને જન્મનિષા, તે તેનાં જોયા! નાવ સા વેચળા) નારક જીવની જે વેદના હેય છે તે કમરૂપ હોય છે અને નિર્જરા કર્મરૂપ હોય છે, તેથી હે ગૌતમ! મેં એવું કહ્યું છે કે નારકેની વેદના નિર્જરારૂપ હેતી નથી અને નિર્જરા વેદનારૂપ હોતી નથી. “ જાવ
કાળિયા f એ જ પ્રમાણુ વૈમાનિક પર્યન્તના દેવેની વેદના અને નિર્જરાનું કથન સમજવું.
(से गुणं भंते ! जं वेदेंसु तं निजरिंस, जं निजरिंसु तं वेदेमु ?
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૪૦
Page #157
--------------------------------------------------------------------------
________________
હે ભદન્ત ! શું એ વાત ખરી છે કે કર્મનું જીવ દ્વારા વેદના થઈ ચૂકયું હોય છે તે નિર્જરિત પણ થઈ ચૂક્યા હોય છે, અને જે કર્મ નિર્જરિત થયું હોય તે વેદિત થઈ ગયું હોય છે? (જોયા! જો ફળદ્દે મર્દ) હે ગૌતમ ! એવું સંભવી શકતું નથી. (से केणगुणं भंते ! एवं वुचइ, जं वेदेंसु णो तं निज्जरेंसु, जं निजरेंसु नो i g) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે જે કર્મ વેદિત થઈ ગયું હેય તે નિર્જરિત થયું હતું નથી, અને જે નિર્જરિત થયું હોય તે વેદિત થઈ ચૂકયું હેતું નથી ? (જોમા) હે ગૌતમ! (જમાં ના જન્મ નિઝણ, રે તે જોયા! ઘાવ ના તં સુ) કમ જીવન દ્વારા વિદિત થયું હોય છે, અને ન કર્મ નિજ રિત થયું હોય છે, તે કારણે મેં એવું કહ્યું છે કે જીવ દ્વારા જે કર્મ વેદિત થયું હોય છે તે નિર્ધારિત થયું હતું નથી, અને જે કર્મ નિર્જરિત થયું હોય છે તે વેદિત થયું હતું નથી. તેને મત્તે ! નં ૨૪ સં ળિg) હે ભદન્ત! નારક છએ જે કર્મ વેદિત કર્યું હોય છે, એ જ કર્મને શું તેમણે નિર્જરિત કર્યું હોય છે? ( pH નેરા gિ ) હે ગૌતમ ! સામાન્ય જીવના જેવું જ કથન નારકના વિષયમાં પણ સમજવું. ( બાર તેમાળા ) વૈમાનિકે પર્યન્તના જીવોના વિષયમાં પણ એજ પ્રમાણે સમજવું. (से पूणं भंते ! जे वेदें ति, तं निज्जरेंति, जं णिजाति तं वेदति ?) હે ભદત ! જીવ જે કર્મનું વેદન કરે છે એ જ કર્મની વું નિર્ભર કરે છે, અને જે કર્મની છવ નિર્જરા કરે છે શું એ જ કર્મનું વેદન કરે છે? (નોમ) હે ગૌતમ ! (r pળ સમ) એવું સંભવી શકતું નથી. ( i મતે ! પુર્વ કુશરૂ ના જે તે તિ) હે ભદન્ત ! બાપ શા કારણે એવું કહે છે કે જીવ જે કમનું વેદન કરે છે એ જ કર્મની નિર્જરા કરતો નથી, અને જે કર્મની નિર્જરા કરે તે કમનું દાન કરતો નથી? ( Ar) હે ગૌતમ ! જ 7િ. Tfપત્તિ ) જીવ કમનું વેદન કરે છે અને કર્મની નિર્જ કરે છે. ( તે જોયHi ! નાવ ચા તં તિ) હે ગૌતમ ! તે કારણે એવું કહ્યું છે કે જીવ જે કર્મનું વેદન કરે છે એ જ કર્મની નિર્જરા કરતો નથી, અને જે કમની નિર્જરા કરે છે તેનું વેદન કરતા નથી. (ા ને રૂચા વિ જાવ જેમા ) એ જ પ્રમાણે નારક છવાના વિષયમાં તથા વૈમાનિક પર્યન્તના વિષયમાં સમજવું.
(से पूर्ण भंते ! ज वेदिस्संति, तं णिज्जरिस्संति, जं णिज्जरिस्संति, तं રિત્તિ ) હે ભદન્ત ! શું એ વાત ખરી છે કે જીવ જે કર્મનું વદન કરશે એ જ કમની તે નિર્જરા કરશે, અને જે કર્મની તે નિર્જરા કરશે એ જ કર્મનું તે વેદન કરશે? (રમા) હે ગૌતમ! ( ફુળદે શપદે) એ વાત સંભવી શકતી નથી. (જે પળ વાર નો સં ક્ષિત્તિ? હે ભદન્ત ! એવું આપ શા કારણે કહે છે કે જીવ જે કર્મનું વેદન કરશે એ જ કર્મની નિર્જરા નહીં કરે, અને તે જે કર્મની નિર્જરા કરશે એ કર્મનું તેના દ્વારા વેદન કરશે નહીં? (નોરમા !) હે ગૌતમ ! (વા વિનંત્તિ, જન નિરિક્ષતિ જે તેનાં Na in a mરિત્તિ ) જીવ કર્મનું વદન કરશે અને કર્મની તેના તેના દ્વારા તિજોરી કરાશે. હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે જીવ દ્વારા જે કર્મનું વેદન કરાશે તે કર્મની તેના દ્વારા નિ જરા કરાશે નહીં, અને જે કમની નિર્જર થશે તે કર્મનું તેનાદ્વારા વેદન થશે નહીં. રાજા કિ વાર તેનાળિયા) એજ પ્રમાણે નારકથી લઈને વૈમાનિક પંન્તના જીવોના વિષયમાં સમજવું.
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૪૧
Page #158
--------------------------------------------------------------------------
________________
'से गृणं भंते ! जे वेयणासमए से निजरासमए, जे णिज्जरासमए છે જે સમg ?) હે ભદન્ત! શું એ વાત ખરી છે કે જે વેદનાને સમય હોય છે એ જ નિર્જરાનો સમય હોય છે, અને જે નિર્જરાનો સમય હોય છે, એ જ વેદનાને. સમય હોય છે? મા! ચા કુળદે સમ) હે ગૌતમ ! એવું સંભવી શકતું નથી. _ 'से केणढणं भंते ! एवं वुच्चइ, जे वेयणासमए न से णिजरासमए, जे ળિબારમા જ છે તેવામg? હે ભદન્ત ! એવું આપ શા કારણે કહે છે કે જે વેદનાનો સમય છે તે નિર્જરાને સમય નથી અને જે નિર્જરા થવાનો સમય છે તે વેદનાનો સમય નથી? ( નવમા !) હે ગૌતમ! (Sાં સમ વેરિ णो तं समयं णिज्जरेंति, जं समयं णिज्जरेंति, णो तं समयं वेदेति, ગમ્મસમા વંતિ, અશ્વિમ ) જીવ જે સમયે કર્મનું વેદન કરે છે તે સમયે કર્મની નિર્જરા કરતું નથી, અને જે સમયે કર્મની નિજર કરે છે તે સમયે તે તેનું વદન કરતો નથી. તે ભિન્ન સમયે વેદન કરે છે અને ભિન્ન સમયે નિર્જરા કરે છે. (ગને તે જે લમg, ગ રે કિનrtષr) આ રીતે વેદનાનો સમય પણ ભિન્ન છે અને નિજ કરવાનો સમય ભિન્ન છે. ( તે જોયા! ઘાવ ન રહે તેવામg) હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે વેદનાને જે સમય છે તે નિજેરાને સમય નથી, અને નિર્જરાને જે સમય છે તે વેદનને સમય નથી. રાજા भंते ! जे वेयणासमए, से णिजरासमए जे निर्जरा समए से वेयणासमए ?) હે ભદન્ત! શું એ વાત ખરી છે કે નારક જીવોને કર્મવેદનને જે સમય હોય છે, એજ નિર્જરાને સમય હોય છે, અને જે નિર્જરને સમય હોય છે, એજ કર્મવેદનને સમય હોય છે? (વના!) હે ગૌતમ ! ( રૂજ સરે) એવું સંભવી શકતું નથી. (से केणटेणं एवं वुच्चइ, नेरइयाणं जे वेयणासमए न से णिज्जरासमए, જે ળિ નામ ન હૈ રેયાસમા) હે ભદન્ત! આપ શા કારણે એવું કહે છે કે નારકને જે વેદનાને સમય છે તે નિર્જરાને સમય નથી અને જે નિજરને સમય છે તે વેદનાને સમય નથી ? (જોયા!) હે ગૌતમ! (નૈયા જં સમાં वेदेति, णो तं समयं णिज्जरेंति, जं समयं णिज्जरेंति, णो तं समयं वेदेति, अनम्मि समए वेदेति, अन्नम्मिसमए णिज्जरंति, अण्णे से वेयणासमए अण्णे से निज्जरासमए, से तेणेटेणं जावन से वेयणासमए एवं जाव वेमाणियाणं) નારક જીવ જે સમયે વેદન કરે છે તે સમયે નિર્જરા કરતા નથી, અને જે સમયે નિર્જરા કરે છે, તે સમયે વેદન કરતા નથી. તેઓ ભિન્ન સમયે વેદન કરે છે અને ભિન્ન સમયે નિર્જશ કરે છે. આ રીતે વેદનાને જે સમય છે તે પણ જુદે જ છે અને નિજ રાનો જે સમય છે તે પણ જુદે જ છે. હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે નારક જીના વેદનને જે સમય હોય છે તે નિર્જરાને સમય હોતું નથી, અને નિર્જરા જે સમય છે તે વેદનને સમય નથી. એ જ પ્રમાણે વિમાનિકે પર્યન્તના જીવના વિષયમાં પણ સમજવું.
ટીકાથ- અહીં લેસ્પાવાળા જીવોની વકતવ્યતા ચાલી રહી છે. લેફ્સાવાળા છે કર્મોની વેદનાવાળાં હોય છે, તે કારણે સૂત્રકારે આ સૂત્રમાં તેમની વેદનાના વિષયમાં
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૪૨
Page #159
--------------------------------------------------------------------------
________________
કથન કર્યું છે— આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે. જૂળ અંતે ! ના જેથળા સા નિષ્ના, ના નિષ્ના સા વેચળા હૈ સદન્ત ! શું એ વાત ખરી છે કે જીવ દ્વારા જે વેદન કરાય છેં તે વેદનનેજ નિજ રા કહે છે અને જે નિરા થાય છે તેને જ વેદના કહે છે? તેના ઉત્તર આપતા મહાવીર
પ્રભુ કહે છે કે ગોયમા ! જો ફળકે સમડ઼ે 'હું ગૌતમ ! એ વાત બરાબર નથી. એટલે કે વેદના નિર્જરારૂપ હોતી નથી અને નિજ`રા વેદનારૂપ હૈતી નથી તેનુ કારણ જાણવાની જિજ્ઞાસાથી ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે 'से केणणं भंते ! एवं बुच्चर, जा वेयणा न सा निज्जरा, जा निज्जरा ન સાવેયા ?? હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે જે વેદના છે તે નિજ રારૂપ નથી, અને જે નિરા છે તે વેદનારૂપ હાતી નથી ?
તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- બોયમા! મવેચળા જો શમ્ મિકસ હૈ ગૌતમ! વેદના કર્મ રૂપ હોય છે અને નિરા નાક રૂપ ડાય છે. આ કથનના ભાવાર્થ નીચે પ્રમાણે છે- ઉદયપ્રાપ્ત (ઉદયમાં આવેલા) કનું જે વેદન (અનુભવન) થાય છે તેને વેદના' કહે છે. વેતિ થયેલા કને જે ક્ષય થાય છે તેનું નામ ‘નિજ રા' છે. આ નિર્જરા દ્વારા કૃતકાને આત્મપ્રદેશામાંથી અલગ કરવાનું કા થાય છે. વેદના અનુભૂયમાન કરૂપ હોય છે, તે કારણે કમ અને વેદના એ બન્ને સમાન કાલભાવી હોવાને કારણે વેદનાને કમરૂપ કહેવામાં આવી છે, કારણ કે વેદનાકાળમાં કર્મના અવશ્ય સદ્ભાવ રહે છે. તેથી ધમ અને ધર્મીમાં અભેદની અપેક્ષાએ વેદનાને કરૂપે પ્રકટ કરવામાં આવેલ છે. તથા નિર્જરા વેતિ થયેલા (જેનું વેદન કરી લેવામાં આવ્યું છે એવા) કના હ્રાયરૂપ હાય છે. તેી તે ખન્નેમાં વિભિન્નકાલ ભાવિતા હૈાવાને લીધે અભેદના વ્યવહાર થઇ ટકતા નથી. તે કારણે નિરાને નાક રૂપે પ્રકટ કરવામાં આવી છે. છેતેદુળ પોયમાં ! નાવ ન આજેયળ કે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે વેદના અને નિર્દેશમાં અનુક્રમે કરૂપતા અને નાક રૂપતા હૈાવાને લીધે એ બન્નેમાં ભિન્નતા હોવાને કારણે જે વેદના છે તે નિરારૂપ હૈતી નથી, અને જે નિરા છે. તે વેદનારૂપ હાતી નથી. હવે ગૌતમ સ્વામી નારકેાની વેદનાના વિષયમાં મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-નયાળ મંતે ! ના વૈયા સા નિષ્ના, ના નિષ્ના સા વેચળા?? હું બદન્ત ! નારક જીવાની જે વેદના હાય છે, તે શું નિરારૂપ ઢાય છે? અથવા તેમની જે નિરા હાય છે, તે શુ વેદનારૂપ હાય છે.
મહાવીર પ્રભુને ઉત્તર– ‘નૌષમા ! ળો ફાટ્ટે સમઢે’ હે ગૌતમ! એવું બની શકતુ નથી. હવે ગૌતમ સ્વામી તેનું કારણુ જાણવાની જિજ્ઞાસાથી આ પ્રમાણે પ્રશ્નન પૂછે છે-તે બટ્ટુળ મંતે ! પડ્યું દુષ્પરૂ, નેન્ડ્સાળ ના વેયળા, ન સા નિગરા, મનિષા નાસા વૈચા ? ? એવું આપ શા કારણે કડા છે કે નારકાની વેદના નિજ રારૂપ હાતી નથી અને નિરા વેદનારૂપ હેાતી નથી ?
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૪૩
Page #160
--------------------------------------------------------------------------
________________
આ ચળકે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે વેદના અને નિર્દેશમાં અનુક્રમે કરૂપતા અને નાકરૂપતા હૈાવાને લીધે એ બન્નેમાં ભિન્નતા હેાવાને કારણે જે વૈદ્યના છે તે નિજ રારૂપ હોતી નથી, અને જે નિરા છે. તે વૈદનારૂપ હાતી નથી. હવે ગૌતમ સ્વામી નારકેાની વેજ્ઞનાના વિષયમાં મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન નડ્વાળ મંતે ! ના વેથળા સા નિષ્ના, ના નિષ્નરા સા મેથળા?? હું બદન્ત ! નારક જીવાની જે વેદના હાય છે, તે શું નિજ રારૂપ હાય છે અથવા તેમની જે નિરા ડાય છે, તે શું વેદનારૂપ હોય છે.
પૂછે છે
મહાવીર પ્રભુના ઉત્તર- ‘નોયમા ! જો ફળકે સમદે' હે ગૌતમ! એવું બની શકતુ નથી. હવે ગૌતમ સ્વામી તેનું કારણ જાણવાની જિજ્ઞાસાથી આ પ્રમાણે પ્રશ્નન પૂછે છે—સે ળદ્રુળ મંતે! વં મુખ્વરૂ, નેવાળ ના વેચળા, ન સા નિના, 1 વિજ્ઞાન સાનૈયા ? ' એવું આપ શા કારણે કડા છે કે નારકાની વેદના નિજ રારૂપ હાતી નથી અને નિર્જરા વેદનારૂપ હેાતી નથી ?
તે પ્રશ્નના ઉત્તર આપતાં મહાવીર પ્રભુ કહે છે કે- નોયમા ! હે ગૌતમ! ‘નેપાળ મનેથળા, નિખરા' નારક જીવાની જે વેદના હાય છૅ, તે કર્મારૂપ હાય છે અને તેમની જે નિરા હેાય છે તે નાકરૂપ હેાય છે. આવું કેમ અને છે તે ઉપર જીવને અનુલક્ષીને પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. 'से तेणद्वेणं ગોયમા ! નાવ ન સ વેથળા, વં નાવ વેનિયા' હૈ ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે નારક જીવાની વેદના નિજ રારૂપ હાતી નથી, અને તેમની નિરા વેદનારૂપ હાતી નથી. ભવનપતિથી લઈને વૈમાનિક પન્તના દેવાના વિષયમાં પણ વેદના અને નિરા વિષેના આલાપા નારકાની વેદના અને નિરા વિષેના આલાપા જેવાં જ સમજવા. ને પૂર્ણ
હવે ગૌતમ સ્વામી ભૂતકાળની અપેક્ષાએ આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે— મતે ! નં નેતેથ્રુ તું નિર્માયુ, ન નિકળવુ તે જેતે મુ ?” હે ભક્ત! શું એ વાત સાચી છે કે ભૂતકાળમાં જીવાએ જે કર્માંનું વેદન કરી લીધું હાય છે, એ જ કની તેમણે નિર્જરા પણ કરી લીધી હાય છે ? અથવા જે કર્માંની તેમના દ્વારા નિરા થઈ ચૂકી હાય છે, એ જ કનું શું તેમના દ્વારા વેદન થઈ ચૂક્યુ હાય છે ? મહાવીર પ્રભુને ઉત્તર નોયમા ! જો ફળકે સમઢે હે ગૌતમ ! એવું સંભવી શકતું નથી. એટલે કે જે કમ'નું જીવાએ વેન કરી લીધું હાય છે, એ જ ક'ની તેમણે નિરા કરી લીધી હાય એનું સંભવી શકતું નથી અને જે કર્મની તેમણે નિર્જરા કરી લીધી હોય છે, એ જ કર્મનું તેમના દ્વારા વેદન કરી લેવામાં આવ્યું હાય છે એવું પણ સંભવી શકતું નથી. કારણ કે જે કર્માંનું તેમણે વેદન કરી લીધું હોય છે એ જ કની તેમના દ્વારા નિરા થઈ હોતી નથી, અને જે કર્મોની તેમણે નિરા કરી ઢાય છે, એ જ કર્યાંનું તેમના દ્વારા વેદન થયુ હતુ નથી. ઉપર એ વાતનું પ્રતિપાદન કરવામાં આવી ગયુ` છે કે વેદના અને નિરામાં વિભિન્નકાલતા છે. તેથી તેમનું સ્વરૂપ ભિન્ન હોવાથી તેમની વચ્ચે એકરૂપતા સંભવી શકતી નથી.
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૪૪
Page #161
--------------------------------------------------------------------------
________________
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે- “રે રે ? एवं बुबइ -- ज वेदेंसु नो तं णिज्जरेंमु, जे णिजरेंमु नो तं वेदें' હે ભદત! આપ એવું શા કારણે કહો છો કે છએ જે કમને ભૂતકાળમાં વેદી લીધું છે, તે કર્મની તેમણે નિર્જરા કરી લીધી હોતી નથી, અને તેમણે જે કર્મની નિર્જર કરી હોય છે, તેનું તેમણે વેદન કરી લીધું હતું નથી ? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- જમા !” હે ગૌતમ!
, તો નિષ્ણ દ્વારા કર્મનું વહન કરાયું હોય છે અને નેકમની નિર્જરા કરવામાં આવી હોય છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છેજીવોએ જે કર્મનું વેદન કર્યું હોય છે, તે કર્મની તેમના દ્વારા નિર્જરા થઈ હતી નથી અને જે કર્મની તેમણે નિર્જરા કરી લીધી હોય છે, તેનું તેમના દ્વારા વદન થયું હોતું નથી. વેદિત રસવાળું જે કર્મ છે તેનું નામ “ને કર્મ' છે. તે કર્મની તે નિર્જરાજ થાય છે. કર્મભૂત કર્મની નિર્જ થતી નથી. “જે તે મામા! નાન R i ? હ ગૌતમ! તે કારણે મેં પૂત કથન કર્યું છે કે છએ જે કર્મનું ભૂતકાળમાં વેદન કરી લીધું હોય છે, તે કર્મની તેમણે નિર્જરી કરી લીધી હતી નથી, અને તેમણે જે કર્મની નિર્જરા કરી લીધી હેય છે તે કર્મનું વેદન કરી લીધું હતું નથી. કારણ કે કર્મ અને કર્મ વિષયક વેદના અને નિર્જરા હેય છે – તે કારણે જે કર્મનું તેમણે વેદન કર્યું હોય છે એ જ કર્મની તેમણે નિજ રા કરી હતી નથી અને જે કમની તેમણે નિર્જરી કરી હોય છે, તે કર્મનું તેમણે વેદન કર્યું હોતું નથી. આ કથનનું તાત્પર્ય એટલું જ છે કે છવ દ્વારા જ્યાં સુધી કર્મને ભેગવવામાં આવે છેઉદયમાં આવીને તે જયાં સુધી પોતાનું ફળ દીધા કરે છે–ત્યાં સુધી તે કર્મ કર્મરૂપ છે, એને પોતાનું પર્વફળ દઈને જ્યારે તે ક્ષમ્મુખ થઈ જાય છે, ત્યારે તે કર્મ નકર્મરૂપ કહેવાય છે. એ જ ભાવને નજર સમક્ષ રાખીને અહીં એવું કહેવામાં આવ્યું છે કે “વેદન કર્મનું થાય છે અને નિર્જરા કર્મની થાય છે.” પૂવેર (ભૂતકાળમાં) પણ છએ આ રીતે વેદની તે કમનું કર્યું છે અને નિર્જરા નેકમની કરી છે. આ પ્રકારનું અહીં સુધીનું કથન સૂત્રકારે સમુચ્ચય જીવની અપેક્ષાએ કર્યું છે. હવે નારકની અપેક્ષાએ આ વિષયને અનુલક્ષીને સૂત્રકાર નીચે પ્રમાણે પ્રતિપાદન કરે છે–
ગૌતમ સ્વામીને પ્રશ્ન- “રવા મંતે ! = ૪ તં નિષ્ણg” હે ભદન્ત ! ભૂતકાળમાં નારક છવોએ જે કર્મનું વેદન કર્યું હોય છે, એ જ કર્મની શું તેમણે નિર્જરી કરી હોય છે અથવા જે કર્મની તેમણે નિર્જરા કરી હોય છે, એ જ કમનું શું તેમણે વેદન કર્યું હોય છે? મહાવીર પ્રભુ કહે છે- “જી ને કયા જિ. પર્વ વાવ તેનાળિar” હે ગૌતમ! સમુચ્ચય જીવના જેવું જ કથન નારકેના વિષયમાં પણ ભૂતકાળની વેદના અને નિર્જરની અપેક્ષાએ સમજવું-જેમકે જે કર્મનું તેમણે વેદન કર્યું છે, એ જ કર્મની તેમણે નિર્જરા કરી નથી, અને જે કર્મની તેમણે નિજ રા કરી છે તે કર્મનું તેમણે વેદન કર્યું નથી. તેથી જ વેદના કર્મરૂપ છે અને નિર્જરા
કર્મરૂપ છે. નારકેના જેવું જ કથન ભવનપતિથી લઈને વૈમાનિક પર્યન્તના બાકીનાં દંડકોમાં પણ સમજવું.
હવે ગૌતમ સ્વામી વર્તમાનકાલિક વેદના અને નિર્જરાને અનુલક્ષીને મહાવીર
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૪૫
Page #162
--------------------------------------------------------------------------
________________
પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-“જે જૂળ મતે ! તિ, તં નિતિ, ઉં નિતિ , તં વેહેંતિ ? હે ભદન્ત છે જે કર્મનું વદન કરે છે, એ જ કમનું શું વદન કરે છે ?
મહાવીર પ્રભુ કહે છે- “gો કુળ સમજેહે ગૌતમ ! એવું સંભવી શકતું નથી. એટલે કે જીવો જે કર્મોનું વદન કરે છે, એ જ કર્મોની નિર્જરા કરતા નથી, અને તેઓ જે કર્મની નિર્જરા કરે છે, એ જ કર્મનું વેદન કરતા નથી. આ કથનનું તાત્પર્ય એ છે કે છ વર્તમાનકાળે જે કમનું વેદન કરી રહ્યા હોય છે, તે અનુભૂયમાન હોવાથી કર્મરૂપ છે–નોકમરૂપ નથી. તે કમરૂપ તે ત્યારે જ થાય છે કે જ્યારે તે પોતાનો પૂરે રસ દઈને મુખ થઈ જાય છે. તેઓ જ્યાં સુધી તે રસ દઈ રહ્યા હોય છે, ત્યાં સુધી તે કમરૂપ જ હોય છે, તેથી જીવ તેનું વેદન કરે છે, અને જ્યારે તે ક્ષય થવાને ગ્ય બની જાય છે, ત્યારે તે નોકમરૂપ ગણાવા લાગે છે. તેથી વેદના અન્ય કર્મનું થાય છે અને નિર્જરા અન્ય કર્મની થાય છે, એવું સમજવું. તથા જે સમયે કર્મનો નિર્જરા થાય છે તે સમયે કર્મનું વદન થતું નથી, કારણ કે નિર્જરાને કાળ અને કર્મના વેદનને કળ ભિન્ન ભિન્ન કહેલ છે. એ જ વાતને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે “જે છvi મત્તે ! gવં ગુરુ વાર જો તું વેરિ’? હે ભદન્ત! એવું આપ શા કારણે કહે છે કે જીવો જે કમનું દાન કરે છે તે કર્મની નિર્જરા કરતા નથી, અને તેઓ જે કમની નિજા કરે છે. તેનું વેદન કરતા નથી?
ઉત્તર– “નોરમા ! હે ગૌતમ ! લખ્યું વેરિ નો રાન્ન નિતિ જીવ કમનું દાન કરે છે અને નોકમની તેઓ નિર્જરા કરે છે. જે તેળાં mોચના! હે ગૌતમ ! તે કારણે “જાવ ને વેતિ મેં એવું કહ્યું છે કે વેદના અને નિર્જરામાં ભિન્ન વિષયરૂપતા હોવાથી જે કર્મનું વેદન કરે છે, એ જ કર્મની નિર્જ કરતા નથી, અને તેઓ જે કર્મની નિર્જરા કરે છે, એ જ કમનું વેદન કરતા નથી. આ વિષયનું વધુ સ્પષ્ટીકરણ ઉપર કરવામાં આવ્યું છે. “ તેરા વિ ના માળા' હે ગૌતમ! સમુચ્ચય જીવના જેવું જ કથન નારથી લઈને વૈમાનિકે પર્વતના ૨૪ દંડકમાં પણ સમજવું. એટલે કે નારથી લઈને વૈમાનિકે સુધીના જેટલા દેવે છે તેઓ બધાં પણ જે કર્મનું વેદન કરે છે, એ જ કર્મની નિર્જરા કરતા નથી, અને જે કર્મની નિર્ભર કરે છે, એ જ કર્મનું વેદન કરતા નથી. તેઓ કર્મનું વેદન કરે છે અને તેમની નિજા કરે છે.
હવે સૂત્રકાર ભવિષ્યકાળને અનુલક્ષીને જીવની વેદના અને નિર્જરાનું પ્રતિપાદન કરે છે– ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્રન પૂછે છે કે- “R Wof મંતે વેરિયંતિ, તે નિરિવંતિ, કાં નિશ્ચિંત તે વિસંતિ? હે ભદન્ત ! શું એ વાત ખરી છે કે છે જે કમનું દાન કરશે, એ જ કર્મની તેમના દ્વારા નિજર થશે, અને તેઓ જે કર્મની નિર્જરા કરશે, એ જ કર્મનું તેમના દ્વારા વેદના થશે?
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૪૬
Page #163
--------------------------------------------------------------------------
________________
- ગૌતમ સ્વામીના શ્નનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે– “જો મા ! જે કુળદે સબ હે ગૌતમ ! એ વાત બરાબર નથી કારણ કે તેઓ જે કર્મનું વેિદન કરશે તેની નિર્જરા નહીં કરે, અને જે કર્મની નિર્જશ કરશે તેનું વેદન નહી કરે.
હવે તેનું કારણ જાણવાની જિજ્ઞાસાથી ગૌતમ સ્વામી આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે રિ ળળ મંતે ! પર્વ ગુરુ, નાવ નો તં વેક્સિંત?” હે ભદન્ત ! એવું આપ શા કારણે કહે છે કે જીવે જે કર્મનું વેદન કરશે તે કર્મની નિર્જરા નહીં કરે, અને જે કર્મની નિર્જરા કરશે તેનું વેદન નહીં કરે?
તેનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- “!' હે ગૌતમ! “ દિતિ, નિજ નિરિશ્ચંતિ” જેવો કમનું દાન કરશે અને કર્મની નિજ કરશે. “તે તેનું નાવ નો તે નિરિક્ષતિ હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે જીવે જે કર્મનું ઉદન કરશે તે કર્મની તેમના દ્વારા નિર્જ થશે નહીં, અને તેઓ જે કર્મની નિર્જરા કરશે એ જ કમનું તેમના દ્વારા વેદન કરાશે નહીં “ga. દેશ વિ જાત માળિયા સમુચ્ચય જીવના જેવું જ કથન નારકોના વિષયમાં પણ સમજવું. અને ભવનપતિથી લઈને વૈમાનિકે સુધીના દેવના વિષયમાં પણ એવું જ કથન સમજવું. એટલે કે નારથી લઈને વમાનિક પર્યન્તના જીવો જે કર્મનું વેદન કરશે, એ જ કર્મની નિર્જરા નહીં કરે, અને તેઓ જે કર્મની નિર્જરા કરશે, એ જ કર્મનું વેદન નહીં કરે.
- હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “જૂ મંતે ! ને વેચાણના છે કિપાસનg ને ગિર સમા શે વિચારનg?? હે ભદન્ત શું એ વાત સાચી છે કે જે વેદનાને સમય છે, એ જ નિર્જરા સમય છે, અને જે નિજાને સમય છે, એ જ વેદનને સમય છે ?
તેનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે- “જોયા! ળ ફાટે સમ હે ગૌતમ એ વાત સાચી નથી. એટલે કે જે વેદનાને સમય હોય છે, એ જ નિજેરાને સમય હેત નથી અને જે નિર્જરને સમથ હોય છે, એ જ વેદનાનો સમય હતો નથી હવે તેનું કારણ જાણવાની જિજ્ઞાસાથી ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે
જે ળિ અંતે ! ગુરુ હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે 'जे वेयणोसमए, य से निज्जगसमए, जे निज्जरासमए, य से वेयणा समए' જે વેદનાને સમય હોય છે, એ જ નિર્જરાનો સમય હેત નથી, અને જે નિજારાને સમય હોય છે, એ જ વેદનાનો સમય હતેા નથી ?
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- “ોરના 12 હે ગૌતમ! “ समयं वेदेति नो तं समय निजाति, समयं निजाति, नो तं समयं
ત્તિ જીવ જે સમયે કર્મનું વદન કરે છે, એ જ સમયે તેની નિર્જરા કરતા નથી, અને જે સમયે કર્મની નિર્ભર કરે છે. એ જ સમયે તેઓ તેનું વેદન કરતા નથી.
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૪ ૭
Page #164
--------------------------------------------------------------------------
________________
“વારિક સમg વેટુંતિ, યામિ શg નિઝતિ આ રીતે એક સમયે જ્યારે તેઓ તેનું વેદન કરે છે, તેના કરતાં અન્ય સમયે તેઓ તેની નિર્જરા કરે છે. “અને સે વેચન સમા, નિકાસમg” વેદનાને જે સમય હોય છે તે પણ જુદો જ હોય છે, અને નિજાને જે સમય હોય છે તે પણ જુદે જ હોય છે. જે તેનાં નાવ જે વેચાણમg” હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે જે વેદનાનો સમય હોય છે, તે નિજરનો સમય હોતું નથી અને જે નિર્જરા સમય હોય છે તે વેદનાનો સમય હતો નથી. હવે નારક આદિ જીવવિશેષને અનુલક્ષીને ગૌતમ સ્વામી આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે- “ને શા મંતે ! ને વેચાણ સમા નિગરાસમg, ને નિગરામા રે વેuriણમg? હે ભદન્ત! નારક જીવોને વેદનાને જે સમય છે, એ જ શું તેમની નિર્જરાને સમય છે, અને જે નિર્જરાનો સમય છે, એ જ શું વેદનાને સમય છે ?
તેનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- “ જુદે હે ગૌતમ ! એવું બની શકતું નથી. એટલે કે નારક જીવોની વેદનાને અને નિર્જરા સમય એક જ નથી પણ ભિન્ન ભિન્ન (જુદે જુદે) છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન છે કે મંત્તે ! પર્વ યુરૂ, જોયા वेयणासमए, न से निजरासमए, जे निज्जरासमए, न से वेयणासमए ?' હે ભદન્ત! આપ શા કારણે એવું કહે છે કે નારક છોને વેદનાને જે સમય છે, એ જ નિજરને સમય નથી અને નિર્જરાને જે સમય છે, એજ વેદનાને સમય નથી?
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે- “ મા” હે ગૌતમ ! જોરથuj ज समयं वेदें ति, नो तं समयं निजाति, जं समयं णिज्जरेंति, णो तं સમાં વેતિ નારક છે જે સમયે કર્મન વેદન કરે છે, એ જ સમયે કર્મની નિર્જરા કરતા નથી, અને જે સમયે તેઓ કર્મની નિર્જરા કરે છે, એ જ સમયે તેનું વેદન કરતા નથી. “મumકિ સમg રેતિ, સાજ સમા ાિતિ ” પરંતુ જે સમયે વેદન કરે છે તેના કરતાં અન્ય સમયે નિર્ભર કરે છે. આ રીતે
અને તે ચાસમ, અને તે નિરાશકg વેદનાને જે સમય છે તે પણ ભિન્ન છે. અને નિર્જરા સમય છે તે પણ ભિન્ન છે. એટલે કે બંને એક જ સાથે થતી નથી. ‘રે તેરે નાવ ન જે જોવામg હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે નારક જીવને જે વેદનાને જે સમય છે, એ જ નિર્જરા સમય. નથી, અને નિર્જરા જે સમય છે, એ જ વેદનાને સમય નથી. “વું બાર રાળિયા ને ? ભવનપતિથી લઈને વૈમાનિકે સુધીના દેવોનું વેદના અને નિર્જરાનું કથન, નારકના વેદના અને નિર્જવાના કથન: પ્રમાણે જ સમજવું એટલે કે તેમની વેદનાને અને નિર્જરા સમય એક જ હતો નથી, પણ જુદા જુદા હોય છે, એમ સમજવું સૂપા
શાશ્વતતા અશાશ્વતતા આદિ વકતવ્યતારફાÉ અંતે! કિં વાસયા ગણાયા” ઈત્યાદિ
સવાથ- (નેશof મંત! જિં સારા ગણાતા) હે ભદન્ત! નારક છે શું શાશ્વત હોય છે કે અશાશ્વત હોય છે? (ગોવા !) હે ગૌતમ! (હિર સરિયા, સિર ગામr) એક દષ્ટિએ વિચારતા તેઓ શાશ્વત છે, અને અન્ય દૃષ્ટિએ વિચારતા તેઓ અશાશ્વત છે. ( i મં! પર્વ યુ, તેમા સિર સાસા સા ગણાતા) હે ભદન્ત! આપ શા કારણે એવું કહે છે કે
શ્રી ભગવતી સૂત્ર : ૫
१४८
Page #165
--------------------------------------------------------------------------
________________
નારકો એક દષ્ટિએ જોતાં શાશ્વત હોય છે, અને અન્ય દષ્ટિએ વિચારતા અશાશ્વત હોય છે? નયના ) હે ગૌતમ! (ગછિત્તિ નદયા સાસંઘ, છિત્તિ नयट्टयाए असासया-से तेण गं जाव सिय सासया सिय असासया एवं जाव તેનાળિયો ભાવ ઉપર માલવા) અવ્યચ્છિત્તિ નયની અપેક્ષાએ (દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ) નારક છવ શાશ્વત છે, અને વ્યવચ્છિત્તિ નયની અપેક્ષાઓ (પર્યાયાર્થિક નયની અપેક્ષાએ) નારક જીવ અશાશ્વત છે. હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે એક દ્રષ્ટિએ વિચારતા નારક જીવ શાશ્વત છે, અને અન્ય દૃષ્ટિએ વિચારતા અશાશ્વત છે. એ જ પ્રમાણે વૈમાનિક પર્યન્તના દેવોના વિષયમાં પણ સમજવું. તેઓ પણ એક દ્રષ્ટિએ વિચારતા શાશ્વત છે અને અન્ય દ્રષ્ટિએ વિચારતા અશાશ્વત છે. હવે મા સેa મા ત્તિ) હે ભદન્ત! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. હે ભદન્ત! આપની વાત બિલકુલ સત્ય છે. આ પ્રમાણે કહીને વંદણ નમસ્કાર કરીને ગૌતમ સ્વામી પિતાને સ્થાને વિરાજમાન થઈ ગયા
ટીકાથ– જેમાં વેદનાયુતતા ત્યારે જ સંભવી શકે છે કે જ્યારે તેમનામાં કવચિત શાશ્વતત્વ હોય છે. તેથી સરકાર આ સત્ર દ્વારા તેમની શાશ્વતતા અને અશાશ્વતતાનું નિરૂપણ કરે છે
ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે- “રેરણા મંતે! કિં. સારા ગણાય ? હે ભદન્ત ! નારકે શું શાશ્વત નિત્ય) હોય છે, કે આશાશ્વત ?
ઉત્તર – “જોયમા” હે ગૌતમ! “ ને રૂપા સિવ સાણયા, સિર ગ્રસસિયા નારકે એક દૃષ્ટિએ શાશ્વત છે અને અન્ય દષ્ટિએ વિચારતા અશાશ્વત છે.
प्रश्न-से केगटेणं भंते ! एवं वुच्चइ, नेरइया सिय सासया, सिय असासया' હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે નારક છે એક દષ્ટિએ વિચારતા શાશ્વત છે અને બીજી દષ્ટિએ વિચારતા અશાશ્વત છે ?
તેનું કારણ સમજાવતા મહાવીર પ્રભુ કહે છે કે “ મr હે ગૌતમ ! ગગોઝિત્તિ નદયા સારવા, કનોઝિત્તિ નવલાપ મારા વ્યવચ્છિત્તિ (વ્યાવૃતિ વિનાશ) ન થવી તેનું નામ અશ્વવછિત્તિ છે. જે નયમાં તે અવ્યવઝિતિ પ્રધાન હોય છે, તે નયને અવ્યવચિછત્તિ નય કહે છે. તેને જે ભાવ છે અવ્યવચ્છિત્તિ નયાર્થતા છે. આ અવ્યછિત્તિ નયની અપેક્ષાઓ એટલે કે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નારક જીવ શાશ્વત (નિત્ય) હેય છે. અને વ્યવચ્છિત્તિ એટલે કે વ્યાવૃત્તિ પ્રધાનતાવાળો જે નય છે તે વ્યવચિછત્તિ નયની અપેક્ષાએ (પર્યાયાથિક નયની અપેક્ષાએ) તેઓ અશાશ્વત(અનિત્ય) છે. જે તે નાર સિર સારા વિર ચાર હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે કયારેક નારકે દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત હોય છે અને કયારેક નારક પર્યાયની અપેક્ષાએ અશાશ્વત હોય છે. “g ના લેનારા નારકેની શાશ્વતતા અને અશાશ્વતતાનું જેવું કથન કર્યું છે એવું જ કથન શૈમાનિક પર્યન્તના જીવોના વિષયમાં સમજવું. તેઓ બધાં દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નિત્ય છે અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અનિત્ય છે, એમ સમજવું.
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૪૯
Page #166
--------------------------------------------------------------------------
________________
ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચનમાં પિતાની શ્રદ્ધા વ્યકત કરતાં કહે –
મત ! સે મરે! રિ? “હે ભદન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. હે ભદન્ત ! આપનું સ્થાન સર્વથા સત્ય છે. આ પ્રમાણે કહીને, મહાવીર પ્રભુને વંદણા કરીને ગૌતમ સ્વામી પિતાને સ્થાને બેસી ગયા. સૂ. ૬ જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકત “ભગવતી’ સૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના સાતમા શતકના
ત્રીજે ઉદ્દેશક સમાપ્ત. ૭-૩
ચોથે ઉદેશે કા સંક્ષિપ્ત વિષય વિવરણ
શતક ૭ માના ચેથા ઉદ્દેશકનો પ્રારંભ સાતમાં શતકના ચોથા ઉદ્દેશકમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં
આયું છે. તે વિષયનું સંક્ષિપ્ત વિવરણપ્રશ્ન- સંસારી જીવ કેટલા પ્રકારના હોય છે? ઉત્તર- છ પ્રકારના હોય છે – () પૃથ્વીકાયિક, (૨) અપકાયિક, (૩) તેજસ્કાયિક, (૪) વાયુકાયિક, (૫) વનસ્પતિકાયિક અને (૬) ત્રસકાયિક. પૃથ્વીકાયિક જીવના બે ભેદ છે- (૧) સૂકમપૃથ્વીકાયિક અને (૨) બાદર પૃથ્વીકાયિક તેમાંના બાદર પૃથ્વીકાયિકની નીચે પ્રમાણે છ ભેદ પડે છે– (૧) શ્લષ્ણ, (૨) શુદ્ધ, (૩) બાલુકા, (૪) મનશિલા, (૫) શર્કરા, અને (૬) ખરપૃથ્વી. તેમની સ્થિતિનું કથન, તથા નૈરયિકથી લઈને વૈમાનિક પર્યતા છની ભવસ્થિતિનું કથન, જીની કાયસ્થિતિનું નિરૂપણ, ત્યાર બાદ નિર્લેપના વકતવ્યતા, અનગારે વકવ્યતા, ક્રિયામાં સમ્યફવ અને મિથ્યાત્વની વકતવ્યતા વગેરેનું કથન, ગૌતમ સ્વામી દ્વારા ભગવાનનાં વચનનું સમર્થન. આ બધા વિષયેનું આ ઉદ્દેશકમાં પ્રતિપાદન કરાયું છે.
સંજ્ઞી જીવોં કે સ્વરૂપના નિરૂપણ
સંસારી જીવની વકતવ્યતા
“ના નારે નાર ga ઘવાણી’ ઈત્યાદિ સત્રાર્થ– (ાનિ નારે નાવ પુર્વ વધારી) “રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુ પધાર્યા. ત્યાંથી લઈને “ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પ્રશ્ન કર્યો” ત્યાં સુધીનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું. (ફવિદ્યા મત ! સંસારણમાત્રા વા our ?) હે ભદન્ત ! સંસારી દશાપન્ન (સંસારી) જીવ કેટલા પ્રકારના કયા છે?
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૫ ૦
Page #167
--------------------------------------------------------------------------
________________
(જો !) હે ગૌતમ ! (છવિદા સંસારસંભાવના વીત્રા પૂor) સંસારદશા પન્ન - (સંસારી) goષના છ પ્રકાર કહ્યા છે, (તંદા) જે પ્રકારે આ પ્રમાણે છે – (पुढविकाइया, एवं जहा जीवाभिगमे जाव समत्तकिरियं वा, मिच्छत्तकिरियं वा) પૃથ્વીકાયથી લઈને ત્રસકાય પયેતના છ પ્રકારના સંસારી જીવે કહ્યા છે. આ વિષયને અનુલક્ષીને જીવાભિગમ સૂત્રમાં જે પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે અહીં ગ્રહણ કરવું. સમ્યકત્વ ક્રિયા અને મિથ્યાત્વ કિયા' સુધીનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું. (નીવા છત્રિદા પુરપી-રાત્રિ) (૧) જીવેના છ પ્રકાર, (૨) પૃથ્વીકાયના છ પ્રકાર, (૩) પૃથ્વીના ભેદની સ્થિતિ, (૪) ભવ સ્થિતિ, (૫) સામાન્યકાય સ્થિતિ, (૬) નિર્લેપના. (૭) અણગારની યક્તવ્યતા, (૮) સમ્યકત્વ ક્રિયા અને મિથ્યાત્વ ક્રિયા વગેરેનું તેમાં નિરૂપણ કર્યું છે. (મંજે ! ! ત્તિ) “હે ભદન્ત ! આપે જે કહ્યું તે સત્ય છે. હે ભદન્ત ! આપની વાત બિલકુલ સત્ય છે” એમ કહીને ગૌતમ સ્વામી પિતાને સ્થાને બેસી ગયા.
ટીકાથ–જીવનું નિરૂપણ ચાલી રહ્યું છે, તેથી સૂત્રકાર આ સૂત્રમાં સંસારી જીની વકતવ્યતાનું કથન કરે છે – “રાશિ નજરે બાર વં વાસી રાજગૃહ નગરમાં શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા ત્યાંથી શરૂ કરીને “ગૌતમ સ્વામીએ વંદણુ નમરકાર કરીને મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછ” ત્યાં સુધીનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું.
- “ વિષાણાં મને ! સંસારમવામા ગોવા પuત્તા? " હે ભદન્ત! સંસાર દશામાં પડેલા જીવે – એટલે કે સંસારી છે કેટલા પ્રકારના કહ્યા છે તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે – “જાન રિસા સંસારસદના જ્ઞા TWNTRા છે ગૌતમ! સંસારી જીવ છ પ્રકારના કલા છે, “ia? તે છ પ્રકાર નીચે પ્રમાણે છે – “વિજયા પd a finfમારે નિિરવું જ મિરજીનિ જા ક્વીકાયિક, અપકાયિક તેજરકાયિક, વાયુકાયિક વનસ્પતિકાયિક, અને ત્રસકયિક, એ છ પ્રકારના જીવનું જીવાભિગમ સૂત્રમાં જે પ્રકારે પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તે સમસ્ત કથન સમ્યકત્વ ક્રિયા અને મિત્વ કિયા સુધીના વિષયમાં અહીં પણ ગ્રહણ કરવું. જીવાભિગમ સૂત્રમાં આ પ્રમાણે કહ્યું છે – “ જુદીજાફિયા ના તણાયા' સંસારી જીવના પુથ્વીકાયથી લઈને ત્રસકાય પર્યતને છ પ્રકાર છે.
પ્રશ્ન – “સે જિં તું વિઝા?? હે ભદન્ત ! પૃથ્વીકાય છવ કેટલા પ્રકારના છે.
ઉત્તર – વિઘા દિg gora? હે ગૌતમ ! પૃથ્વીકાયિક છે બે પ્રકારના છે. “તા તે બે પ્રકારે નીચે પ્રમાણે છે - “મરિયા , વાવNિIYશા, ઈત્યાદિ-' સૂક્ષ્મ પૃથ્વીકાયિક અને બાદર (પૂલ) પૃથ્વીકાયિક ઈત્યાદિ કથન ત્યાં કરવામાં આવ્યું છે. ત્યાર બાદ ત્યાં એવું કહ્યું છે કે – જે તીરે અને સમાજ માં ક્રિયા પૂરૂ એક જીવ એક સમયમાં એક ક્રિયા કરે છે
” –- સમાજિર્ષિ ના બિછિિ વા કાંતો તે સમ્યકત્વ ક્રિયા કરે
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૫ ૧.
Page #168
--------------------------------------------------------------------------
________________
છે, અથવા મિથ્યાત્વ ક્રિયા કરે છે. તેથી જ અહીં પણ એવું કહેવામાં આવ્યું છે કે 'जाव समत्तकिरियं वा मिच्छित्तकिरियं वा'.
સંગ્રહગાથાને અર્થ – પૃથ્વીકાયિકથી લઈને ત્રસકાય પર્યન્તના છ પ્રકારના સંસારી છે તે આગળ બતાવવામાં આવી ચૂક્યા છે. વળી એ પણ બતાવવામાં આવ્યું છે કે પૃથ્વીકાયિકના સૂક્ષ્મ પૃથ્વી કાયિક અને બાદર પૃથ્વીકાયિક, એવા બે ભેદ છે. તેમાંના પૃથ્વીકાયિકના નીચે પ્રમાણે છે પ્રકાર છે – (૧) લણપૃથ્વીકાયિક, (૨) શુદ્ધ પૃથ્વીકાયિક, (૩) વાલુકા પૃથ્વીકાયિક, (૪) મન:શિલા વિકાયિક, (૫) શર્કરા પૃથ્વીકાયિક અને (૬) ખર પૃથ્વીકાય. આ છએ પ્રકારના પૃથ્વીકાયિકની જઘન્ય સ્થિતિ અન્તમુહૂર્તની છે અને ઉ&ષ્ટ (વધારેમાં વધારે) સ્થિતિ નીચે પ્રમાણે સમજવી. ગ્લણ પીકાયિક છવની એક હજાર વર્ષની, સુહ પૃથ્વીકાયિક જીવની બાર હજાર વર્ષની, વાલુકા પૃથ્વીકાયિકની ૧૪૦૦૦ વર્ષના, મનઃશિલા પૃથ્વીકાયિકની ૧૬૦૦૦ વર્ષની, શર્કરા પૃથ્વી કાયિની ૧૮૦૦૦ વર્ષની, અને ખર પૃથ્વીકાયિકની ૨૨૦૦૦ વર્ષની અધિકમાં અધિક સ્થિતિ કહે છે. એજ વાત સાદા ૪ યુદ્ધવિરૃા ઈત્યાદિ ગાથા દ્વારા પ્રગટ કરી છે. નારકથી લઈને વૈમાનિક સુધીના માં ભવસ્થિતિ આ પ્રમાણે છે –
નારક જીવોની જઘન્ય સ્થિતિ ૧૦૦૦૦ વર્ષની અને ઉર્દષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમ સુધીની છે. ભવનપતિ આદિ દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરેપમ કરતાં કંઈક અધિક કાળની છે. તિર્યા અને મનુષ્યની જઘન્ય ભવસ્થિતિ અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પાપમની કહી છે. એ જ પ્રમાણે બીજા જીવની ભવસ્થિતિ પણ સમજવી જોઈએ.
વચ્ચે બીજી કઈ જાતિમાં જન્મ ગ્રહણ ન કરતા કોઈ એક જ જાતિમાં વારંવાર પેદા થવું એનું નામ કાયસ્થિતિ છે. ઉપર જઘન્ય અને ઉત્કૃષ્ટ ભવસ્થિતિ પ્રકટ કરવામાં આવી છે. હવે કાયસ્થિતિ પ્રકટ કરવામાં આવે છે – જીવની જીવકાર્યમાં કાયસ્થિતિ સર્વાહારૂપ (સમરત કાયરૂ૫) છે. મનુષ્ય હોય કે તિર્યંચ હય, તે સૌની જઘન્ય કાયસ્થિતિ તે અન્તર્મુહૂર્ત પ્રમાણે જ છે. મનુષ્યની ઉકૃષ્ટ કાયસ્થિતિ સાત અથવા આઠ ભવગ્રહણ પ્રમાણ છે. એટલે કે કોઈપણ મનુષ્ય પોતાની મનુષ્ય જાતિમાં લગાતાર (સતત) સાત અથવા આઠ જન્મ સુધી રહ્યા પછી, એ જાતિને અવશ્ય છાડી દે છે. બધાં તિચેની કાયસ્થિતિ અને ભાવસ્થિતિ એક સરખી નથી, તેથી તેમની બને સ્થિતિઓનું વિસ્તૃત વર્ણન આવશ્યક છે. પૃથ્વીકાયની ૨૨૦૦૦ વર્ષની, અપકાયની ૭૦૦૦ વર્ષની, વાયુકાયની ૩૦૦૦ વર્ષની, અને તે જરાયની ત્રણ હારત્ર (દિનરાત) પ્રમાણ ભવસ્થિતિ કહી છે. અને તે ચારેની કાયસ્થિતિ અસંખ્યાત અવસર્પિણી–ઉત્સર્પિણી પ્રમાણે છે. વનસ્પતિકાયની ભવસ્થિતિ ૧૦૦૦ વર્ષ પ્રમાણ અને કાયસ્થિતિ અનંત ઉત્સર્પિણ અવસર્પિણ પ્રમાણુ કહી છે. દ્વીન્દ્રિયની ૧૨ વર્ષ પ્રમાણ, ત્રીન્દ્રિયની ૪૯ દિનરાત પ્રમાણુ અને ચતુરિન્દ્રિની ૬ માસ પ્રમાણુ ભવસ્થિતિ કહી છે. એ ત્રણેના કાયસ્થિતિ સંખ્યાત હજાર વર્ષની કહી છે. પંચેન્દ્રિય તિર્યમાં ગજ અને સંમચિઠ્ઠમની ભાવસ્થિતિ ભિન્ન ભિન્ન છે. ગર્ભજની જેમકે જળચર, ઉરગ અને ભુજની
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૫૨
Page #169
--------------------------------------------------------------------------
________________
કરાડપૂર્વ પ્રમાણ, પક્ષીઓની પક્ષેાપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ, અને ચેપગાં સ્થળચરની ત્રણ પધ્યેયમ પ્રમાણ ભવસ્થિતિ હાય છે. સમૂમિની – જેમ કે જળચરની કરાડપૂર્વ પ્રમાણુ, ઉરમની ૫૩૦૦૦ વર્ષ પ્રમાણુ, ભુજગની ૪૨૦૦૦ વર્ષોં પ્રમાણુ, પક્ષીઓની ૭૨૦૦૦ વર્ષ પ્રમાણુ અને સ્થળચરોની ૮૪૦૦૦ વર્ષ પ્રમાણ ભવસ્થિતિ કહી છે. ગભ જ પંચેન્દ્રિય તિય ચની કાયસ્થિતિ સાત અથવા માટૅ જગ્રહણુ પ્રમાણ અને સભૂમિની કાયસ્થિતિ સાત જન્મગ્રહણુ પ્રમાણુ હી છે ખાલી થવાના ઢાળને વિલેપતા કહે છે. નિલે પનાની વસ્તબ્ધતા આ પ્રમાણે કરવામાં આવી છે સા પ્રત્યુત્પન્ન પૃથ્વીાયિક જીવ જે પ્રતિસમય ખાદી થતા જાય, તે તેમને ખાલી થવામાં ઓછામાં મછે અસખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાળના સમય લાગી જાય છે. ઓછામાં એાછા એટલા સમયમાં તેઓ ખાલી થઇ શકે છે, અને અધિકમાં અધિક અસંખ્યાત ગણા અસખ્યાત ઉત્સર્પિણી અને અન્નપીએમાં તે ખાલી થઈ શકે છે. એજ પ્રમાણે અસ્પૃશાયિક, તેજાયિક અને વનસ્પતિકાયિક જ્વાની નિર્લેપના વિષે પણ સમજવું જોઇએ. વનસ્પતિ કાયિક વાની નિલે`પના કદી થતીજ નથી, કારણકે તેઓ અનંત છે, પ્રત્યેક ત્રસકાયિક જીવના જઘન્ય નિલેપના ઢાળ ૧૦૦ સાગરાપમના છે અને ઉત્કૃષ્ટ નિલે`પના કાળ ૧૦૦ સાગરોપમ કરતાં કંઇક વિશેષાધિક છે.
અણુગારની વકતવ્યતા આ પ્રમાણે છે (૧) અવિશુદ્ધ લેશ્યાવાળા ઋણુગાર અનુપયુત (ઉપયોગ રહિત) આત્મા દ્વારા અવિશુદ્ધ વૈશ્યાવાળા દેવને અને દેવીને જાણુતા – દેખતા નથી. () વિશુદ્ધ લેશ્યાવાળા અણુગાર અનુપયુકત આત્મા દ્વારા વિષ્ણુદ્ધ લેશ્યાવાળા દેવ અને દેવીને જાણતા નથી અને દેખતા નથી (૩) અવિશુદ્ધ લેસ્યાવાળા અણુગાર ઉપયુક્ત (ઉપયેાગ સહિત) આત્મા દ્વારા અવિશુદ્ધ વૈશ્યાવાળા દેવને અને દેવીને જાણતા નથી અને દેખતા નથી. (૪) અવિશુદ્ધ લેશ્યાવાળા અણુગાર ઉપયુકત આત્મા દ્વારા વિશુદ્ધ લેશ્યાવાળા દેવને અને દેવીને જાણતા નથી અને દેખતા નથી. (૫) અવિશુદ્ધ લેફ્સાવાળા અજુગાર ઉપયુકતાનુંપયુકત આત્મા દ્વારા અવિષ્ણુદ્ધ લેશ્યાવાળા દેત્રને અને દેવીને જાણતા નથી. (૬) અવિશુદ્ધ લેસ્સાવાળા અણુગાર ઉપયુક્રતાનુંપયુક્ત આત્મા દ્વારા વિશુદ્ધ લેફ્સાવાળા દેવને અને દેવીને જાણતા નથી અને દેખતા નથી. વિશુદ્ધ વેશ્યાવાળા અણુગારને અનુલક્ષીને ખીજા' જે છ આલાપકા ખને છે તે પૂકિત રીત પ્રમાણે જાતે જ સમજી લેવા. આ રીતે અવિશુદ્ધ લેસ્યાવાળા અણુગારના ૬ આલાપક, અને વિષ્ણુદ્ધ લેસ્યાવાળા અણુગારના ૬ આલાપકો મળીને કુલ ૧૨ આલાયક બનશે.
સમ્યકવ મિચ્ચાળ ક્રિયાની વકતવ્યતા આ પ્રમાણે છે
.
અન્યતીથિમ (અન્ય મતને માનનારાએ એવું કહે છે કે એક જીવ એક સમયમાં બે કિયા કરે છે (૧) સમ્યકત્વ ક્યા કરે છે અને (૨) મિથ્યાત્વ ક્રિયા કરે છે. પરન્તુ તેમની તે માન્યતા સાચી નથી. કારણ કે એક જીવ એક સમયમાં એક જ ક્રિયા કરી શકે છે - કાંતા સમ્યકત્વ ક્રિયા જ કરી શકે છે, અથવા તા મિથ્યાત્વ ક્રિયા જ
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૫૩
Page #170
--------------------------------------------------------------------------
________________
કરી શકે છે. બે ક્રિયાઓ એક સાથે થતી નથી, એવો સિદ્ધાંત છે. ઉદેશકને અંતે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુના વચનને પ્રમાણભૂત ગણુને કહે છે કે “સે મરે! મિત્તે! રિ” “હે ભદન્ત આ વિષયને અનુલક્ષીને આપે જે કહ્યું તે સર્વથા સત્ય છે. હે ભદન્ત! આપની વાત બિલકુલ સત્ય છે', આ પ્રમાણે કહોને ભગવાન મહાવીરને દણું – નમસ્કાર કરીને ગૌતમ સ્વામી પિતાને સ્થાને વિરાજમાન થઈ ગયા. સ૧
જનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતી’ સણની પ્રમેયચંદ્રિકા
વાગ્યાના સાતમા શતકને ચોથો ઉદેશક સમાપ્ત -જા
તિર્યોં કે યોનિસંગ્રહ કા નિરૂપણ
શિતક ૭ના પાંચમા ઉદ્દેશકને પ્રારંભ
તિર્યાનિક વતવ્યતા
પાયદે બાર વાલી ” ઈત્યાદિ– સૂત્રાર્થ– (ાદિ વાવ પવૅ રાણી) રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુ પધાર્યા. (યાવત્ ) પરિષદ વિખરાયા પછી ગૌતમ સ્વામીએ તેમને આ પ્રમાણે પ્રશ્ન પૂછયે- ( રરરરરવનંવિત્તિપિરાવળઘri મત ! દેિ નોળિ gam હે ભદન્ત! ખેચર પચેન્દ્રિય તિર્યંચ ને નિસંગ્રહ કેટલા પ્રકારને કલો છે? (તોયમાં!) હે ગૌતમ! (સિવિદે નોજિસં ઘg) ખેચર પચેન્દ્રિય તિર્યને નિસંગ્રહ ત્રણ પ્રકારને કહ્યો છે– (તંગ) જે ત્રણ પ્રકારે આ પ્રમાણે છે- (ગંહા, વાવા, સંકુરિઝમા) (૧) અંડજ, (૨) પિત જ, (૩) સંમૂછિમ. (एवं जेहा जीचाभिगमे जाव नो चेव णं से विमाणे वीईवएज्जा, एमहालयाण ગયા! તે વિમા guત્ત) આ વિષયને અનુલક્ષીને છવાભિગમ સૂત્રમાં જે પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું. “તે વિમાનેને કોઈ ઓળંગી શકતું નથી એવાં વિશાળ તે વિમાને કહ્યા છે,” અહીં સુધીનું સમત કથન ગ્રહણ કરવું. ગાથા (બોવિંદ ના હિલ્ટી ના ર વી --
ને વાદ – દિર - સધાઇ-વળ બાપા - વિધિગો) (૧) નિસંગ્રહ, (૨) લેસ્યા, (૩) દષ્ટિ, - સમ્યકત્વ, મિત્ર અને મિથ્યા દષ્ટિ, (૪) જ્ઞાન, (૫) બેગ, (૬) ઉપયોગ, (૭) ઉષપાત, (૮) સ્થિતિ, (ઈ સમુહાત, (૧૦) હન, અને (૧૧)
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૫૪
Page #171
--------------------------------------------------------------------------
________________
જાતિકુલકેટિ, આટલા વિષયનું તેમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. (તે તે ! તે પર 1 ત્તિ) “હે ભદન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. હે ભદત ! આપનું કથન સર્વથા સત્ય છે.” આ પ્રમાણે કહીને પ્રભુને વંદણ નમસ્કાર કરીને ગૌતમ સ્વામી તેમને સ્થાને બેસી ગયા.
ટીકાય- જીવનું પ્રતિપાદન ચાલી રહ્યું છે, તેથી સૂત્રકારે સૂત્રમાં તેમના નિસંગ્રહ વિષયક કથન કર્યું છે– “જા િનવ વવાણી” રાજગૃહ નગમાં મહાવીર પ્રભુ પધાર્યા. લોકો ધર્મોપદેશ સાંભળવા આવ્યા. ધર્મોપદેશ સાંભળીને તેઓ પિત પિતાને સ્થાને ચાલ્યાં ગયાં. ત્યારે ગૌતમ સ્વામીએ બન્ને હાથ જોડીને પ્રભુને વંદણા નમસ્કાર કરીને વિનયપૂર્વક આ પ્રમાણે પ્રશ્ન પૂછ-
બાર વયિતિરિણળિયા તે નિ નો પu?" હે ભદન્ત ! ખેચર પંચેન્દ્રિય તયચ નિવાળા જીવોની નિને સંગ્રહ કેટલા પ્રકારને કરે છે? (જીવના ઉત્પત્તિ રયાનને નિ કહે છે.) મહાવીર પ્રભુ કહે છે કે- “ 1હે ગૌતમ! “1િ જોઈ હદે guત્તે’ તેમની યોનિયોને સંગ્રહ ત્રણ પ્રકારને કહ્યો છે. “áનE? તે ત્રણ પ્રકારે નીચે પ્રમાણે છે- “યહવા, પોચા, સં જના” (૧) અંડજ, (૨) પિતજ અને (૩) સમાચ્છમ. મેર હંસ આદિ અંડજ કહેવાય છે. વસ્ત્રથી સંમાર્જિત થયેલાની જેમ જે ઉત્પન્ન થાય છે, તેમને પિતજ કહે છે. જેમ કે બલ્યુલિ (પક્ષી વિશેષ) ચર્મચટિકા (ચામાચિડિયું) આદિ. તેમને જે જન્મ હોય છે તે જરાયુથી (નાળ વગેરે મળ ભાગ) રહિત હોય છે. એટલે કે જેમ અંડજ જીવ જરાયુની સાથે લપેટાયેલી સ્થિતિમાં નિમાંથી બહાર નીકળે છે, એ પ્રમાણે તેઓ જરાયુની સાથે લપેટાયેલી હાલતમાં ઉત્પન્ન થતા નથી. માતપિતાના સંગ વિના જે જી ઉત્પન્ન થાય છે તેમને સંમમિ કહે છે. એકેન્દ્રિયથી લઈને અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યન્તના જીવને જન્મ એજ પ્રકારે થાય છે. “ ના નવામિને સાવ ળો રે તે વિનાને વિદરના મહથિા વન! તે વિના પuત્તા જીવાભિગમ સૂત્રમાં એ વિષેનું જે પ્રમાણે કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણેનું કથન અહીં પણ ગ્રહણ કરવું. તે કથન કયાં સુધી ગ્રહણ કરવું, એ સમજાવતા સૂત્રકાર કહે છે કે હે ગૌતમ! તે વિમાને એવડાં મેટાં છે કે કે તેમને ઓળંગી શકતું નથી? અહીં સુધીનું કથન ગ્રહણ કરવું. આ વિષયને અનુલક્ષીને જીવાભિગમસૂત્રમાં આ પ્રમાણે કહ્યું છે- અંજા વિવિદ પuત્ત અંડજ જીવન ત્રણ પ્રકારના કહ્યા છે, “રંગ ? તે ત્રણ પ્રકારે આ પ્રમાણે છે– “થી, કુરિસા, રા ' (૧) સ્ત્રી, પુરુષ અને (૩) નપુંસક “ પાયા વિ' એજ પ્રમાણે પોતજ પણ ત્રણ પ્રકારના હોય છે. તથા જે તે સંછન – તે લઇ જાસો જેટલા સંમૂછિમ જન્મવાળાં જીવે છે, તે બધાં છે નપુંસક વેદવાળા છે. અહીં “ સદા નીરામને
લ વ v તે વિના વીજપના ઇત્યાદિ સૂત્રપાઠમાં જે “નાર (TET) પદ વપરાયું છે, તેથી નીચેના સત્રપાઠને ગ્રહણ કરવામાં આવ્યા છે'अस्थि विमाणाई विजयाई, वेजयंताई, जयंताई, अपराजियाई ? इंता, अस्थि, तेणं भंते ! विमाणा के महालया पण्णचा ? गोयमा! जावइयं च गं घरिए
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૫૫
Page #172
--------------------------------------------------------------------------
________________
उदेइ, जावइयंच णं मूरिए अत्थमेइ, एयाख्वाई नव ओवासंतराइं अत्थेगइयस्स देवस्स एगे विक्कमे सिया, से णं देवत्ताए उकिटाए तुरियाए जाव दिव्वाए देवगईए वीईवयमाणे एगाहं वा दुयाहं वा उकोसेणं छम्मासे बीइवयइ' આ કથનને ભાવાર્થ એટલે જ છે કે વિજય, વિજયન્ત, જયન્ત અને અપરાજિત, એ વિમાને એટલાં મોટાં છે કે કેઈપણ દેવ પિતાની ઉત્કૃષ્ટ દેવ ગતિથી પણ તેમને પાર કરી શકતા નથી.
હવે સૂત્રકાર નિ સંગ્રહાદિ ગાથાનું કથન કરે છે. આ ગાથાને ભાવાર્થ નીચે પ્રમાણે છે– ખેચર નિર્મચાને નિસંગ્રહ અંડજ, પિતજ અને સંછિમના લેબી અપેક્ષાએ ત્રણ પ્રકારે છે- અંડજનાં ત્રણ ભેદ છે– સ્ત્રી, પુરુષ અને નપુંસક પિતજના પણ ત્રણ ભેદ છે– સ્ત્રી, પુરુષ અને નપુંસક. મૂછિમ જન્મવાળા છે નપુંસક દવાળાં જ હોય છે. અંડજ, પિતજ અને સમૃચિંછમ છમાં કૃષ્ણ આદિ છએ લેશ્યાવાળા હોય છે. સમષ્ટિ, મિથ્યાદૃષ્ટિ અને મિશ્રદષ્ટિના ભેદની અપેક્ષાએ તેઓ ત્રણે દૃષ્ટિવાળાં હોય છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને અવધિજ્ઞાનના ભેદથી તેમનામાં ત્રણ જ્ઞાન વિકલ્પ હોય છે. મનાયેગ, કાયાગ, અને વચનગન ભેદથી તેઓ ત્રણે યેગવાળા હોય છે. તેઓ સાકાર અને અનાકાર ઉપગના ભેદથી બે પ્રકારના ઉપગવાળાં હોય છે. અસંખ્યાત વર્ષના આયુવાળા ભેગભૂમિયા મનુષ્ય અને તિર્યંચ સિવાયના આઠમાં દેવલાક સુધી રહેનારા છોને ખેચર - પંચેન્દ્રિય તિર્યશ્લોકમાં ઉત્પાદ થાય છે. તેમની સ્થિતિ જઘન્યની અપેક્ષાએ અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ પ૯પમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ હોય છે. આહારક અને કેવલિસમુદઘાતને છોડીને વેદનાદિક પાંચ સમુદ્દઘાતને ત્યાં સદૂભાવ હોય છે. સમવહત (સમુદ્ધાયુકત) અને અસમવહત બન્ને પ્રકારના જીવોનું જ અહીં મરણ થાય છે. તે ખેચર તિર્યાનિક પંચેન્દ્રિય જીવ મરીને પહેલી ત્રણ નરમાં, તથા ભવનપતિથી લઇને આઠમાં દેવક સુધીના દેવલોકમાં, મનુષ્યમાં અને તિર્યમાં સર્વત્ર ઉત્પન્ન થાય છે. પંચેન્દ્રિય તિયંગરૂપ જાતિમાં જે ઉત્પત્તિના પ્રકાર છે તેમને “ જાતિકુલકેટિ’ કહે છે. તેમની જાનિકુલકે ટિએ ૧૨ લાખે હોય છે. મહાવીર પ્રભુના કથનમાં પિતાની શ્રદ્ધા વ્યકત કરતાં ગૌતમ સ્વામી તેમને કહે છે
જે રે ! રિ - “હે ભદન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. હે ભદન્ત! આપ જે કહે છે તે યથાર્થ જ છે. આ પ્રમાણે કહીને તેમને વેદના નમસકાર કરીને ગૌતમસ્વામી પિતાને સ્થાને વિરાજમાન થઈ ગયા. સૂ૦૧ જનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજત “ભગવતી’ સૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના સાતમા શતકનો પાંચમો ઉદ્દેશક સમાપ્ત, ૭ મે - ૫ છે
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૫ ૬
Page #173
--------------------------------------------------------------------------
________________
છઠે ઉદેશે કા સંક્ષિપ્ત વિષય વિવરણ
—સાતમાં શતકના છઠ્ઠા ઉદ્દેશકના પ્રારંભ આ ઉદ્દેશકમાં પ્રતિપાદિત વિષયનું સક્ષિપ્ત વિષ્ણુ આ પ્રમાણે છે– નારકવાના મધની વકતવ્યતા. નરકાયુના વેદનને વિચાર. નારડામાં મહાવેદનાનું વેદન, અસુરકુમારોમાં મહાવેદનાનું વેન, પૃથ્વીકાયિકામાં વિવિધ વેદનાનું વેદન, આયુના મધનું નિરૂપણું, કર્કશ વેદનીય કર્મોનું નિરૂપણું, કર્કશ વેદનીય કર્મોના હેતુનું નિરૂપણુ, નારકાના કશ વેદનીય ક`ના વિચાર, અકશ વેનીય કર્મીનું નિરૂપણુ, અકશ વેદનીય કર્મોના હેતુઓનું કથન, નારક જીવાના અકર્કશ વેદનીય કર્માંના અંધ વિષયક પ્રશ્નોત્તરા. સતાવેનીય કર્મીને વિચાર, સાતાવેદનીય કર્માંના કારણાને વિચાર. અસાતાવેદનીય કાઁના વિચાર, અસાતાવેદનીય કર્મીના કારણેાના વિચાર.
જ શ્રૃદ્વીપના ભારત વર્ષમાં આ અવસર્પિણી સંબંધી દુઃખમ દુઃખમા કાળમાં આ કૃતરૂપ પર્યાયને આવિર્ભાવ થવાનું કથન. હાહાભૂતકાળ ( હાહાકાર મચી જાય એવા કાળ ) હેાવાનું કથન, ભયંકર પવન ફૂંકાવાનું કથન, મલિન દશા થવાનું કથન, અતિશય ગરમી અને ઠંડી પડવાનું કથન, અરસ, વિરસ આદિથી યુકત મેઘા ( વાદળા ) થવાનું કથન, ગામ આદિમાં રહેનારા મનુષ્ય, પશુ, પક્ષી આદિને વિનાશ થવાનું કથન, વનસ્પતિના વિનાશ થવાનું કથન, પ્રતાદિના વિનાશ થવાનું કથન, ભૂમિના સ્વરૂપનું કથન મનુષ્યની આકૃતિરૂપ પર્યાયને આવિર્ભાવ (પ્રકટ થવાની ક્રિયા ) થવાનું કથન મનુષ્યના આહારનું કથન, મનુષ્ય, સિંહ, કાગડા આદિ વેાના મરણુખાદની ભવપ્રાપ્તિ વિષયક પ્રશ્નોત્તરી.
"
નૈરયિકોં કે આયુર્બન્ધાદિ કા નિરૂપણ
નારકાની આયુષણ ધાદિની વતવ્યતા
રાચંદે ખાવ તું પાણી
ઇત્યાદિ
સૂત્રા- ( રાશિદ્દે નાવ છું યાસી ) રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુ પધાર્યાં. ' અહીંથી શરૂ કરીને ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું, ' ત્યાં સુધીનું કથન. (નીયેળ મતે! ને મિત્રણ નેહનું વન્નિત્ત, સે ખં મતે ! sere नेरइयाउयं पकरेइ, उववज्जमाणे नेरइयाउयं पकरेड, उबवन्ने नेरइयाउयं પ રૂ ?) હે ભદન્ત ! જે જીવ નારમાં ઉત્પન્ન થવાને ચેાગ્ય હાય છે, એવા જીવ શુ આ ભવમાં રહીને નારકાપુના અંધ કરે છે ? કે નરકમાંજ ઉત્પન્ન થતાં જ તે નારકાયુને "ધ કરે છે ? કે ત્યાં ઉત્પન્ન થયા પછી તે નારકાપુના બંધ કરે છે ? ( ગોવા! )
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૫૭
Page #174
--------------------------------------------------------------------------
________________
હે ગૌતમ! (ાજ નેફા પર) આ ભવમાં રહીને જ જીવ નારકાયુને બંધ કરે છે, (બો ૩૬નમાળે રૂચા પ, ળો ને તૈયારી પ ) નરકમાં ઉત્પન્ન થતાં જ તે નારકાયુને બંધ કરતો નથી, અને નરકમાં ઉત્પન્ન થઈ ગયા પછી પણ તે નારકાયુને બંધ કરતો નથી. (વં ગરમાણુ વિ - પર્વ નવ મણિg વિ) આયુબંધના વિષયમાં નારકેના જેવું જ કથન અસુરકુમારના વિષયમાં પણ સમજવું. વૈમાનિક પર્યન્તના તેના વિષયમાં પણ એજ પ્રકારનું કથન સમજવું. (નવે મંતે ! જે વિણ રૂપણ કરવમાને નેફયા પત્તિ , સાવજો નેરથાર્થ સિંડ?) હે ભદન્ત! નારકમાં ઉત્પન્ન થવા યોગ્ય જે જીવ હોય છે, તે શું આ ભવમાં જ રહીને જ નારકના આયુનું વેદન કરે છે? કે ત્યાં ઉત્પન્ન થતાં થતાં નારકાયુનું વેદન કરે છે? કે ત્યાં ઉત્પન્ન થઈ ગયા પછી નારકાયું વેદન કરે છે? (વનr!) હે ગૌતમ ! ( સુદ તેરા દિવે) આ ભવમાં રહીને જ જીવ નારકાયુનું વેદન કરતું નથી, પરંતુ (उववजमाणे नेरइयाउयं पडिसंवेदेइ, उबवन्ने वि नेरइयाउयं पडिसंवेदेइ ) નરકમાં ઉત્પન્ન થતાં જ નારકાયુનુ વેદન કરે છે અને નરકમાં ઉત્પન્ન થયા બાદ પણ નારકાયુનું વેદન કરે છે. (gવ ના વાળપણ) આયુવેદન વિષયક વૈમાનિક પર્યન્તના જીવનું કથન, નારકના કથન અનુસાર સમજવું.
(जीवणं भंते ! जे भविए नेरइएमु उवजित्तए से णं भंते ! किं ફદાર મદા , કવનમાજે માળે, વવવ પ્રદાયને?) હે ભદન્ત ! નારમાં ઉત્પન્ન થવા એગ્ય જીવ શું આ ભવમાં રહીને જ મહાદનાવાળો હોય છે? કે નરકમાં ઉત્પન્ન થતાં જ મહાદનાવાળે હેાય છે કે ત્યાં ઉત્પન્ન થઈ ગયા બાદ મહાદનાવાળે હેાય છે? (નોબા ! સુદાઇ સિય મળે સિય મwછે, उववजमाणे सिय महावेयणे सिय अप्पवेयणे, अहे णं गोयमा ! उववन्ने भवइ તો છા છતાં આ સાચં) હે ગૌતમ ! કયારેક તે આ ભવમાં રહેતાં રહેતાં જ મહાદનાવાળો હોય છે અને કયારેક અવેદનાવાળો હોય છે, ત્યાં (નરકમાં) ઉત્પન્ન થતાં ક્યારેક તે મહાદનાવાળે હેય છે અને ક્યારેક અપેદનાવાળો હોય છે, પણ ઉત્પન્ન થઈ ગયા બાદ તે તે એકાન્ત ( સંપૂણે) દુઃખરૂપ વેદનાનું વેદન કરે છે, કેઈ સમયે જ તે સુખનું વેદન કરે છે.
(નીવેvi અંતે! જે મવા વવાન્નિત્તા પુર) હે ભદન્ત ! જે જીવ અસુરકુમારેમાં ઉત્પન્ન થવા એગ્ય હોય છે, તે જીવન વિષે પણ હું પૂર્વોકત વાત જ જાણવા માગું છુ - શું અસુરકુમારમાં ઉત્પન્ન થવા યોગ્ય જીવ આ ભવમાં રહીને જ મહાદનાવાળા બને છે કે ત્યાં ઉત્પન્ન થતાં જ મહાદનાવાળો બને છે ? કે ત્યાં ઉત્પન્ન થઈ ગયા પછી મહાવેદનાવાળે બને છે? ( !) હે ગૌતમ ! (इहगए सिय महावेयणे, सिय अप्पवेयणे, उववज्जमाणे सिय महावेयणे सिय અ ચ ) જે જીવ અસુરકુમારમાં ઉત્પન્ન થવાને ગ્ય હોય છે તે આ ભવમાં
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૫૮
Page #175
--------------------------------------------------------------------------
________________
રહેતા ક્યારેક મહા વેદનાવાળે હોય છે અને કયારેક અપવેદનાવાળો હોય છે, ત્યાં ઉત્પન્ન થતાં પણ તે ક્યારેક મહાદનાવાળો હોય છે અને કયારેક અપેદનાવાળો હોય છે, (अहेणं उववन्ने भवइ, ती पच्छा एगंतगातं वेयणं वेएइ, आहच असायं एवं બાર શાળામા) પણ ત્યાં ઉત્પન્ન થઈ ગયા પછી તે તે એકાન્તરૂપ સાતવેદનાનું (સુખરૂપ વેદનાનું) જ વેદન કરે છે, હા, કયારેક તે અસાતવેદનાનું પણ વેદન કરે છે. એજ પ્રમાણે સ્વનિતકુમાર સુધીના વિષયમાં પણ સમજવું.
(નીdi ને ! ને મરણ સુધી જારૂપ કાવનિરણ પુછા) હે ભદન્ત ! જે જીવ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવાને ગ્ય હોય છે, તે જીવ આ ભવમાં રહેતા હોય ત્યારે જ શું તે ભવસંબધી મહાદનાવાળે હેાય છે, કે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થતાં જ તે ભવસંબંધી વેદના વાળ હોય છે? કે પૃથ્વીકાચિકેમાં ઉત્પન્ન થઈ ગયા બાદ તે ભવસંબંધી મહાદનાવાળા હોય છે?
(નોરમા) હે ગૌતમ! (ા સિર મરાયને સિર મળ્યું છે, एवं उववज्जमाणे चि, अहेणं उववन्ने भवइ, तओ 'पच्छा नेमायाए वेयणं वेएइ, एवं जाव मणुस्सेसु, वाणमंतर. जोइसिय, वेमाणिएसु जहा असुरकुमारेसु) જે જીવ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવાને ગ્ય હોય છે, એ જીવ આ ભવમાં રહેતા હોય ત્યારે કયારેક મહાદનાવાળા હોય છે અને કયારેક અ૫નાવાળે હેય છે. એજ પ્રમાણે ઉપદ્યમાન (ઉત્પન થતાં ) જીવના વિષયમાં પણ સમજવું. પરંતુ જ્યારે તે જી- પૂથ્વીકાયિકોમાં ઉત્પન્ન થઇ જાય છે, ત્યાર બાદ તે તે વિવિધ પ્રકારની વેદનાને અનુભવ કરે છે. એ જ પ્રમાણે મનુષ્ય પર્યન્તના જીવોના વિષયમાં પણ સમજવું. વાવ્યન્તરો, તિષિક અને વૈમાનિકેના વિષયમાં અસુરકુમારેના જેવું જ કથન સમજવું (વાળ મરે ! .િ ગ્રામમિનિરિયા૩થા, ગળામોનિયત્તિવાડવા ?) હે ભદન્ત! છો શું આભેગનિર્વત્તિતાયુષ્ક – એટલે કે અસાવધાનીથી આયુબંધ કર્યો હોય છે એવાં હોય છે ? કે અનાગનિર્વત્તિતાયુષ્ક હોય છે? ( મા) હે ગૌતમ! (णो आभोगनिव्वत्तियाउया, अणाभोगनिव्यनियाउया-एवं नेरइया वि, एवं બાર નાળિય) જીવ આભેગનિર્વત્તિતાયુક હેતા નથી, પરંતુ અનાગનિર્વર્તિતાયુષ્ક હોય છે. એ જ પ્રમાણે નારથી લઈને વૈમાનિક દેવો પર્યન્તના વિષયમાં પણ એમ સમજવું.
ટીકાથ- પહેલાના પ્રકરણમાં જ નીસંગ્રહનું નિરૂપણ કરવામાં આવ્યું. આયુષ્યવાળા જીમાં જ તે હેય છે. તે કારણે સૂત્રકારે આ સૂત્રમાં આયુષ્ય આદિનું નિરૂપણ કર્યું છે- “રાવ િma g વાર્ષી' “શ્રમણ ભગવાન મહાવીર રાજગૃહ નગરમાં પધાર્યા, ત્યાંથી શરૂ કરીને “પરિષદ ધર્મોપદેશ શ્રવણ કરીને પાછી ફરી.
ત્યાર બાદ ગૌતમ સ્વામીએ સવિનય મહાવરપ્રભુની સેવા સુશ્રુષા કરી. ત્યાર બાદ તેઓ વિનયપૂર્વક, ભગવાનની પાસે ઉચિત સ્થાને વિરાજમાન થયા અને બંને હાથ જોડીને આ પ્રમાણે પ્રશ્ન પૂછયે ” આ સમસ્ત કથન ગ્રહણ કરવું. હવે સત્રકાર ગૌતમ સ્વામીને પ્રન પ્રકટ કરે છે
જીજે મેતે ! જે મવિઇ નેvg અવનિત્તા ” હે ભદન્ત! જે જીવ નારકગતિમાં ઉન્ન થવાને યોગ્ય હોય છે, of મરે! કિ રૂપ ને રૂચાડ્યું વજન એ જીવ આ ભવમાં રહેતા હોય ત્યારે જ - મનુષ્યભવમાં કે તિર્યંચ
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૫૯
Page #176
--------------------------------------------------------------------------
________________
ભવમાં રહેલું હોય ત્યારે જ શું નારકાયુને બંધ કરે છે? અથવા “વાવ જમાને જોરથ પરે ? નારકમાં ઉત્પન્ન થતાંની સાથે જ નારકાયુનો બંધ કરે છે? અથવા કવન્ને ને થાકાં ઘરે નરકમાં ઉન્ન થયા પછી નારકાયુને બંધ કરે છે?
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે“ મા!' હા, ગૌતમ! “ડદ 1 ચાવવું ઘરે ? જે જીવ નારક પર્યાયમાં ઉત્પન્ન થવાને ગ્ય હોય છે, તે જીવ જે ભાવમાં રહેલો હોય છે એજ ભવમાં રહેતા રહેતા નારકમાં ઉત્પન્ન થવા આયુનો (નારકાયુનો) બંધ કરે છે. મનુષ્ય અથવા તિર્યંને ભવ છેડીને નારકોમાં ઉત્પન્ન થતાં જ તે પારકેને બંધ બાંધતે નથી, અથવા નરકગતિમાં ઉત્પન્ન થઇ ગયા પછી પણ તે નારકાને બંધ કરતા નથી. એજ વાત “ વરઝમાને નેસાઇ પ, જો ને તૈયાયં પૂજ' આ સૂત્રાંશ દ્વારા મહાવીર પ્રભુએ ગૌતમ સ્વામીને સમજાવી છે. “ga Rાત ગણાવા લિ આયુબંધના વિષયમાં નારકેને અનુલક્ષીને જેવું કથન કર્યું છે એવું જ કથન અસુરકુમારના આયુબંધના વિષયમાં પણ સમજવું. એટલે કે અસુરકુમારોમાં ઉત્પન્ન થવા યોગ્ય છવ, જે ભવમાં વર્તમાન (રહેલો હોય, એજ ભવમાં રહીને અસુરકુમારેમાં ઉત્પન્ન થવા ગ્ય આયુને બંધ કરે છે, “ને મFરમry કરવામાન, વા સત્ર ઉત્પન્ન મૂત્રા ગમરમાયુ વનારિ’ તે જીવ અસુરકુમારમાં ઉત્પન્ન થતાં જ અસુરકુમારના આયુને બંધ કરતે નથી, અને તે પર્યાયમાં ઉત્પન્ન થઈ ગયા પછી પણ અસુરકુમારના આયુને બંધ કરતો નથી. “g નાa મrળgg” આ પ્રકારનું કથન જ વૈમાનિક પર્વતના ૨૪ દંડકમાં સમજવું.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે- નો મં! મgિ નેપB ૩વવત્તા ” હે ભદન્ત ! જે જીવ નારમાં ઉત્પન્ન થવાને ગ્ય હોય છે, 'से णं भंते ! किं इहगए नेरइयाउयं पडिसंवेदेइ, उववज्जमाणे नेरइयाउय' પરિસંવે, વવને નેવાડ પરિસંવે?' તે શું આ ભવમાં રહીને નારકાયુનું વેદન કરે છે? અથવા શું એ જીવ નરમાં ઉત્પન્ન થતાંની સાથે જ નારકાયુનું દાન કરે છે? અથવા શું તે નરકમાં ઉત્પન્ન થઈ ગયા બાદજ નારકાયુનું વેદન કરે છે?
તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે કે- “ મા! ? હે ગૌતમ! “ો ને
વે” નારમાં ઉત્પન્ન થવા યોગ્ય જીવ આ ભવમાં રહેતું હોય ત્યારે નારકાયુનું વેદન કરતો નથી, પરંતુ “વઝમાને તૈયાર દિ નારકમાં ઉત્પન્ન થતાં જ નારકાયુનું સંવેદન કરવા લાગે છે, તથા “લવને રિ ને થાક વહિવે ત્યાં ઉત્પન્ન થયા બાદ પણ નારકાયુનું સંવેદન કરવા લાગે છે. “ga નાવ માળિg૬ આયુના સંબંધ વિષેનું જેવું
શ્રી ભગવતી સુત્ર : ૫
૧૬૦
Page #177
--------------------------------------------------------------------------
________________
કથન નારક જીવના વિષયમાં કરવામાં આવ્યું છે એવું જ કથન વૈમાનિકે સુધીના દેના વિષયમાં પણ સમજવું. એટલે કે અસુરકુમાર આદિ પર્યાયમાં ઉત્પન્ન થવા
ગ્ય જીવ આ ભવમાં અસુરકુમારાયુનું વેદન કરતો નથી, પણ અસુરકુમારાદિ પર્યાયમાં ઉત્પન્ન થતાં જ અથવા તે ઉત્પન્ન થયા બાદ જ અસુરકુમારાદિ આયુનું સંવેદન કરે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન- “બીજ મંતે ! જે મારા નેરા નવનિત્તા” હે ભદન્ત ! નારકેમાં ઉત્પન્ન થવા એગ્ય જીવ “રે જ મં? વિ ફુલાઈ મથ’ શું આ પર્યાયમાં રહેલું હોય ત્યારે જ નારક ની મહાવેદનાવાળ બની જાય છે, અથવા “વવવજ્ઞાને મદને ? શું નારકમાં ઉત્પન્ન થવાં જ મહાદનવાળ બની જાય છે, અથવા “ડવાને મદારજે ? ” શું નરકમાં ઉત્પન્ન થઇ ગયા બાદ મહાદનાવાળે થઈ જાય છે?
ઉત્તર- (નોના !) હે ગૌતમ! “દા સિર મહીને સિર ગરજે એ જીવ આ પર્યાયમાં રહેલું હોય ત્યારે પણ કદાચિત મહદનાવાળો હોઈ શકે છે અને કદાચિત આ૫વેદનાવાળો હોઈ શકે છે, “યુવકના વિર મદારોને, સિક ગાળે” તથા ત્યાં નારકમાં ઉત્પન્ન થતાંની સાથે જ કદાચિત મહા વેદનાવાળો અને કદાચિત્ અલ્પવેદનાવાળે હોઈ શકે છે. પરંતુ હે ગૌતમ ! ત્યાં ઉત્પન્ન થઈ ગયા પછી તે “તો ઉછા તવ વેજ વેus ? તે કેવળ દુઃખનું જ વેદન કરે છે, “યાદ સાથે ” હા, જ્યારે તીર્થંકર પ્રભુના ગર્ભગમન, જન્મ આદિ માંગલિક પ્રસંગે હોય છે, ત્યારે તે સાતવેદનાનું (સુખરૂપ વેદનાનું) પણ વેદન કરે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે જીવ જ્યારે નારકપર્યાયમાં ઉત્પન્ન થઈ જાય છે, ત્યાર બાદ તે તે ત્યાં અસાતવેદનીય કર્મજન્ય વેદનાનું જ વેદન કરે છે, વચ્ચે એક ક્ષણ પણ સુખરૂપ સાતવેદનાને તે અનુભવ કરતા નથી. પણ તીર્થકરના જન્મદિ માંગલિક પ્રસંગે તેને સુખરૂપ સાતવેદનાને અનુભવ કરવા મળે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન- foi મતે ! ને મવા કુરમાકવત્તિ gછ” હે ભદન્ત! જે જીવ અસુરકુમારેમાં ઉત્પન્ન થવાને ગ્ય હેય છે, તે શું આ ભવમાં રહેતા હોય ત્યારે જ મહાદનાવાળે બને છે, કે ત્યાં અસુરકુમારરૂપે ઉત્પન્ન થતાં જ મહાદાવાળે બને છે, કે અસુરકુમારરૂપે ઉત્પન્ન થઈ ગયા પછી મહાદનાવાળ બને છે?
ઉત્તર – “સિઘ માળે, સિક કાવો .? હે ગૌતમ! એવો જીવ અહ. (આ ભવમાં) રહેતાં રહેતાં મહાદનાવાળે પણ બની શકે છે. તથા અપવેદનાવાળ પણ બની શકે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૬૧
Page #178
--------------------------------------------------------------------------
________________
Taaનમાજે શિર મા . શિક ગાઇને ત્યાં ઉત્પન્ન થતાં જ કયારેક તેઓ મહાદનાવાળા બને છે અને કયારેક અલ્પવેદનાવાળ બને છે, પરંતુ “અદે उववन्ने भवइ, तो पच्छा एगंतसायं वेयणं वेएइ, आहच्च सायं ત્યાં અસુરકુમારની પર્યાયે ઉપન્ન થઈ ગયા પછી તો તેઓ એકાન્તતઃ ભવપ્રત્યયિક અત્યન્ત સાતારૂપ વેદનાનું જ વેદન કરે છે, પરંતુ કયારેક પ્રહાર આદિ ઉપનિપાતથી તે અસાતારૂપ દુઃખવેદના પણ ભોગવે છે. “વં નાવ થળિયારે” નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, પવનકુમાર, અને સ્વનિતકુમાર, એ ભવનપતિ દેના વિષયમાં પણ અસુરકુમારના જેવું જ કથન સમજવું.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે- “ ની સંતે ! તે મવિર કુવિચફ
પુછા” હે ભદન્ત ! જે જીવ પૃથ્વીકાચિકેમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય છે, તે છવ શું આ ભવમાં રહેતાં રહેતાં જ મહાવેદના ભગવે છે? અથવા એ જીવ પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થતાં જ મહા વેદના ભેગવે છે? અથવા પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થઈ ગયા બાદ મહાવેદના ભગવે છે? આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે- જે જીવને પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થવાનું હોય છે, તે જીવ શું પિતાના ચાલૂ ભાવમાં રહીને પણ પૃથ્વીકાયિક ભવ સંબધી મહાવેદનાનું વેદના કરવા માંડે છે? કે ત્યાં જતાં જ તે ત્યાંની મહાવેદનાને ભેગવવા માંડે છે કે ત્યાં ઉત્પન્ન થઈ ગયા પછી તે ત્યાંની મહાવેદનાને ભોગવવા માંડે છે. અહીં જે “ માર? (ઉત્પન્ન થત) શબ્દ છે. તેને ભાવાર્થ એ છે કે તે ત્યાં ઉત્પન્ન થઈ રહ્યો છે. ઉત્પન્ન થઈ ગયા નથી.
ગૌતમ સ્વામીના પ્રશ્નનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે કે “જોયા! હે ગૌતમ! એ તે જીવ કે જેણે પૃથ્વીકાચિકેમાં ઉત્પન્ન થવા ગ્ય કર્મ બંધ કરી લીધું છે, અને હજી તે વર્તમાન ગ્રહીત પર્યાયમાં વિદ્યમાન છે, “gs શિશ નદાનને તિર ગg ” આ વર્તમાન ગ્રહીત્ત પર્યાયમાં રહેવા છતાં પણ કયારેક તે મહાવેદનાને અનુભવ કરે છે અને ક્યારેક અલ્પવેદનાનો અનુભવ કરે છે. જે
zazમાને વિપૃથ્વીકાયિક પર્યાયમાં ઉપપદ્યમાન ઉત્પન્ન થતા જીવના વિષયમાં પણ એવું બને છે. એટલે કે જેની પૂર્વ ગૃહીત પર્યાય તો છૂટી ગઈ છે અને પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવાને માટે એ પર્યાયમાં પહોંચી ગયું છે, પણ તે પર્યાયને યોગ્ય પર્યાપ્તિ જેણે હજી સુધી પૂર્ણ રીતે પ્રાપ્ત કરી નથી એ ઉપપદ્યમાન પૃથ્વીકાયિક જીવ પણ ક્યારેક મહોદનાવાળો હોઈ શકે છે અને કયારેક અ૯પવેદનાવાળો પણ હોઈ શકે છે. પરતુ “અરે જે વરને મા, તો જરા મારા વિષે વારુ જે જીવ પૃથ્વીકાયિકમાં પૃથ્વીકાયિકરૂપે ઉત્પન્ન થઈ ચુકયે હેય છે, તે વિવિધ પ્રકારે વેદનાનું સંવેદન કરે છે. “ બાર મgs, પૃથ્વીકાચિકેમાં ઉત્પન્ન થવાને ગ્ય જીવનું
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૬ ૨
Page #179
--------------------------------------------------------------------------
________________
કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન અાયિક, તેજસ્કાયિક, વાયુકાચિક, વનસ્પતિકાચિક, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિય ચા અને મનુષ્યેાના વિષયમાં પણ સમજવું, જેમ કે- અપ્લાયરૂપે ઉત્પન્ન થવાને ચાગ્ય જીવ પોતાની ગૃહીત વર્તમાન પર્યાયમાં રહીને પણ કયારેક મહાવેદનાવાળા હાઇ શકે છે અને કયારેક અપવેદનાવાળા હાઇ શકે છે. એજ પ્રમાણે તેજસ્કાય આદિામાં ઉત્પન્ન થવા યાગ્ય છવાના વિષયમાં પણ સમજવું. તથા અયિક આદિશ્ચમાં ઉપપદ્યમાન જીવના વિષયમાં પણ એજ પ્રમાણે કથન સમજવું. પરન્તુ જે જીવ પેાતાની ગૃહીત પર્યાયને છેડીને અાયિક આદિરૂપે ઉત્પન્ન થઈ જાય છે, તે તેા નિયમથી જ વિવિધ પ્રકારે વેદનાના અનુભવ કરતે રહે છે. ‘વાળમંતર, નોતિય, કેમળિપુના અનુમારેપુ ? અસુરકુમારામાં ઉત્પન્ન થવા ચેાગ્ય જીવના વિષયમાં, ઉપપદ્યમાન જીવના વિષયમાં અને ઉત્પન્ન થઇ ચુકેલા જીવના વિષયમાં જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન વાનભ્યન્તર, જ્યાતિષ્ઠ અને વૈમાનિકામાં ઉત્પન્ન થવા ચેાગ્ય છત્રના વિષયમાં, તથા ઉપપદ્યમાન જીવના વિષયમાં તથા ઉત્પન્ન થઈ ગયેલા જીવના વિષયમાં પણ સમજવું.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે- નૌવાળ મત! નિં આમો નિવૃત્તિયારથા, અળામો નિશિયાડયા' હે ભન્ત ! જીવને શું જ્ઞાનથી અથવા ઇચ્છાથી આયુના અંધક થાય છે, કે અજ્ઞાન અથવા અનિચ્છાથી આયુના અંધક થાય છે. ઉત્તર- ‘નોયમા ! ? હે ગૌતમ ! જો આમોનિવૃત્તિયા, કળાઓનનિવૃત્તિયાકયા ? જીવ આત્માગનિત્તિત આયુવાળા હાતા નથી- એટલે કે તે જ્ઞાન અથવા ઇચ્છાપૂર્ણાંક આયુના બંધક થતા નથી, પરન્તુ અનાલેાગનિવ`ત્તિત આયુષ્ય ડાય છે એટલે કે અજ્ઞાન અથવા અનિચ્છાપૂર્વક જ આયુના અંધક થાય છે, * Ë નેથા નિ, ડ્થ ગામ વેમાળિયા ? આભાગ અનાભાગવિત્તિત આયુષ્યના વિષયમાં જેવું કથન સામાન્ય જીવના વિષયમાં કર્યું" છે, એજ પ્રકારનું કથન નારકાથી લઈને વૈમાનિકા પન્તના ૨૪ દંડકમાં સમજવું. તે બધાં આભાગનિત્તિત આયુષ્ક હોતા નથી, પણ અનાભાગનિવૃત્તિતા યુષ્કજ હાય છે, કારણ કે જવ જે ગતિમાં જવા ચેગ્ય કર્મ કરે છે. એજ પ્રકારની ગતિમાં જવા યોગ્ય કા બંધ કરે છે, આયુબંધમાં તેની ઇચ્છા અનિચ્છા પ્રમાણે ખનતુ નથી. ૫ સૂ. ૧ ।।
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૬ ૩
Page #180
--------------------------------------------------------------------------
________________
કર્કશ વેદનીય કર્મ આદિ કે સ્વરૂ૫કા નિરૂપણ
કર્કશ વેદનીય કર્મ વક્તવ્યતા મરિયા મેતે ! શીવાજી ” ઈત્યાદિ– સુત્રાર્થ (ગથિ મં!િ નવા ૪ જી મા વારિ ?) હે ભદન્ત! શું જ કર્કશ વેદનીય – દુઃખપૂર્વક ભોગવવા યોગ્ય – કર્મો બાંધે છે ખરાં? (ાથમા ! દંતા, ગ્રંથ) હા, ગૌતમ ! એવું બને છે ખરું (#of મંતેગીતા વાણિજ્ઞા જા નંતિ ?) હે ભદન્ત! જો કેવી રીતે કર્કશ વેદનીય કામ બાંધે છે ? (જોયા !) હે ગૌતમ! (GMારવા જાવ નિછહિંસાઈgષે વહુ પોયમાં ! વીવાળ વણિકના ઉન્મ વારિ) પ્રાણાતિપાતથી લઈને મિશ્ચાદર્શનશલ્ય પર્યરતના પાપસ્થાનોનું સેવન કરીને કર્કશ વેદનીય કર્મ બાંધે છે. - અસ્થિ મં! રેશi # fજના જ જન્નતિ ?) હે ભદન્ત ? શુ નારક જીવો પણ કર્કશ વેદનીય કર્મ બાંધે છે ખરો? ( g -gવં જાવ માળવાdi) હા, ગૌતમ! નારકે કર્કશ વેદનીય કમ બાંધે છે. આ પ્રમાણેનું કથન વૈમાનિક દેવે પર્વતના છ વિષે પણ સમજવું. (ગથિ મરે! નવા ગોપાળના જન્મ વાળંતિ ?) હે ભદન્ત ! શું જીવો દ્વારા અકર્કશ વેદનીય કર્મ સુખપૂર્વક ભેગવવા લાયક કર્મ બંધાય છે ખરા? (દંતા, ગથિ) હા, ગૌતમ! એવું થાય છે ખરું. (૧૬ of મતે! નવા વસળિના જન્મ પગતિ ?) હે ભદન્ત! જી દ્વારા અકર્કશ વેદનીય કર્મ કેવી રીતે બંધાય છે? ( ચમr !) હે ગૌતમ ! (TIMાફવા મળે કાર પરિષદમાં , વિવે मिच्छादसणसल्लविवेगेणं-एवं खलु गोयमा! जीवाणं अकक्कसवेयणिज्जा कम्मा વષત્તિ) પ્રાણાતિપાતથી લઈને પરિગ્રહ પર્વતના પાપકર્મોને ત્યાગ કરીને તથા ક્રોધથી લઇને મિશ્ચાદર્શનશલ્ય પર્યન્તના પાપકર્મોને ત્યાગ કરીને, હે ગૌતમ! જીવે દ્વારા અકશ વેદનીય કર્મ બંધાય છે. (ગથિ મરે! નવાઈ ગયરેષિા માં તિ) હે ભદન્ત ! શું નાકે દ્વારા અકર્કશ વેદનીય કર્મો બંધાય છે ખરાં? (થા) હે ગૌતમ! (જો ઉદ્દે સમ) એ વાત બરાબર નથી એવું સંભવી શકતું નથી. (gવં ના વાણિયા, જવાં મજુરા વા ) નારકેના જેવું જ કથન વૈનાનિકો પર્યન્તના જીવોના વિષયમાં સમજવું પણ મનુષ્યના વિષયમાં સમુચ્ચય જીવોના જેવું જ કથન સમજવું. (શf અંતે ! જીવા સાથળના જા નંતિ ?) હે ભદન્ત! શું જ દ્વારા સાતવેદનીય કર્મને બંધ થાય છે ખરો? (૪તા ચથિ) હા, ગૌતમ ! છ દ્વારા સાવેદનીય કમને બંધ થાય છે ખરે. (૪ઇ અંતે ! નીવાર્થ સાયણિકા જ્જા નંતિ ?) હે ભદન્ત! છો કેવી રીતે સાતવેદનીય કર્મ બાંધે છે ? (જોયા!) હે ગૌતમ! ( પાતળુપણા, भूयाणुकंपयाए, जागणुक पयाए, सत्ताणुक पयाए, बहूण पाणाण जाव सत्ताण अदुक्खणयाए, असोयणयाए, अजूरणयांए, अतिप्पणयाए, अपिट्टणयाए, अपरियावणयाए, एवं खलु गोयमा ! जीवाणं सायावेयणिज कम्मा कज्जति)
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧ ૬૪
Page #181
--------------------------------------------------------------------------
________________
પ્રાણે પ્રત્યે અનુકંપા રાખવાથી, ભૂતે પ્રત્યે અનુકંપા રાખવાથી, છ પ્રત્યે અનુકંપા કરવાથી, સર પ્રત્યે અનુકંપા કરવાથી, પ્રાણને, ભૂતને, જીવન અને સને દુઃખ નહીં દેવાથી, તેમનામાં શોક ઉત્પન્ન નહીં કરવાથી, ખેદ પેદા નહીં કરવાથી, વેદના પેદા નહીં કરવાથી, તેમને મારપીટ નહીં કરવાથી, અને તેમનામાં પરિતાપ ઉત્પન્ન નહીં કરવાથી, જીવે દ્વારા સાતવેદનીય કર્મો બંધાય છે. ( જોરથા વિ, ગાર તેમmar ) એજ પ્રકારનું કથન નારકેના વિષયમાં તથા વૈમાનિક પર્યન્તના દેવના વિષયમાં પણ સમજવું
ટીકાથ– છત્રને અધિકાર ચાલી રહ્યો છે. તેથી સૂત્રકાર આ સૂત્રદ્વારા તેમના કર્થશવેદનીય કર્મ, કર્કશવેદનીય કર્મ આદિની વકતવ્યતાનું કથન કરે છે -
આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે– હે ભદન્ત ! શુ એ વાત સંભવિત છે કે “ જીવા સમયorsના જમા અન્નત્તિ જીવો કર્કશવેદનીય કર્મોનો બંધ કરે છે? રૌદ્ર (ભયંકર) હિંસા પરિણામે દ્વારા ભારે મુશ્કેલીથી જે કર્મોનું વેદન કરી શકાતું હોય છે, એવાં કર્મોને કર્કશવેદનીય કર્મો કહે છે. એવાં તે ક અસાતા વેદનીય રૂપજ હોય છે.
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- “વા! દંતા, ગથિ હા, ગૌતમ! સ્કન્ધાચાર્ય શિષ્યની જેમ જ કર્કશવેદનીય કર્મ બાંધે છે ખરાં. હવે તેનું કારણ જાણવાની જિજ્ઞાસાથી ગૌતમ સ્વામી પૂછે છે કે “ g અરે વીરા જવાળા વાત્મા શMરિ?? હે ભદન્ત! છો કેવી રીતે (કયાં કયાં કારણથી કર્થશવેદનીય દુખકારક કમેને બંધ કરે છે તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- મા!”હે ગૌતમી“પાવાપુ ખાવ નિરક્ષર પ્રાણાતિપાત (9ની વિરાધના) થી લઈને મિથ્યાદર્શન પર્યન્તના ૧૮ પાપકર્મોથી જીવે કર્કશવેદનીય કર્મોને બંધ કરે છે. એ જ વાત, “g રવજ ! નવા વ ણિકના શમા જાનંતિ ? આ સૂત્રો દ્વારા સૂત્રકારે પ્રકટ કરી છે.
- હવે ગૌતમ સ્વામી નારકના વિષે પ્રશ્ન પૂછે છે- “ગરિશ મં! નેવફા જયળિગા શબ્બા કન્નતિ ?? હે ભદન્ત ! શુ નારક જીવો કર્કશવેદનીય કમ બાંધે છે ખરાં?.
ઉત્તર- “gવં વાવ નાળિવા હે ગૌતમ! સામાન્ય જીવો જેમ કર્કશ વેદનીય કર્મ બાંધે છે. એ જ પ્રમાણે નારક જીવો પણ કર્કશ વેદનીય કર્મ બાંધે છે. એ જ પ્રકારનું કથન અસુરકુમાર આદિ ૧૦ ભવનપતિ દેવોથી લઈને વૈમાનિકે પર્યન્તના દેવના વિષયમાં પણ સમજવું. એટલે કે તેમના દ્વારા પણ કર્કશ વેદનીય કર્મ બંધાય છે ખરાં, એમ સમજવું. આ પ્રમાણે કથન કરવાનું કારણ એ છે કે
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧ ૬૫.
Page #182
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીકાય, અપૂકાય અને વનસ્પતિકાયમાં દેવની ઉત્પત્તિ થઈ જાય છે, એ ઉત્પત્તિની અપેક્ષા જ ઉપર્યુકત કથન કરવામાં આવ્યું છે.
હવે ગૌતમ સ્વામી અકર્કશ વેદનીય કર્મના બંધના વિષયમાં મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે- “ચિ of મતે ! નીવાળં, ગરાસિયાઝા જન્મા
ત્તિ ? હે ભદત! જીવે શું અકર્કશ વેદનીય કર્મને બંધ કરે છે ખરાં? જે કર્મોનું વેદન ને સુખકારક થઈ પડે છે, એવાં કર્મોને “અકર્કશ વેદનીય કર્મો
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- “દંતા, ગથિ? હા, ગૌતમ! જીને ભરત આદિની જેમ અકર્કશ - સુખદાયક – સાતવેદનીય આદિ કર્મોને બંધ થાય છે ખરે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન- “ અરે ! મારા જન્મ Mહિં? હે ભદન્ત! કયાં ક્યાં કારણોને લીધે જ આકાશ (સુખકારક) વેદનીય કર્મ બાંધે છેઆ પ્રશ્નનું સમાધાન કરવા માટે મહાવીર પ્રભુ કહે છે કે નવા !” હે ગૌતમ! પાWાવાય જેમણે માત્ર રાજનને પ્રાણાતિપાતનો પરિત્યાગ કરવાથી – એટલે કે જીવોની વિરાધનાનો પરિત્યાગ કરવાથી મૃષાવાદને પરિત્યાગ કરવાથી – ચેરીને પરિત્યાગ કરવાથી (અદત્તાદાનને પરિત્યાગ કરવાથી) મૈથુનનો પરિત્યાગ કરવાથી, પરિગ્રહને પરિત્યાગ કરવાથી, “કવિ ક્રોધનો પરિત્યાગ કરવાથી, “રાત્ર બિછાવીનજિતેને ' માનનો પરિત્યાગ કરવાથી, માયાનો ત્યાગ કરવાથી, લેમને ત્યાગ કરવાથી અને મિથ્યાદર્શન શયને પરિત્યાગ કરવાથી જીવો અકર્કશ વેદનીય કર્મોને બંધ કરે છે. એજ વાત “ વરુ શHT : વીવા - રોજિના wr બન્નત્તિ” આ સૂત્રપાઠ દ્વારા પુષ્ટ કરવામાં આવી છે. - હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે “ચચિ i ? ને ફાળે ચઢવજેનિકના જન્મ પતિ ? હે ભદન્ત! શું એવી વાત સંભવી શકે છે કે નારક છો અકર્કશ(સુખકારક) વેદનીયકર્મ બાંધતા હોય છે. તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “જોવા!” હે ગૌતમ ! “જો ફળ સમ” એવું સંભવી શકતું નથી, કારણ કે નારકે માં પ્રાણાતિપાત આદિનો પરિત્યાગ સંભવી શકતો નથી. તેથી તેમનામાં સંયમનો અભાવ રહે છે, તે કારણે તેઓ દ્વારા સુખરૂપ અકર્કશવેદનીય કર્મનો બંધ થતા નથી “ના માળિયા" ના મંજુસ્સા ના વા એજ પ્રમાણે ભવનપતિથી લઈને વૈમાનિક સુધીના દેવોના વિષયમાં પણ સમજવું. એટલે કે તેમનામાં પણ પ્રાણાતિપાત આદિના વિરમણને અભાવે સંયમને અભાવ રહે છે, તે કારણે તેઓ પણ અકર્કશ વેદનીય કર્મ બાંધતા નથી. પરંતુ મનુષ્યમાં એ વિશેષતા છે કે તેઓ સામાન્ય જીવની જેમ પ્રાણાતિપાત આદિ પાપકર્મોને પરિત્યાગ
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૬
Page #183
--------------------------------------------------------------------------
________________
કરી શકે છે, આ રીતે તેમનામાં સંયમને સદભાવ હોય છે. તેથી તેઓ સાતારૂપ અકર્કશ વેદનીય કર્મોનો બંધ કરે છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કેગથિ iાં મત્તે ! વીવા સાથળના ૧૪મા શાંતિ ?? હે ભદન્ત ! જીવે શું સુખરૂપ સાતાદનીય કર્મોને બંધ કરે છે?
તેને ઉત્તર આપતા મહા વીર પ્રભુ કહે છે કે- “દંત મ?િ હા, ગૌતમ તેઓ સુખરૂપ સતાવેદનીય કર્મોને બંધ બાંધે છે. ખરે. હવે તેનું કારણ જાણવાની જિજ્ઞાસાથી ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે “જE iાં મતે ! માયાળકના લMા જssiત્તિ ?? હે ભદન્ત! કયાં કયાં કારણોને લીધે જીવે સુખરૂપ સતાવેદનીય કર્મને બંધ કરે છે?
મહાવીર પ્રભુને ઉત્તર- (નોના!) હે ગૌતમ! પાછુપાઇ, થry#ાચાઇ, વજુઘવાઇ, સાજુપણ પ્રાણા તરફ અનુકંપા રાખેવાથી, ભૂત તરફ અનુકંપા રાખવાથી, જી તરફ અનુકંપા રાખવાથી અને સો તરફ અનુકંપા રાખવાથી, “haavi giri ભાવ સત્તાળ તુવરવળા, સોયા , અનૂરાવાળુ, અતિivarg, વિદ્યા , ગારિયાવાથrg” ઘણા પ્રાણને, ભૂતને, જીને અને સને દુઃખી નહીં કરવાથી, તેમનામાં દીનતા ઉત્પન્ન નહીં કરવાથી, શરીરનું શાષણ કરનારા અથવા આંસુ, લાળ આદિ ઉત્પન્ન કરનાર શેકને ઉત્પન્ન નહીં કરવાથી, તેમને સંતાપ થાય એવું કઈ પણ કાર્ય નહીં કરવાથી, તેમને લાકડી આદિ વડે નહી મારવા-પીટવાથી, અને તેમને શારીરિક પરિતાપ ઉત્પન થાય એવું કાર્ય નહીં કરવાથી, “gi રવ ગોયના ! નીવાળું તથાળકના જન્મ વષ્યતિ' છ સાતા વેદનીય કર્મોને બંધ કરે છે. “ga નેફયા વિ, વં નાવ બાળવા એ જ પ્રમાણે પ્રાણાદિકે પ્રત્યેની અનુકંપા આદિ કારણથી નારક જીવો પણ સાતાદનીય કમને બંધ કરે છે. ભવનપતિથી લઈને વૈમાનિકે પર્યન્તના દેવે પણ પ્રાણાદિક પ્રત્યેની અનુકંપાથી તથા ઉપયુંકત કારણેથી સાતવેદનીય કર્મના લાયક બને છે.
- હવે ગૌતમ સ્વામી અસાતા વેદનીય કર્મના બંધ વિષે પ્રશ્ન પૂછે છે- “અસ્થિvi તે ! જીવ ગાથા લેજના ક્યાં ગતિ ?'હે ભદન્ત ! શું એ વાત સંભવી શકે છે કે જીવે દ્વારા અસાતવેદનીય કર્માને બંધ કરાય છે?
ઉત્તર- “તા. સ્થિ? હા, ગૌતમ! એ વાત સંભવી શકે છે. જીવો દુઃખરૂપ અસાતવેદનીય કર્મોને બંધ કરતા હોય છે.
પ્રન– “ of મને ! નીવાવ ગાયાળકના જન્મ નંતિ ?' હે ભદન્ત! છો કયા કયા કારણોને લીધે અસાતવેદનીય કર્મ બાંધે છે?
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧ ૬ ૭
Page #184
--------------------------------------------------------------------------
________________
ઉત્તર- (જામા !) હે ગીતમ! “ રવજયા, સીગળયા, ઘરઝૂરવા, પતિqળયા, પટ્ટાયા, વરિયાવળવા,” બીજાને દુ:ખ દેવાથી, બીજામાં દીનતા પેદા કરવાથી, બીજામાં શરીરનું શોષણ કરનાર શોક પેદા કરવાથી, બીજા જીવોને આંસુ પડાવવાથી, બીજાં છોને લાકડી આદિ વડે મારવાથી, અને તેમનામાં શારીરિક પરિતાપ ઉત્પન્ન કરવાથી, “વકૂપ વાળા નાa સત્તા સુવણળયા, વળવાણ, ઝાર પરિવાળવા અનેક પ્રાણને, અનેક ભૂતને, અનેક જીને અને અનેક સને દુઃખી કરવાથી, તેમના મનમાં શોક ઉત્પન્ન કરવાથી, અથવા તેમના વિષયમાં પિતે શોક કરવાથી, ઈત્યાદિ સમસ્ત પૂર્વોક્ત કારણેથી “પૂર્વ રવહુ જોયના ! નવા ગાળાના વા વંતિ” હે ગૌતમ! જીવે દુરજરૂપ અસાતા વેદનીય કર્મોને બંધ કરે છે. તે સૂઇ ૨
ભાવિ ભારતવર્ષ કે અવસ્થાકે સ્વરૂપ કા નિરૂપણ
ભરતક્ષેત્રની ભાવિ અવસ્થાની વક્તવ્યતા– “ દી મરેઈત્યાદિસૂવાથ- (કબૂદી મત ! હવે મારા રૂમસે ગોષિg दुसमदुसमाए समाए उत्तमकट्टपत्ताए भरहस्स वासस्स केरिसए आयारभाव पडोચારે મસ્જિર )હે ભદન્ત ! બૂદીપ નામના આ મધ્ય જંબુદ્વીપમાં આ અવસર્પિણ કાળના છઠ્ઠા આરારૂપ દુષમ દુષમા કાળમાં–જ્યારે તે કાળ ઉકષ્ટહીન) અવસ્થા પ્રાપ્ત કરશે ત્યારે ભરતક્ષેત્રને આકાર ભાવ(અવસ્થા ને પ્રત્યવતાર (આવિર્ભાવ) કે હશે–એટલે કે તે કાળે ભારતવર્ષનું સ્વરૂપ કેવું હશે? (નોરમા !) હે ગૌતમ! (દાદામ, મમમૃપ, શોઝાદમૂખ, શા મવસરુ) હાહાકાર મચી જાય એ તે કાળ હશે એટલે કે લોકેમાં દુઃખને કારણે હાહાકાર વ્યાપી જશે, ભંભાભૂત કાળ થશે – એટલે કે ગાય આદિ પ્રાણીઓ દુઃખથી ભાંભરી ઉઠે એવો તે કાળ હશે, કલાહલભૂત કાળ હશે એટલે કે પક્ષીઓ દુ:ખથી વ્યાકુળ થઈને કકળાટ મચાવે તેવે તે કાળ હશે હિ ગૌતમ ! છ આરે આ દુઃખજનક હશે. (સમામા ચ ાં રર फरूसधूलिमइला, दुबिसहा, वाउला, भय करा, वाया संवट्टगा य वाहिति ) સમયના પ્રભાવથી ઘણાજ કઠે, ધૂળથી મલિન, અસત્ય, અતિશય અનુચિત, અને ભયંકર એવા પવન તથા સંવર્તક પવન ફૂંકાશે. (રૂદ મિયાં પૂનાદિર્તિ જ રિસ समंता रओसुला रेणुकलुसतमपडलनिरालोगा समयलुक्ययाए य णं अहियं ચંતા ની મોજીત) તે કાળે ચોમેર વારંવાર ધૂળ ઊડશે. તે કારણે રજથી મલિન અને અંધકારથી યુકત બનેલી દિશાઓ પ્રકાશહીન બનીને ધૂમાડાથી આચ્છાદિત થઈ હોય એવી લાગશે, અને સમયની રૂક્ષતાથી ચન્દ્ર પણ અધિક
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧ ૬૮
Page #185
--------------------------------------------------------------------------
________________
શીતતા પ્રદાન કરશે. (મદ ચં મૂરિયા તવરૂદ્ધતિ) સૂર્ય ઘણાજ તપશે. अदुत्तरं च णं अभिवखणं बहवे अरसमेहा, विरसमेहा, खारमेहा, खत्तमेहा, खट्टमेहा, अग्गिमेहा, विज्जुमेहा, विसमेहा असगिमेहा, अपि वणिज्जोदगा, बाहिरोग-वेदगोदीरणा-परिणामसलिला अमणुण्णपाणियगा, चंडानिलपहय, તિવવધા નિવાર વા વાર્દોિર) એટલું જ નહીં પણ વારંવાર અધિકમાં અધિક ખરાબ રસવાળા મેઘ (અમે), વિરસમેઘ વિરુદ્ધ રસવાળા મે, ખારમે–સાજીના જેવાં ખારા સ્વાદવાળા પાણીથી યુકન મેથે, ખાતમે - ખાતના જેવાં રળવાળાં મેઘ, અપ્લમેઆંબલી જેવાં ખાટા ફળવાળા મેઘ, અગ્નિમેશેઅગ્નિસમાન દાહ ઉત્પન્ન કરનારા મેઘ, વિધુતમે-વિજળીથી યુકત મેધ, વિષમેઘાવિષયુકષ મેઘ, અશનિ મેઘા–કરા આદિથી યુકત મિશે, વજા મેઘે–વજ જેવા ભેદન કરનારા મેઘ, પાણી ન પી શકાય તેવા જળવાળા મે, વ્યાધિ, રંગ અને વેદના ઉત્પન્ન કરનારા મેઘ, અરૂચિકર જળ વષવનારા મેઘા, વરસાદ વરસાવશે. ત વરવાદ પ્રચંડ પવનથી યુકત હશે અને અત્યંત વેગવાળી જળધારાથી યુકત હશે. તેને જ મા તારે નામાંss नगर-खेड-कब्बड-मडब-दोणमुह-पट्टणा-समसंवाहसंनिवेसगय जणवयं, चउप्पय-गवेलए, खहयरे, पक्खिसंघे, गामारनपयारनिरये तसेय पाणे, बहुप्पगारे रुक्स-गुच्छा, गुल्मलय, वल्ली, तणपव्ययग, हरितासहिपवालं कुरमादीए वे तणવાસણા વિદ્ધતિ ) જેને કારણે ભરતક્ષેત્રના ગામ, આકર, નગર, ખેટ, કબૂટ, મડબ, દ્રોણમુખ પટ્ટણ અને આશ્રમસંવાહ અને સંનિવેશમાં રહેલા જનસમૂહને પણ નાશ થશે ગાય, ભેંસ, ઘેટાં આદિ ચોપગાં જાનવરે, ખેચર (પક્ષી), ગામ અને વનમાં ફરતાં ત્રસ છો વગેરેને પણ નાશ થશે. અનેક પ્રકારનાં વૃક્ષો, ગુલ્મ, લતાઓ, વેલે ઘાસ, ઈસુ (શેરડી), દુર્વા (દર્ભ), એષધિ, પ્રવાલ, અંકુરો, તૃણ આદિ વનસ્પતિયોને પણ નાશ થઈ જશે. (ઉદવા, બિર,
, મદિના જ વેજિવિષે વિિિત) વૈતાઢય પર્વત સિવાયના બાકીના સમસ્ત પર્વતો, ગિરિ, હેંગર, ધૂળના બનેલા ટેકરાઓ, અને ધૂળરહિત સ્થાને નાશ થશે. (સ્ટિ–વિઝ-13-wવિસમ નિમારૂં જાસિંધુaiારું સમીક િરિ ) ગંગા અને સિંધુ સિવાયની નદીઓ, સમસ્ત ઝરણાંઓ, ખાડા અને દુર્ગમ તથા વિષમ ભૂમિમાં આવેલાં ઊંચા નીચા સ્થાને એક સરખાં બની જશે. (7 of સમાઇ માદાર પૂમિg રિક્ષા માગરમાવો મણિરૂ ?) હે ભદન્ત ! તે છઠ્ઠા આરામાં ભારતવર્ષની ભૂમિનો આકાર ભાવ પ્રત્યવતાર (એટલે કે ભૂમિનું સ્વરૂપ) કેવો હશે? (વાઈ) હે ગૌતમ ! (મૂનિ મસરૂ ઉગામ્યા, મુઝુમ્યા, છારામૂવા, તરવેલ્ફયમૂવા, તત્તસમરૂપૂયા, પૂઝિરાદુ, રેણુવદુરા, દેવદુ, વાગવા, चलणिबहुला, बहणं धरणिगोयराणं सत्ताणं दुनिकम्मा यावि भविस्सइ) તે સમયે ભૂમિ અંબારા જેવી, છાણાની અગ્નિ જેવી, ક્ષારિકભૂત (ભસ્મભૂત) અને તપા વેલા લોઢાના તવા જેવી હશે તાપને લીધે ભૂમિ અગ્નિ જેવી લાગશે, બહુજ રજવાળી, બહુજ ધૂળવાળી, બહુજ કીચડવાળા બહુજ શેવાળવાળી, અને જેના પર સ્થળચર પ્રાણીઓને ચાલવું ઘણું મુશ્કેલ થઈ પડે, એવી દુર્ગમ ભૂમિ તે વખતે બની જશે.
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૬૯
Page #186
--------------------------------------------------------------------------
________________
ટીકાથ– :ખનો અધિકાર ચાલી રહ્યો છે. તે કારણે આ સૂત્રમાં દુષમદષમા કાળના ભારતની ભાવિ સ્થિતિનું સૂત્રકારે નિરૂપણ કર્યું છે.
ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે– નંદીઘાં અંતે રીતે भारहेवासे इमीसे ओसप्पिणीए दुसमदुसमाए समाए उत्तमकट्ठपत्ताए भरहस्स વાસસ રિક્ષણ ગાજરમાવાયારે વિસ?” હે ભદન્ત! આ જંબુદ્વીપ નામના દ્વીપમાં, અવસવિણ કાળના છઠ્ઠા આરારૂપ દુષમદુષમકાળ જ્યારે અત્યન્ત ઉત્કટ અવસ્થાએ પહોંચ્યું હશે, ત્યારે ભારતવર્ષને આકાર ભાવ પ્રત્યવતાર કેવો હશે એટલે કે
તે છઠ્ઠા આરામાં ભારતવર્ષનું રૂપ કેવું હશે– ત્યાં લોકેની અને પશુપક્ષીની હાલત કેવી હશે? “આકાર ભાવ” એટલે આકૃતિરૂપ પર્યાય, અને પ્રત્યવતાર' એટલે અવિર્ભાવ અથવા ઝટ થવાની ક્રિયા. આ રીતે આ પ્રશ્નનો ભાવાર્થ એવો નીકળે છે કે અવસર્પિણી કાળના ઉત્કૃષ્ટાવસ્થા પ્રાપ્ત છઠ્ઠી આરામાં ભારતવર્ષનું સ્વરૂપ કેવું હશે?”
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “! ” “હે ગોતમ ° છિ મણિરસ દાદમૃg, મમાયૂઇ, ઢામૂT” તે કાળ એવો ભય કર અને દુઃખમય હશે કે લેકે દુઃખથી વ્યાકુળ થઈને હાહાકાર મચાવી મૂકશે, દુઃખથી આકુળવ્યાકુળ થઈને ગાય આદિ જાનવરે ભાંભરવા માંડશે, પક્ષિગણું દુઃખથી વ્યાકુળ થઇને ચીત્કાર મચાવશે. “સમાજુમાવે ઘર – પસંદૂમિફા, વિસ, વાડી, મયંવારા, વાયા સંવદા ઃ વાતિ હે ગૌતમ! તે છઠ્ઠા આરાનો પ્રભાવથી એવા વાયુઓ અને એવા સંવર્તક પવન ફૂંકાશે કે જેમને સ્પર્શ અતિશય કઠોર હશે, જેને કારણે અતિશય ધૂળ ઊડતી રહેશે અને તે ધૂળને લીધે દિશાઓ મલિન લાગશે. જેને સહન કરવું મુશ્કેલ થઈ પડશે અને જેમાં પ્રાણીઓ જેવીસે કલાક આકુળ વ્યાકુળ થયેલા રહેશે. ઘાસ, પાન, કાષ્ટ આદિને સમૂહ તે પવનની સાથે પ્રબળ વેગથી આમ તેમ ઊડયા કરશે. 3 મિનાં માર્દીિતિ ફસાં અમંતા રહ્યા રેyપરમપનિrોના આ ભારતવર્ષમાં તે સમયે સમસ્ત દિશાએ વારંવાર ધૂળથી યુકત થઈને જાણે કે ધુમાડાને નિગાલતી હોય એવી બની જશે, અને ચારે દિશાઓ અંધકારથી યુકત થઈને પ્રકાશહીન બની જશે “માતૃવવા ૫ if યદિ વંરા જી મોત સમયની રક્ષતાને કારણે ચન્દ્ર અતિશય શીતલતા વરસાવશે. ‘શું કરવા વિનંતિ અને સૂર્ય અતિશય તાપ આપશે. “યત્રં च णं अभिक्खणं बहवे अरसमेहा, विरसमेहा, खारमेहा, खत्तमेहा, खयमेहा, ચાદા, વિનુમેઠા, વિષા , ગorદા, તથા વારંવાર અરસમેઘ-અમનોજ્ઞ રસવાળા મેઘ, વિરસ મેઘ - નીરસ મેઘ, ક્ષાર મેઘ – ખારા પાણીવાળા મેઘ, ખાતમેઘ, (છાણાના જેવા સ્વાદવાળા મેઘ) અમ્લ મેઘ – આંબલી જેવાં ખારા પાણીવાળા મેઘ, અગ્નિ મેઘ – આગની જેમ દાહજનક મેઘ, અશનિ મેઘ – કરા આદિથી યુકત મેઘ, વજ મેધ – પર્વતનું વિદારણ કરનારા મેધ, વિદ્યુમેઘ – વિજળીથી યુક્ત મેઘ, વિષ મેઘવિષ યુકત પાણીવાળા મેઘ, “પવળિો , વાદિળ – વેઢીના ઘરનામ
સ્ટ ગમugષ પાળિયા અપેય (પી ન શકાય એવાં) જળવાળા મેધ, શારીરિક કલેશ, પીડા અને વેદના ઉત્પન્ન કરનારા જળવાળા મેઘ, અરુચિકર જળવાળા મેઘ, ચંનિષ્ઠ નિવવધારા નિવારણ૩૪ વાઉં વાણિિિર ? વરસાદ વરસાવશે. જે વર્ષો સાથે પ્રચંડ પવન ફૂંકાતા હશે. અને જે વર્ષ અતિશય મટી ધારે-મૂશળધારવરસતો હશે.
'जे णं भारहे वासे गामाऽऽगर, नगर, निगमखेड, कन्नड, मडंब, दोणमुह
શ્રી ભગવતી સૂત્ર: ૫
Page #187
--------------------------------------------------------------------------
________________
પામવાસનાથં નવજે વષને કારણે ગામમાં આકરમાં(ખાણમાં),નગરમાં. ખેટમાં, કર્નાટમાં, મડમ્બમાં, નિગમમાં દ્રોણમુખમાં, પગમાં અને આશ્રમમાં રહેનારા જેનગણને વિવંસ થશે. તથા “વફથવેઝ, વદરે, વિવંધે બાર-વઘાર રિng તને જ ને? ભેંસ, ગાય આદિ ચેપગાં પ્રાણીઓનો, ઘેટાંઓને, આકાશમાં ઊડનારાં પક્ષીસમૂહેને, ગામમાં અને વનમાં હરતાં ફરતાં ત્રસ જીવેનો પણ વિનાશ થશે. “વારે ચા-સુરઇ–ગુત્તમ-જય-રિજ-તન-વ-ત્તેિ – જવાશંકરનારી ૨ તા વારસદારુણ વિદ્ધતિ ? અનેક પ્રકારના હીન્દ્રિય જીવોને, આમ્રાદિ વૃક્ષોને, વૃન્તાકી (રીંગણી) આદિ ગુચ્છોને, નવમલ્લિકા આદિ ગુમે ને, અશોકલતા આદિ લતાઓને, વાલુંડૂકી આદિ વેલેન, વીરણ આદિ વૃને ઈક્ષુ (શેરડી) આદિ પર્વને (સાંઠાઓ) દુર્વાદિ હરિત ઘાસને, શાલી આદિ ધાન્યને, ઓષધિયેનો પાન આદિકનો, કદલી, કમલ આદિ બીજાંકુરાન, અને બાદર વનસ્પતિ રૂપ આદિ તૃણ વનસ્પતિકાયિકે પણ વિનાશ થશે.
__ 'पन्चय, गिरि-डोंगर-उत्थल-महिमाईए य वेयड गिरिवज्जे विरावेहिति' પર્વતને, ગિરિઓને, ઢંગરાને, ધૂળયુકત ઊંચા ટેકરાઓને ધૂળ રહિત ભૂમિને, પ્રસાદ, શિખર આદિને વિનાશ થશે. તે વિનાશમાંથી ફક્ત વૈતાઢયગિરિજ બચી જશે. કીડાલેને પર્વતે કહે છે, પર્વત વિશેષને ગિરિ કહે છે, નાના પર્વ તેને ડુંગરે કહે છે. ધૂળરહિત ભૂમિને “ભ્રષ્ટ્ર' કહે છે. “ઢિવિદ–––વિનાનggઝઘઉં ન વિવિંgવનારું સર્દાિરિ ? ગંગા અને સિંધુ નદી સિવાયની નદીઓ, પાણીના ઝરણાઓ, ખાડા ખાઈની પાસેના કેટ, તથા વિષમ ભૂમિકામાં રહેલાં ઊંચા નીચાં સ્થળે, એ બધાં સ્થાનો એક સરખાં-સમતલ બની જશે. અતિશય વર્ષાને કારણે સમસ્ત વિષમ સ્થાને સમલિત થઈ જશે.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે- “તીર ni મને ! સમrg भारहवासस्स भूमिए केरिसए आगारभावपडोयारे भविस्सइ ?' महन्त ! તે દુષમદુઃષમા કાળમાં ભારતવર્ષની ભૂમીને આકાર ભાવ પ્રત્યવતાર કેવો હશે? એટલે કે તે કાળ ભૂમિનું સ્વરૂપ કેવું હશે ? તેનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે
નવમા !” હે ગૌતમ! “પૂમિ મવિશ્વ રંગભૂવા, મુળુ મૂયા, છાશિયમૂવા, તત્તરમા તે કાળે ભૂમિ નિર્ધમ અગ્નિના જેવી અંગારભૂત હશે, તુષના (ડાંગરનું ભૂસુ) અગ્નિ જેવી મુમુરભૂત (છાણાને ખોટાવ) હશે, ક્ષારિકભૂત (ભસ્મીભૂત) હશે, અને તપાવેલા લેઢાના તવા જેવી ગરમ હશે. “તત્તમનો મૂળા તપાવેલી અગ્નિના જેવી દઝાડનારી હશે, “વિત્છા ઘણીજ ધૂળથી યુકત હશે, વંદુરા, અતિશય કીચડવાળી હશે, “gurદુજા ઘણીજ શેવાળવાળી હશે, “ચઢળી વEા અધિક છિદ્રોથી યુક્ત થઈ જવાને કારણે ચાલવામાં દુર્ગમ હશે, તથા વકૂળ ઘળાજા सत्ताणं दुभिक्कमा यावि भविस्सइ'.
જે સ્થળચર પ્રાણીઓ તે ભૂમિ પર ચાલશે, તેમને ચાલવામાં ઘણી ભારે મુશ્કેલી પડશે. આ રીતે તે કાળે ભરતક્ષેત્રની જમીન ગમન કરવાને (હરવા ફરવાને) યોગ્ય રહેશે નહી. સુ. ૩ |
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧ ૭૧
Page #188
--------------------------------------------------------------------------
________________
ભાવિ ભરતક્ષેત્રીય મનુષ્યવસ્થા કે નિરૂપણ.
ભાવિ ભરતક્ષેત્રીય મનુષ્યાવસ્થાની વકતવ્યતા“તીરે ઈ મેતે ! સમg માવાને? ઈત્યાદિ
સૂત્રાર્થ– (તી v મંતે! સમાઇ માવારે મyયા રિસા ચારમાલપોરે મવસર?) હે ભદન્ત! તે દુઃષમદુષમા કાળમાં ભારતે વર્ષમાં મનુષ્યના આકાર ભાવનો આવિર્ભાવ કેવો હશે? એટલે કે તેમના શરીર, રૂપ, ગુણ આદિનું સ્વરૂપ કેવું હશે? (નામ!) હે ગૌતમ ! (મgવા મવસંતિ સુવા, સુવા दुग्गधा, दुरसा, दुफासा, अणिहा, अकंता जाव अमणामा, हीणस्सरा, दीणस्सरा अणिहस्सरा जाव अमणामस्सरा, अणादेज्जवयणपञ्चायाया, निलज्जा, कुडવાનર • રાઈ - વદવધ - નિવા, માનવાતિવરામવાળા) તે સમયના મનુષ્ય ખરાબ રૂપવાળા, ખરાબ વર્ણવાળા, ખરાબ ગંધવાળા અને ખરાબ સ્પર્શવાળો હશે. તેઓ અનિષ્ટ, અકાન્ત, (૪raa) અમનેમ (મનને ગમે નહીં એવા) હશે. તેમને
સ્વર હીન, દીન, અનિષ્ટ (કાવત) અમનેમ (અણગમે થાય એવો) હશે. તેમના વચન અનાદેય હશે અને તેમનો જન્મ નિરર્થક હશે. તેઓ બિલકુલ લજા રહિત હશે, અને ફૂટનીતિ, કપટ, કલહ, વધ બંધ અને શત્રુતા કરવામાં સદા લીન રહેશે. તેઓનું મુખ્ય કાર્ય મર્યાદાઓનું ઉલ્લંઘન કરવાનું હશે.(શનિવું નાક નિયોવિવાદિયા , વિધષ્ઠરવા, અદ્ર - નદH • કંકુ - રાજા, વાહણझामवन्ना, फुवसिरा, कविल - पालियकेसा, बहुण्हारुसंपिणद्ध · दुईसणिज्जरूवा, સંહિવટી તજ પરિમા ) તેઓ નહીં કરવા યંગ્ય કાર્ય કરવાને સદા તત્પર રહેશે, ગુરુજનો ચિત વિનયથી એટલે કે વડિલે પ્રત્યે કરવા યોગ્ય વિનયથી તેઓ રહિત હશે. તેમનાં નખ, કેશ, અને દાઢી-મૂછના વાળ વધેલા રહેશે. તેઓ અત્યન્ત કાળા, કઠેર સ્પર્શવાળા, ધૂમસમાન વર્ણવાળા, વેરવિખેર કેશવાળા, દુર્બળ (પીળાશ પડતાં) કેશવાળા, અનેક સ્નાયુઓનો સંબદ્ધ હોવાને લીધે દુર્દશનીય (બેડેળ) રૂપવાળા, વર્ક અંગવાળા, અને કરચલીથી યુક્ત અંગે પગેવાળા હશે. (પરિણય, વેરાના पविरल-परिसडिय-दंतसेढी, उब्भडधडयमुहा विसमणयणा. वंकनासा, बंकवली विगयभेसणमुहा, कच्छूकसराभिभूया. खरतिक्खनखक डूइय
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧ ૭૨
Page #189
--------------------------------------------------------------------------
________________
વિરાવવાળ રહિમ-સિક્સ--સી. વિત્તજા. દેજર विषमसंधि-बधण. उक्कुड अहिगविभत्त-दुब्बला कुसंघयणकुप्पमाण, कुसंठिया. વા, દાળrણgણેકનો )
તેમના શરીરની હાલત વૃદ્ધ પુરૂષના જેવી હશે. તેમની દંતપતિ વિરલ અને સડેલી હાય એવી હશે. ઘડાનાં નીચેના ભાગ જેવું દબાયેલું અને ચપ્પટ એમનું સુખ ઘણું ભયંકર લાગતું હશે. તેમની બને આંખે વિકરાળ હશે. તેમને નાક વાંકું હશે. તેઓ પોતે પણ વકતાયુક્ત હશે. તેમનું શરીર કરચલીથી છવાયેલું હશે, તેમના મુખની રચના વક, અને કરચલીઓ વાળી હોવાથી અત્યંત ભયપ્રેરક હશે. તેમના શરીર પર સદા ખસ, ખુજલી આદિ ચામડીના દર્દો થશે. કઠણ અને તીક્ષણ દ્વારા ખુજલી આદિ વાળા ભાગને ખંજવાળવાને લીધે તેઓના શરીર ઘણુજ ગંદા અને ત્રણ (જખમ) વાળા દેખાશે. દાદર, કિટિમ (એક પ્રકારનો ચામડીને રોગ) અને કાઢથી તેમના શરીરની ચામડી બિલકુલ ફાટી ગઈ હોય એવી લાગશે, અને તે ઘણી કઠે૨ સ્પર્શવાળી હશે. તેમના અંગે વિચિત્ર હશે પિશાચના જે ભયપ્રદ તેમને દેખાવ હશે તેઓ વિષમ (ઊંચા નીચા) સંધિ બંધનવાળા હશે. તેઓ અસંબદ્ધ હાડકાવાળા હશે. તે કારણે યથાસ્થાને નહીં રહેવાને કારણે તેમના અસ્થિ અલગ અલગ નજરે પડતાં હશે. તેઓ બિલકુલ કમજોર હશે. તેમનું સંહનન કુત્સિત [ઘણાજનક] અને પ્રમાણુ રહિત હશે. તેઓ કદરૂપા હશે. તેમના રહેઠાણે ખરાબ હશે. ઉઠવા બેસવાના આસને ખરાબ હશે. તેમને સુવાનાં સ્થાને ખરાબ હશે અને તેમનું ભેજન પણ ખરાબ હશે. (અમુકુળ अणेगवाहिपरिपीलियंगम गा. खलंत. वेभवगई. निरुच्छाहा. सत्तपरिवज्जिया તેમના વિચારે ખરાબ હશે. તેમના પ્રત્યેક અંગ અનેક વ્યાધિઓથી યુક્ત હશે. તેઓ સ્થિર પગલે ચાલી શકતા નહીં હોય અને ગભરાટ અથવા વિહવળતાથી ચાલતા હશે, તેઓ ઉત્સાહહીન અને ઉદ્યમહીન હશે. અને તેમનામાં આત્મબળ તે હશે જ નહીં. (विगयचेट्ठा, नट्टतेया. अभिक्रवण सीय-उण्ह-खर-फरुसवायविज्झडियमलिणपंसु રાહિમંજ) તેઓ વિકૃત ચેષ્ટાઓવાળા અને તે જ હિત હશે. વારંવાર શીત, ઉષ્ણ, તીણ, અને કઠોર પવન તેમને સહન કરવો પડશે. તેમના અંગ ધૂળથી મલિન અને રજથી ખરડાયેલાં હશે. ( વોદિમા માયા વેર 7મા મુદસુવરવમાની તેઓ બહુજ ધ, માન, માયા એને લેભવાળા હશે અશુભદુઃખભાગી એવાંતે કાળના મનુષ્ય (ગૌસમધમસાણસ્મત્તરિપરિમા ) સામાન્યત: ધર્મસંજ્ઞા અને સન્મકૂવથી રહિત રહેશે. ( વોનું સ્થળuvમાળમેરા સીવીવાસપુરમાવો) તેમના શરીરનું ઉત્કૃષ્ટ પ્રમાણે એક હાથનું હશે અને તેમનું ઉત્કૃષ્ટ (અધિકમાં અધિક) આયુષ્ય ૧૬થી૨૦ વર્ષનું હશે ( 7 ના પરિવાપરવદૂત્ર ) પુત્ર, પૌત્ર આદિ પરિવાર પ્રત્યે તેને મેહ અને મમતા ઘણું અધિક પ્રમાણમાં હશે. (गगा सिंधुओ महानईओ वेयड्ढं च पव्यय' निस्साए बावत्तरि निओदा વયં વદત્તા વિદ્યાતિ મનિંદર) ગંગા, સિંધુ આ બે મહાનદીઓનો તથા વૈતાઢય પર્વતનો આશ્રય લઈને તેમના ૭૨ નિગેદ બિલ નિવાસ્થાન હશે તે બિલરૂપ નિવાસસ્થાનોમાં જ તેઓ રહેશે બીજાના જેવા બીજ માત્ર (બીજ પ્રમાણ) એટલે કે અ૯પ કદવાળા તે બિલવાસીઓ હશે.
ટીકાર્ય–આ અવસર્પિણીના દુઃષમદુઃષમાં કાળમાં ભારતક્ષેત્રના મનુષ્યોની હાલત કેવી હશે તેનું સૂત્રકારે આ સત્રમાં પ્રતિવાદન કર્યું છે
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧ ૭ ૩
Page #190
--------------------------------------------------------------------------
________________
ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે 'તીસ મતે સમાઇ भारहे वासे मणुयाणं केरिसए आगारभावपडोयारे भविस्सइ ! હે ભદન્ત આ અવસર્પિણી કાળના દુઃષમદુઃષમ રૂપ છઠ્ઠ આરામાં ભારતવર્ષના મનુષ્યને કેવા પ્રકારનો આકાર ભાવ પ્રત્યવતાર હશે ! એટલ કે તે સમયે માણસનું | સ્વરૂપ વિચારે, ગુણે આદિ કેવા પ્રકારના હશે. !
ગૌતમ સ્વામીના પ્રશ્નનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે કે ગમr હે ગૌતમ » મyવા મવતિ ?તે સમયના મનુષ્યનો આકાર આદિ આ પ્રમાણે હશે “હુવા. ફુવકના. સુવધા. સુરક્ષા. સુwar, Mળા ગત્તા વાવ ગમન 1 તે સમયના મનુષ્ય ખરાબ રૂપ, ખરાબ વર્ણ, ખરાબ ગંધ અને કઠેર આદિ ખરાબ સ્પર્શથી યુકત હશે. તેઓ અનિષ્ટ (જેમને કઈ પણ ચાહે નહીં એવા) અકાન્ત (અસુંદર) અપ્રિય, એમનેશ, અને અમનામ (અણગમે પ્રેરે એવા) હશે
દીક્ષા . . મળસા . નાવ ગમખાન તેમને સ્વર હીન, (કર્કશ, ન ગમે તેવો) દીન, અનીષ્ટ, અપ્રિય, અમનેશ (કર્કશ સ્વરવાળા) અને અમનામ (અણગમે પ્રેરે એવો) હશે. “ ગાઇનવાળgયાયા, નિgબા ર कवडकलहवलहवहबंधवेरनिरया. मज्जायाइक्कमप्पहाणा. अकज्जा निच्चुકરવા શુકનિયાળ દિવા ૨ ) તેમનાં વચન અનુપાદેય (જે વચને બીજા લોકોને અગ્રાહ્ય લાગે એવા વચનને અનુપાદેય વચને કહે છે) હશે અને તેમના જન્મ નિરર્થક હશે. તેઓ લજજાથી રહિત હશે. કૂટનીતિ(મિથ્થા ભાષણ આદિ)માં પટમાં (અને છેતરવા માટે વેષાન્તર આદિ કરવામાં) કલહ, કરવામાં, વધ(હિસા) કરવામાં અને બંધ (બાંધવાની ક્રિયા) કરવામાં તથા વેર કરવામાં તેઓ રત (લીન) રહેતા હશે ! મર્યાદાનું ઉલંઘન ( શિષ્ટાચારનું ઉલ્લંઘન) કરવામાં તેઓ આગળ પડતાં હશે. નહીં કરવા યોગ્ય કાર્ય કરવાને તેઓ તત્પર થશે, માતા પિતા આદિ ગુરુજને પ્રત્યે જે જે વિનય બતાવો જોઈએ તે વિનય ગુણથી તેઓ રહિત હશે “
વિટફવા પર નામંજુના, રા, ઘર, પત રામવની, નિર” તેઓ ખેડ ખાંપણવાળ અંગે વાળા હશે. તે કારણે તેમના અવયવોનું રૂપ વિકૃત હશે, તેમના નખ, કેશ, દાઢીનાવાળ અને રમ પ્રમાણમાં અધિક વૃદ્ધિ પામતા રહેશે. તેમને વર્ણ અત્યંત કૃષ્ણ હશે, તેમને સ્પર્શ અત્યંત કઠોર હશે ધૂમસમાન તેમને વર્ણ હશે, અને તેમના મસ્તક પરના વાળ આમ તેમ વિખરાયેલા હશે, “વિત્ર પઝિયા . વાક સંવાદ્ધદળિકનવા, છતાં રિદિવા” તેમના વાળ પકેલાં સફેદ હોવા છતાં થેડે અંશે પીળાશ પડતાં હશે. તેમનું રૂપ અનેક શિરાઓથી સંબદ્ધ હોવાને કારણે દુર્દશનીય બેડેન, જોવું ન ગમે એવું) હશે. તેમનાં અંગોપાંગે સંકુચિત અને ચામડી પર પડેલી કરચલીએરૂપ તરંગથી પરિવેષ્ટિત (આચ્છાદિત) રહેશે. તેથી. ‘નરાજળિયથેરાનરે ' વૃદ્ધાવસ્થા સંપન્ન મનુષ્ય જેવાં તેઓ દેખાશે. “વિર પરિણિય સંતસેઠી તેમની દંતપંક્તિ દૂર દૂર રહેલી હશે, અને સડી ગઇ હોય એવી લાગતી હશે. ‘કુમકુમુદા' તેમનું મુખ ઘડાના તળિયા જેવું ચપટ્ટ હેવાને કારણે ભયપ્રદ લાગતું હશે. ‘વિસમળા , વંધનાર, વંશવવિર મુલ્લા તેમની બન્ને આંખે વિકરાળ હશે, તેમનું નાક વાંકું હશે, તેમનું મુખ વક અને કરચલીઓવાળું હશે, અને તે કારણે ભયજનક લાગતું હશે. “ છું-જસરામિયા,
શ્રી ભગવતી સૂત્ર : ૫
१७४
Page #191
--------------------------------------------------------------------------
________________
खर तिक्खनकाव-कंडूइय विक्खयतणू दट्टकिडिमसिंज्झ-फुडिय-फरुस-च्छवी' તેમના આખા શરીરે ખુજલી હશે, તેથી તેને ખંજવાળવાના ઉપયોગમાં આવી શકે એવાં કઠેર અને તીર્ણ તેમના નખ હશે. એવા નખદ્વારા શરીર પર વારંવાર ખંજવાળવાને લીધે તેમના શરીર પર ત્રણ (ઘાવ) પડયા હશે. દાદર, કિટિમ (એક પ્રકારને ચામડીને રેગ) અને સફેદ કઢને કારણે તેમની ચામડી ફાટી ગયેલી રહેશે અને તે કારણે તેમની ચામડીને સ્પર્શ કઠોર હશે. “ત્તિ રોઝા રવિણાધિबंधण-उक्कुड-अद्विगविभत्तदुब्बला, कुसंघयण - कुप्पमाण-कुसंठिया-कुरूवा' તેઓ વિચિત્ર અવયવોવાળા, અને પિશાચના જેવી ભયંકર આકૃતિવાળા હશે તેઓ વિષમ (નીચાં ઊંચાં) સંધિબંધનવાળા હશે, તેઓ અસંબદ્ધ અસ્થિવાળા હશે, અને તે કારણે તેમનાં હાડકાની અંદરનો ભાગ સ્પષ્ટ નજરે પડતા હશે. (‘ટેલ” એ ગામઠી શબ્દ છે. અને તે “પિશાચ ન વાચક છે), તેમનું શરીર કમજોર હશે. તેમનું સંહનન ખરાબ હશે-તેઓ હીન પ્રમાણવાળા હશે. તેમનું સંસ્થાન (શરીરને આકાર) પણ સુંદર નહીં હોય, તે કારણે તેઓ સુંદર દેખાતા નહીં હોય. “દાસ, સેન્ન-કુમgo, असुइणो अणेगवाहिपरिपीलियंगमंगा-खलंत वेब्भलगई, निरुच्छाहा, सत्तपरि
ન્ના તેમનાં રહેઠાણે ખરાબ હશે, તેમના ઊઠવા બેસવાનાં આસને ખરાબ હશે, તેમનાં શયનસ્થાને ખરાબ હશે અને તેમને આહાર પણ ખરાબ હશે. તેઓ પવિત્ર વિચારથી રહિત હવાથી અપવિત્ર હશે. તેઓ શ્વાસ, ખાંસી આદિ વ્યાધિયોથી પીડાતાં હશે, તેમનાં અંગો અને ઉપાંગ વ્યાધિથી ગ્રસ્ત હશે. તેઓ સ્થિર ગતિથી ચાલી શકતાં નહીં હોય–તેઓ ચાલતાં ચાલતાં પડી જતાં હશે, તે કારણે તેમની ચાલ ગભરાટભરી હશે. તેઓ ઉત્સાહહીન અને નિરુદ્યમી હશે. તેમનામાં આત્મબળને અભાવ હશે. વિજય તેવા, મિરાવ સા -રવા-હસવાય વિકરિય પિંજરાહિvir ? તેમની ચેષ્ટાઓ (આચરણ) વિકૃત હશે અને તેઓ તેજહીન હશે. તે સમયે એવો શીત, ઉષ્ણ અને કઠેર પવન ફૂંકાતો હશે કે તે પવનથી ઊડતી ધૂળ અને રજવડે તેમનાં અંગ અને ઉપાંગે મલિન બની રહેશે. ‘વ દમન-માવા-વ૬ માં ગમવામી' તે સમયના મનુષ્યો અતિશય ક્રોધે, માન, માયા અને અધિક લાભથી યુકત હશે. તેઓ અમંગળ રૂપ દુઃખથી સદા પીડાતા રહેશે. “સન્ન ધાણા અક્ષરમ સામાન્ય રીતે તે તેઓ ધર્મભાવના અને સમ્યક્ત્વથી વિહીન હશે. ‘૩ોસેળ નqમામેત્તા સજીસીસવાસપરમાર તેમના શરીરનું પ્રમાણ અધિકમાં અધિક ૨૪ આંગળપ્રમાણ (એક હાથે પ્રમાણ) હશે, અને તેમનું આયુષ્ય અધિકમાં અધિક ૧૬ અથવા ૨૦ વર્ષનું હશે. પુત્ત-77-7રિયા-
gવવા ’ પુત્ર, પૌત્ર, દૌહિત્ર આદિ પરિવાર પ્રત્યે તેઓ અધિક મેહ-મમતાવાળા હશે. શંકા-અપાયુમાં પણ બહુ સંતાનવાળા હોવાનું કેવી રીતે સંભવી શકે છે? સમાધાન– તેઓ ચેડાં વર્ષોમાં જ યુવાની પ્રાપ્ત કરે છે, તેથી એ વાત સંભવી શકે છે, “rifસંપુરો માનો ય વ વવવ નિસ્સા વાવ િનિગારા વર્ષ વિત્ત વિઢવાણિયો મવિક્ષેતિ ગંગા અને સિંધુ,
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧ ૭૫
Page #192
--------------------------------------------------------------------------
________________
આ બે મહાનદીઓને તથા વૈતાઢય પર્વતને આશ્રય લઈને, તેમના ૭૨ નિગોદ, બિલ–નિવાસસ્થાને હશે. તે નિવાસસ્થાનમાં જ તેઓ નિવાસ કરશે. ભાવિ સન્તતિના હેતુ હોવાને કારણે બીજના જેવા બીજમાત્ર એટલે કે અલ્પ સ્વરૂપવાળા તે બિલવાસીઓ હશે . સૂ૦ ૪
ભરતક્ષેત્રના ભાવ મનુષ્યના આહારની વક્તવ્યતાતે મને ! મyયા’ ઇત્યાદિ
સુત્રાર્થ-(તે મરે! મgયા ગાદાર ગાદાધિંતિ ?) હે ભદન્ત ! અવસર્પિણીના છઠ્ઠા આરામાં મનુષ્ય કેવા પ્રકારનો આહાર કરશે? (જામ) હે ગૌતમ ! (તે જે તે સમvi) તે કાળે અને તે સમયે (Girmસિંધુ મદનો ) ગંગા અને સિધુ, એ બે મહાનદીઓ (પવિરારાગો, ઝવણચણાનાં જ રોકિર્હિતિ) રથના માર્ગ પ્રમાણ વિસ્તારવાળી બની જશે. અર્થાત ચારહાથ પ્રમાણુના વિસ્તારવાળા જળને અર્થાત ચારહાથ પ્રમાણ ભાગમાં જલ વહેવરાવશે. (से वि य णं जले बहु मच्छकच्छभाइन्ने णो चेव णं आउबहुले भविस्सइ) તે નદીઓમાં વધારે પાણી તે હશે નહીં, છતાં પણ તે પાણીમાં અનેક માછલીઓ અને કાચબાઓ રહેતા હશે. ( તpi સે મજુવા-મુકામાં સિક सूरत्थमणमुहुत्तं सिय बिलेहितो निद्धाहिति, निद्धाइत्ता बिलेहितो मच्छकच्छभे थलाइं गाहेहिति, गाहित्ता सियातवतत्तएहिं मच्छकच्छ एहिं एकवीस वाससहस्साइं वित्तिं कप्पेमाणा विहरिस्संति) તે મનુષ્ય સૂર્યોદય થયા બાદ એક મુહૂર્ત પ્રમાણ સમય સુધી અને સૂર્યાસ્ત બાદ એક મુહૂર્ત પ્રમાણ કાળ સુધી પિત પિતાનાં બિલરૂપ નિવાસ્થાનમાંથી બહાર નીકળીને તેઓ એ પાણીમાંથી માછલીઓ અને કાચબાને બહાર કાઢશે. તેમને બહાર કાઢીને તેઓ તેમને જમીન પર મૂકશે. શીત અને તડકાથી સુકાયેલી તે માછલીઓ અને કાચબાને તેઓ આહાર કરશે. ૨૧ હજાર વર્ષ સુધી આ પ્રમાણે કરી કરીને તે મનુષ્ય તેમને નિર્વાહ ચલાવશે. (તે અંતે મજુથ નિસ્સી, નિrળા, નિપેનિપજવવામાં पोसहाववासा ओसणं मंसाहारा, मच्छाहारा खोदाहारा, कुणिमाहारा कालमासे જા શિવા દેજછતિ હિંફવર્ષાત્તિ)હે ભદન્ત! તે મનુષ્ય કે જે એ શીલરહિત, ગુણરહિત મર્યાદારહિત અને પ્રત્યાખ્યાન તથા પિષધાપવાસ રહિત જ હશે અને સામાન્યત માંસાહારી, મત્સાહારી, મધુ આહારી અને મૃતશરીરાહારી હશે તેઓ કાળ અવસરે મરણ પામીને કયાં જશે કઈ ગતિમાં ઉત્પન્ન થશે? (ાવમાં શોકનું નારિવાળિ સન્નિતિ) હે ગૌતમ તેઓ સામાન્ય રીતે નરક અને તિર્યંચનીમાં ઉત્પન્ન થશે. (તે મિત્તે સદા , , ગરા તાજી પરસ્પર નિરસી તવ નવ હૈિં ઉન્નિતિ ) હે ભદન્ત ! તે વાઘ, સિંહ વરૂ, દીપડાં, રીંછ, તરસ પારાશર પુકત રીતે નિશીલ આદિ વિશેષણે વાળા બનીને, કાળ અવસરે મરણ પામીને કઈ ગતિમાં ઉત્પન્ન થશે ? (! એને નાસિરિયarous gવનિર્દિરિ) હે ગૌતમ સામાન્ય રીતે તેઓ બધા મરીને નરક અને તિર્ય, યોનિમાં ઉત્પન થશે (તે મંતે, ઢ, ,
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૭ ૬
Page #193
--------------------------------------------------------------------------
________________
વિટા, મા નિદી નિસા તવ રાવ) હે ભદન્ત તે કાગડા, કંક, વિલય, જળવાયસ, મયુર આદિ પૂર્વોતરૂપે શીલરહિત આદિ વિશેષણોવાળા બનીને મરણ પામીને ક્યાં ઉત્પન્ન થશે ? (સન્ન નારિરિકવનોrug વવવાાિંતિ) હે ગૌતમ તેઓ સામાન્ય રીતે નરક અને તિર્યંચ ગતિમાં ઉત્પન થશે. (સે મને ! રેવં મત્તે ત્તિ) “ હે ભદન્ત ! આપે જે કહ્યું તે સર્વથા સત્ય છે. ” હે ભદન્ત ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય જ છે. એવું કહીને, પ્રભુને વંદના નમસ્કાર કરીને ગૌતમ સ્વામી પોતાને સ્થાને બેસી ગયા.
ટીકાથ– અવસર્પિણકાળના છઠ્ઠા આરામાં ભરતક્ષેત્રના મનુષ્યાનું સ્વરૂપ કેવું હશે તે સૂત્રકારે પ્રકટ કર્યું. હવે આ સૂત્રમાં તેમના આહારનું કથન કરવામાં આવે છે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે “ તે અંતે મgયા ઉ ચાદર યાદાર્દિતિ ! ?? હે ભદન્ત ! અવસર્પિણ કાળના છઠ્ઠા આરાનાં તે મનુષ્ય કે આહાર કરશે ? તેને ઉત્તર આપતા મહાવીર કહે છે કે “ મા ! હે ગૌતમ !
તે જા તે સજmir ? તે અવસર્પિણીકાળના છઠ્ઠા આરા રૂપ સમયમાં ગંગા અને સિધુ, એ બે મહા નદી “ પવિત્યાગો ) રથપથ માર્ગમાં એટલે કે રથના બે પૈડાઓ વચ્ચે જેટલું અંતર હોય છે એટલા પટમાં, “ ચાવવામાં ન ચિિત્તિ 7 રથના માર્ગ પ્રમાણુવાળી બનીને એટલે કે રથના પૈડાની એટલે કે રથના પૈડાની (ધુરા) ચિલાપ્રમાણ વિસ્તારવાળી અર્થાત ચાર હાથ પ્રમાણે ભાગ જેટલા વિસ્તારવાળી હશે. તેટલા જળવાળી હશે. અને નદીને પટ રથચાલી શકે એટલે પહેલે હશે. એમ સૂત્રકાર કહેવા માંગે છે. " से वि य णं जले वह कच्छभाइन्ने णो चेव णं आउपहले भविस्सइ" જો કે તે પાણીનો પ્રવાહ આમ તે નાનો હશે પણ તે પ્રવાડ અનેક માછલીઓ અને કાચબાઓથી ભરપૂર હશે “ જો જેa g ચાવદરે મવિના ? આ સૂત્ર દ્વારા એ વાત પ્રગટ કરવામાં આવી છે કે તે નદીઓમાં અધિક પ્રમાણમાં પાણું નહીં હોય, છતાં તેમાં માછલાં અને કાચબાને તો સદ્દભાવ જ હશે. “ તiાં તે મgયા सूरुग्गमणमुहुत्तंसि य सूरत्थमणमुहुत्तंसि य बिलेहितो निद्धाहिति" તે મનુષ્ય સૂર્યોદય થયા પછી એક મુહૂર્ત પ્રમાણ સમય સુધી અને સુર્યાસ્ત બાદ એક મુહૂર્ત પ્રમાણુ સમય સુધી પોતાના બિલરૂપ રહેઠાણે માંથી બહાર નીકળશે.
નિદ્વારા વિદિંત રહેઠાણે માંથી બહાર નીકળીને મનજી થાઉં જાતિ ?તે માછલીઓ અને કાચબાઓને પકડશે, અને તેમને જમીનમાં દાટી દેશે. “ જાદત્તા સિયાચવતત્ત મછાદિ અવસાવી વારસદરસાવું વિત્તિ જજેમા વિદરિäતિ ) ઠંડી અને ગરમીથી સુકાયેલી તે માછલીઓ કાચબાઓને ખાઈ ખાઈને તેઓ પિતાને નિર્વાહ ચલાવશે. તે આરાને
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૭૭
Page #194
--------------------------------------------------------------------------
________________
સમય ૨૧ હજાર વર્ષને હોવાથી, એટલા સમય દરમિયાન ત્યાં ઉત્પન થતા મનુષ્ય ઉપર્યુકત રીતે માંછલાં અને કાચબાને આહાર કરશે હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “તેvi મંતે જણા નિશ, નિy, નિને હે ભદન્ત ! તે મનુષ્યો મહાવ્રતે અણુવ્રત પાળતા નહિં હોય. અથવા તેઓ શુભ રવભાવથી રહિત હશે તેમનામાં સદ્દગુણ નો અભાવ હશે અને તેઓ મર્યાદા (શિષ્ટાચાર) રહિત હશે “નિપ્રવાસ વવાણા અને પ્રત્યાખ્યાન તથા પોષધોપવાસથી પણ રહિત હશે તેને સામાન્ય રીતે તે તેએ, “ માંદા, મછાણા, વોરાદાર, જમાદા ? માંસને આહાર કરતા હશે, માછલીઓ ખાતા હશે, ખોદી કાઢેલ. દાટેલા માછલાને કહાડીને ખાતા હશે અને મૃર્દીનું માંસ પણ ખાતા હશે હે ભદન્ત ! તે અધમી મનુષ્યો “ જામશે જાણું શિવ શદિ છર્દિતિ,
હિં વાવડિગરિ કાળને અવસર આવે ત્યારે કાળધર્મ ( મરણ) પામીને કયાં જશે. કઈ ગતિમાં ઉત્પન્ન થશે. ?
ઉત્તર « wા » હે ગૌતમ ! ગોકને નારિરિવશ્વનેngs વરદાર્જિલિ એવા તે મનુષ્ય માટે ભાગે નરક ગતિમાં અથવા તિર્યોનીવાળા છવામાં ઉપન થશે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન :- “ તેf મંત્તે સદા તથા વળા વિઘા સરછ तरच्छा, परस्सरा निस्सीला तहेव जाव कहि उववज्जिति " હે ભદન્ત ! તે સિંહ, વાઘ, વરૂ, દીપડાં, રીંછ, તરસ (ગેંડા) અને શરભ, નિશીલ આદિ અશુભ ગુણવાળા હોય છે તેમનામાં વ્રતે, પ્રત્યાખાને આદિને અભાવ હોય છે. તે હે ભદન્ત ! તેઓ કાળ અવસરે મરણ પામીને કયાં ઉત્પન થશે ?
મહાવીર પ્રભુને ઉત્તર :- ‘ જમા ? હે ગૌતમ “ શોપન્ન ? સામાન્ય રીતે તે “ નરરિરિવાળિv ૩વનિર્વિત્તિ ? તેઓ બધાં નરકગતિમાં અને તિર્યંચ પેનિઓમાં ઉત્પન્ન થશે.
ગૌતમ સ્વામીને પ્રશ્નઃ– “ તેમાં અંતે ! ઢા, વંશ, વિદ્યા, મજા.. સિદી. નિક્ષી તર સાવ જ યુવકિન્નતિ ?” હે ભદન્ત ! કાગડા, કંક (પક્ષિ વિશેષ) વિલક, મદુગ (જલકાક) શિખી (મેર) આદિ પક્ષીગણ નિશીલ હોય છે, નિર્ગુણ હોય છે. નિર્યાત હોય છે તેમનામાં પ્રત્યાખ્યાન અને પિષધેપવાસ રૂ૫ વ્રતનો અભાવ હોય છે તેઓ પ્રાય માંસાહારી, મસ્યાહારી, ક્ષોદ્રાહારી, અને કુણપાહારી (મૃત શરીરનું માંસ ખાનાર હોય છે, તે હે ભદન્ત તેઓ કાળને અવસર આવતા કાળ કરીને કઈ ગતિમાં ઉત્પન થશે, ?
ઉત્તર “ જમા ! ” હે ગૌતમ “ ગોસ૧ મોટે ભાગે તે તેઓ નત્તિવિવાદ ૩રવિિરિ ? નરકગતિમાં અને તિર્યંચ નિમાં ઉત્પન્ન થશે.
મહાવીર પ્રભુનાં વચનોને પ્રમાણભૂત માનીને ગૌતમ સ્વામી કહે છે કે * સેવં અંતે ! સે અંતે ત્તિ ” હે ભદન્ત ! આપે આ વિષયનું જે પ્રતિવાદન કર્યું તે સર્વથા સત્ય છે. હે ભદન્ત ! આપનું કથન બિલકુલ સત્ય છે? જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતી સૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના સાતમા શતકના છઠો ઉદ્દેશ સમાપ્ત, ૭ મે - ૬
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧ ૭૮
Page #195
--------------------------------------------------------------------------
________________
સાતનેં ઉદ્દેશક કા સંક્ષિપ્ત વિષય વિવરણ
શતક ૭ ઉદ્દેશક છ
સાતમાં શતકમાં પ્રરૂપિત વિષયનું સક્ષપ્ત વિવરણ
આ ઉદેશકમાં સૌથી પહેલાં અણુગારની ક્રિયાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ઔર્વાપથિકી ક્રિયાના કારણેાનું પ્રતિપાદન કામરૂપી છે કે અરૂપી છે ? સચિત્ત છે ? કે અચિત્ત છે ? જીવ છે કે અજીવ છે ? જીવામાં કામ હોય છે કે અછવામાં કામ હાય ? ભાગરૂપી છે કે અરૂપી છે ? ભાગ સચિત્ત છે કે અચિત્ત છે ભાગ જીવ છે અજીવ છે ? ભાગ જીવામાં હાય છે કે અજ્વામાં હાય છે ? ઇત્યાદિ પ્રશ્નો અને તેમનાં ઉત્તરાનું આ ઉદ્દેશકમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. ભાગના પ્રકારો કામક્ષેાગના પ્રકાર જીવ કામી છે કે ભાગી છે' નારા કામી હોય છે કે ભાગી હોય છે ? પૃથ્વીકયિક આદિ એકેન્દ્રિય જીવા, દ્વીન્દ્રિય જીવેા, ત્રીન્દ્રિય જીવે। અને ચતુરિન્દ્રિય જીવા કામી હાય છે કે લાગી હાય છે ? અક્ષ્ય બહુત્વ વિષયક વકતવ્યતાનું કથન. છદ્મસ્થ મનુષ્ય, અધે વવિધકજ્ઞાની, પરમાધિજ્ઞાની અને કેવલજ્ઞાનીનું કથન.
અસ’જ્ઞી જીવ શુ` અકામ પૂર્ણાંક વેદનાનું વેદન કરે છે ? સમથ પણ શું અક્રામ પૂર્ણાંક વેદનાનું વંદન કરે છે ? સમર્થ હાવા છતાં કેવી રીતે અકામ ક વેદનાનું વેદન કરે છે ? સમ” તીવ્ર ઈચ્છાપૂર્વક શું વેદનાનું વેદન કરે છે ? સમ કેવી રીતે તીવ્ર પ્રચ્છાપૂર્વક વેદનાનું વેદન કરે છે ? ઇત્યાદિ વિષયનું આ ઉદ્દેશકમાં નિરૂપણુ કરવામાં આવ્યું છે.
એર્યાપથિક- સાંપરાયિક ક્રિયા કે સ્વરૂપ કા નિરૂપણ
6
મ
ગ્રંથિકી અને સામ્પરાયિકી ક્રિયાની વતવ્યતા સંયુકસ ” મતે 1 ઇત્યાદિ
સૂત્રાર્થ :- (સંકુલસ નું મંતે ગળવારસ ઉત્ત‰માળસ્મ નાવ आउत्तं तुयट्टमाणस्स आउन्तं वत्थं पडिग्गहं कंवलं पायपुंछणं गोण्डमाणस्स वा. निक्खियमाणस्स वा तस्स णं भंते किं ईरियावहिया किरिया कज्जइ સાચા જિરિયાન્ન) હે ભદન્ત ! ઉપયોગ પૂર્ણાંક હલન ચલન કરનારા, ( ચાવતા ) ઉપયોગ પૂર્ણાંક પડખું બદલનારા ઉપયેાગ પૂર્વક વસ્ત્ર, પાત્ર, કેબલ, પ્રાદપ્રેાંછન ( રજોહરણ પ્રમાજિકા ) ગ્રહણ કરનારા અને મૂનારા સંવૃત સાધુવડે શું ચાપથિક ક્રિયા કરાય છે કે સાંપરામિક ક્રિયા કરાય છે. ? ( નોયમા ) હું ગૌતમ
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૭૯
Page #196
--------------------------------------------------------------------------
________________
( संवुडस णं अणगारस्स जाव तस्स णं ईरियावहिया किरिया कज्जइ, જો સંયા એવા સંવૃત અણુગાર દ્વારા અય્યપથિકી ક્રિયા જ કરાય છે, સાંપરાયિકી ક્રિયા કરાતી નથી.
( से केणद्वेगं भंते ! एवं बुच्चइ संवुडस्स णं जाव णो संपराइया શિરિયા કન્નર) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહેા છે કે ઉપયોગ પૂર્ણાંક ગમનાદિ કરનારો સવૃત અણુગાર દ્વારા ઐર્ચાપથિકી ક્રિયા કરાય છે સાંપરાયિકી ક્રિયા કરાતી નથી. (નોયમા) હે ગૌતમ ! બસ જોઇ-માળ-માયા-હોમાवोच्छिन्ना भवति, तस्स णं ईरियावहिया किरिया, कज्जइ तहेव जाब उस्सुत्तं रीयमाणस्स संपराइया किरिया कज्जइ, से णं अहासुत्तमेव रीयइ, से तेणद्वेणं ગોયમા ! નાવ ળો સંવાચા યિા નરૂ) જે અણુગારના ક્રોધ, માન, માયા અને લેભરૂપ કષાયા નષ્ટ થઇ ગયા હાય છે, તે અણુગારની ક્રિયા ઔર્યાપથિકી હોય છે. પણ જે અણુગારના ક્રોધાદિ કષાયા ક્ષીણ થયા હાતા નથી એવા સૂત્રની મર્યાદાનું ઉલ્લંધન કરનારા અણુમારની ક્રિયા સાંપરાયિકી હેાય છે. સંત અણુગાર સૂત્રની આજ્ઞા પ્રમાણે જ આચરણ કરે છે, તેથી તેના દ્વારા ઔૉંપથિકી ક્રિયા જ કરાય છે, હે ગૌતમ તે કારણે મેં એવું કહ્યું છે કે સંવૃતઅણુગાર ઔય†પથિકા ક્રિયા કરે છે, સાંપરયિકી ક્રિયા કરતા નથી.
ટીકા – છઠ્ઠા ઉદ્દેશકના અન્તિમસૂત્રમાં છવેાની નરકગતિમાં ઉત્પન્ન થવાની વાત કરવામાં આવી છે; અસવૃત જીવે જ નરકગતિમાં ઉત્પન્ન થાય છે. સંવૃત જીવા નરકમાં ઉત્પન્ન થતા નથી. તેથી સૂત્રકારે અહીં સૌથી પહેલાં સંવૃત અણુગારનું જ નિરૂપણ કર્યું" છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે “સંઘુડમાં મતે ! ગવાસ ગાડાં ાજીમાસ્ત્ર' ઇત્યાદિ. હે હે ભદન્ત ! જે અણુગાર સવરથી યુકત હોય છે, અને ઉપયાગપૂર્વક (જતના પૂર્ણાંક) ગમન કરે છે, ઉપયાગપૂર્વક ઊઠે છે, ઉપયેગપૂર્ણાંક બેસે છે, ઉપયેાગપૂર્ણાંક પડખુ ફેરવે છે, તથા ઉપયાગ િક જ વસ્તુ, પાત્ર, કેબલ રજોહરણુ આદિને ગ્રહણ કરે છે અને મૂકે છે, એવા અણુગારની ક્રિયાને અય્યપથિકી ક્રિયા કહે છે કે સાંપરાર્ષિકી ક્રિયા કહે છે ? એટલે કે તે ઔપિથિકી ક્રિયા કરે છે, કે સાંપરાયિકી ક્રિયા કરે છે? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-નોત્રમાં !” હે ગૌતમ ! “સંપુટમ્સ નું ગTTસ્વ નાવ તમ હું રિચાદિયા નિરિયા લન' ઉપયેગપૂર્વક ચાલનારા, ઉપચેાગપૂર્વક ઊઠનારા, ઉપયેગપૂર્વક બેસનારા, ઉપયાગપૂર્વક પડખું ફેરવનારા અને ઉપયાગ' વસ્ત્ર, પાત્ર, કંખલ. રજોહરણુ આદિ ઉપકરણા ગ્રહણ કરનારો અને મૂકનારી સંવરયુકત અણુગાર ઔ[પથિકી ક્રિયા જ કરે છે–તે સાંપરાયિકી ક્રિયા કરતા નથી. તેનું કારણ જાણવા માટે ગૌતમ સ્વામી આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-ત્તે ટાં भंते ! एवं बुच्चइ - संवुडस्स णं जाव णो संपराइया किरिया कज्जइ ?'
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૮૦
Page #197
--------------------------------------------------------------------------
________________
હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે તે સંવરયુકત અણુગાર ઔર્યાપથિકી ક્રિયા કરે છે સાંપરાયિકી ક્રિયા કરતું નથી ? આ પ્રશ્નનું સમાધાન કરતા મહાવીર પ્રભુ કહે છે-“જોયા ! ન જોદ, માળ, માથા, સ્ત્રોમાં વોકિઝના મવંતિ” હે ગૌતમ ! જે અણગારના ક્રોધ, માન, માયા અને લેભને વિશેષરૂપે નાશ થઈ ગયે હોય છે, “ત્ત i રિયાવદિશા જિરિયા નg? તે અણગાર ર્યાપથિકી કિયા કરતા હોય છે, તે સાંપરાયિકી કિયા કરતું નથી. ‘તર ના સપૂર્ણ રામાણસ પિરાફયા જિરિયા સકન તથા જે અણગારના કેધ, માન, માયા અને લેભ નાશ થયા હતા નથી, એ સૂત્રસિદ્ધાંતની મર્યાદાને ભંગ કરનાર અણુમાર સાંપરાયિકી ક્રિયા કરે છે, એવો અણગાર યપથિકી ક્રિયા કરતો નથી. અહીં * જાત્ત (યાવત) પદથી આ ફલિત થાય છે કે જે સાધુ સૂત્રસિદ્ધાંતમાં કહ્યા પ્રમાણે આચરણ કરે છે, જેની પ્રત્યેક પ્રવૃત્તિમાં સૂત્રના આદેશનું પાલન થાય છે, એવા અણગારની ક્રિયા
યપથિકી જ હોય છે સાંપરાયિકી હોતી નથી, અને જે સાધુ સૂત્ર સિદ્ધાંતના આદેશ અનુસાર ચાલતું નથી. એ સાધુ સાંપરાયિકી ક્રિયા જ કરતા હોય છે. “ તે if માણા રીવર આ રીતે જે અણગાર સંવરયુકત હોય છે, તે તે સૂત્રની વિધિ પ્રમાણે જ ચાલે છે, સૂત્રમાં અણગારની પ્રવૃત્તિ માટે જે નિયમે આપવામાં આવ્યા છે, તે નિયમાનુસારજ સંવૃત અણગાર પોતાની પ્રવૃત્તિ કરે છે. “ એ તેજી જોવા ભાવ નો સંપરથા જિરિયા જ્ઞ૩ : હે ગૌતમ ! તે સંવૃત અણગાર સૂત્રની આજ્ઞાનુસાર ચાલતું હોવાથી સાંપરાયિકી ક્રિયા કરતો નથી, પણ એમપથિકી ક્રિયા જ કરે છે, એવું મેં કહ્યું છે. છે સૂ, ૧ છે
કામભોગને સ્વરૂપમાનિરૂપણ
કામગ વક્તવ્યતા મંત્તે ! જામા * ઇત્યાદિ
સૂત્રાર્થ- ( રવો મત ! મા, ગઢવી જામા ) હે ભદન્ત ! કામરૂપી છે, કે અરૂપી છે? ( જોના) હે ગૌતમ (વીમા, જો એવી જામા ) કામ રૂપી છે અરૂપી નથી. ( વત્તા અંતે ! વીમા, વિત્ત શામા ) હે ભદન્ત કામ સચિત છે કે અચિત્ત છે ? ( નવમા ! વનિત્તા શિ શાના,
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૮૧
Page #198
--------------------------------------------------------------------------
________________
અચિત્તા વિશ્રામા ) હે ગૌતમ કામ ચિત્ત પણ હાય છે, અને અચિત્ત પણ હાયછે નૌના મતે જામા, નીવા જામા) હે ભદન્ત કામ જીવ રૂપ છે કે અજીવરૂપ છે. ( નોયમા ! નીવા વિઝામા બનીયા ત્ર જ્ઞમા હે ગૌતમ કામ જીવરૂપ પણ હોય છે અને અજીવરૂપ પણ હેાય છે. ( વાળ મંતે ! જામા, બનીવાળ જામા ) ભદન્ત ! જીવામાં કામગુણા હામ છે કે અછવામાં હાય છે ? ( શૌચમા) હૈ ગૌતમ ( નીયા જામા, ળો ગનીવાળું હ્રામા ) જીવામાંજ કામગુણે હાય છે અછવામાં હેાતા નથી. નિાળ મંતે ! હ્રામાં પત્તા ) હે ભદ્દન્ત કામ કેટલા પ્રકારના કથા છે ? ( નોચમા ! તુવિદા થામા વત્તા તંના ) હે ગૌતમ કામના આ પ્રામણે બે પ્રકાર કહ્યા છે ( સદાય હતા હૈં) (૧) શબ્દ અને (૨) રૂપ ( સ્ત્રી મતે ! મેળા, ગરી મેળા ) હે ભદન્ત ભાગ રૂપી છે કે ભેગ અરૂપી છે. ( ગોયમા થી મેળા ળો અત્રી મેળા ) હે ગૌતમ ભાગ રૂપી છે અરૂપી નથી. ( ચિત્તા મંતે મેળા, ચિત્તા મેળા ) હે ભદન્ત ! ભાગ સચિત્ત છે. કે ભેગ અચિત્ત છે ? (ૌથમા) સચિત્તા માળા વિતાવી મેળા ) હે ગૌતમ ! ભેગ સચિત્ત પણ છે અને ભેગ અચિત્ત પણ છે. (નીવાળું મંત્તે ? મોના પુચ્છા ?) હે ભદત ! ભાગ જીવરૂપ છે, કે ભેગ અજીરૂપ છે ? (નોચના !) હે ગૌતમ ! (લીવાવ મોના, બન્નીયા વિમો) ભાગ જીવરૂપ પણ છે અને અછવરૂપ પણ છે. (નીષા મંતે ! મોળા, ગોવાળ મોના) હે ભદન્ત ! ભેગના સદ્ભાવ છવામાં હોય છે, કે અછવેમાં હાય છે ? (નોયમા ! નીવાળું મોગા, ગો અમીવાળું મોના) હે ગૌતમ! ભાગના સદ્ભાવ થવામાં જ હાય છે, અછવામાં ભાગના સદ્ભાવ હાતે નથી. (ડવાળું મંત્તે ! મોગા ર્ત્તત્ત ?) હે ભદન્ત ! ભાગ કેટલા પ્રકારના કહ્યા છે ? (શૌચમા ! ત્તિવિદા મોળા વળત્તા-તંનદા) હે ગૌતમ ! ભાગના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર પડે છે – (ગંધા, સા, દાસા) (૧) ગંધ, (૨) રસ અને (૩) સ્પર્શી (øરૂ ત્રિકાળું મંત્તે જામમોના પત્તા ?) હે ભદન્ત ! કામભેગ કેટલા પ્રકારના કહ્યા છે? (નોયમા ! વંદા જામમોના પત્તા) હે ગૌતમ ! કામભોગ પાંચ પ્રકારના કહ્યા છે. (તંજ્ઞા) તે પાંચ પ્રકારે આ પ્રમાણે છે(સદ્દા, વા; ગંધા, રસા, řસા) (૧) શબ્દ, (૨) રૂપ, (૩) ગ ંધ, (૪) રસ અને (૫) સ્પર્શ' (નીવાાં મતે ! ાિમી, મોળી?) હે ગૌતમ ! જીવ શું કામી હોય છે, કે ભાગી હાય છે ? (નોયમા !) હે ગૌતમ ! (નીયા ધામી વિ, મોશી ત્રિ) જીવા કામી પણ હોય છે અને ભેગી પશુ હોય છે. (સે ળઢાં મંતે ! પરંતુઘર, નૌવા જામી વિમોની વિ) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે। કે જીવા કામી પણ હોય છે અને ભાગી પણ હાય છે ? (શૌયમા !) હે ગૌતમ ! (સોરૂચિ, चखिदियाई पडुचकामी, घार्णिदिय-जिब्भिंदिय - फासिंदियाई पडुच्च भोगी, से તેળકુળનોયમા ! જ્ઞાનમોની ત્ર) શ્રોત્રેન્દ્રિય અને ચક્ષુઇન્દ્રિયની અપેક્ષાએ જીવા કામી કહેવાય છે, અને ઘ્રાણેન્દ્રિય, સ્વાદેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયની અપેક્ષાએ જીવાને
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૮૨
Page #199
--------------------------------------------------------------------------
________________
AM
તેગ કહેવાય છે. હે ગોતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે જીવો કામ પણ હોય છે, અને ભોગી પણ હોય. (નેરાથાઈ મસ્તે ! ( wાનો, મળી ?) હે ભદન્ત! નારકે ! કામી હોય છે કે ભેગી હોય છે? ( રે, વં નાવ ચળવુમાર) કે ગૌતમ! તેમના વિષયમાં પણ સામાન્ય જીવોના જેવું જે કથન સમજવું સ્વનિતકુમાર સુધીના દેવના વિષયમાં પણ એવું જ કથન સમજવું. (પુરિયા પુરા ) કે ભદન્ત ! પૃથ્વીકાયિક કામી છે, કે ભેગી છે? (પુરિઝાવા નો શામ, મોળ)
ગૌતમ! પૃથ્વીકાયિક કામી નથી, પણ તેઓ ભેગી છે. (જે જાવ મો ?) : ભદન્ત! આપ શા કારણે એવું કહે છે કે પૃથ્વીકાયિક કામી હતા નથી પણ મેગી હોય છે? ( જોગમા ! ક્ષિવિર વહુ-તેળાં નાવ મોક્ષ) છે ગૌતમ! પૃથ્વીકાયિકમાં સ્પર્શેન્દ્રિયનો સદૂભાવ હોય છે. હે ગૌતમ! સ્પર્શેન્દ્રિયના તભાવની અપેક્ષાએ મેં એવું કહ્યું છે કે પૃથ્વીકાયિકે કામી નથી, પણ ભેગી છે.
एवं जाव वणस्सइकाइया, - बेइंदिया एवं . चेव, णवरं जिभिदियफार्सिदिय ભેગી કહેવાય છે. હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે જો કામી પણ હોય છે, અને ભેગી પણ હોય. (નૈરાશ મત્તે ! િકાનો, મો?) હે ભદન્ત ! નારકે. શું કામ હોય છે કે ભોગી હોય છે? (વં જેવ, નાવ થાિચના) હે ગૌતમ ! તેમના વિષયમાં પણ સામાન્ય જીવન જેવું જ કથન સમજવું સ્વનિતકુમાર સુધીના દેવના વિષયમાં પણ એવું જ કથન સમજવું. (જુનિયામાં પુરા) હે ભદન્ત ! પૃથ્વીકાયિક કામી છે, કે ભેગી છે? (પુરિાડુચા નો શામ, મોજ) હે ગૌતમ! પૃથ્વીકાયિકે કામી નથી, પણ તેઓ ભેગી છે. તેને જોઇને ના મોત ?) હે ભદન્ત! આપ શા કારણે એવું કહે છે કે પૃથ્વીકાયિકે કામી હતા નથી પણ ભેગી હોય છે? (ગોચના ! ક્ષિવિર વહુચ-સે તે બાર મોદી) હે ગૌતમ! પૃથ્વીકાયિકમાં સ્પર્શેન્દ્રિયને સદૂભાવ હોય છે. હે ગૌતમ! સ્પર્શેન્દ્રિયના સદ્દભાવની અપેક્ષાએ મેં એવું કહ્યું છે કે પૃથ્વીકાયિકે કામી નથી, પણ ભેગી છે. (एवं जाव चणस्सइकाइया, बेइंदिया एवं चेव, णवरं जिभिदियफासिंदिय પૂ મોજ) એજ પ્રમાણે વનસ્પતિકાયિક પર્યન્તના જીવન વિષયમાં પણ સમજવું. દ્વીંદ્રિય જીવો પણ કામી હતા નથી પણ જોગી હોય છે. પરન્તુ તેઓ જિહવાઈન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયની અપેક્ષાએ ભેગી છે, એમ સમજવું. (તેઢિયા f g જેવ, જવ ઘારિયા, નિરિ , Fifíચારૂં પર મોકt) તેઈન્દ્રિય જીવ પણ કામી હોતા નથી પણ જોગી હોય છે. તેમને ઘાણેન્દ્ર, જિ વાઇન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયની અપેક્ષાએ ભેગી કહેલ છે. (વર્જિરિયા જ gછા) હે ભદત ! ચતુરિન્દ્રિય જી કામી છે, કે ભેગી છે ? (ચમા ) હે ગૌતમ ( વિશા શામ જિ. મrી શિ) ચતુરિન્દ્રિય જીવો કામી પણ છે અને ભોગી પણ છે. ( જે ળ નાવ મળી વિ ) હે ભદન્ત ! આપ શા કારણે કહે છે કે ચતુન્દ્રિય જીવે કામી પણ છે અને ભેગી પણ છે? ( H) હે ગૌતમ ! ( चक्विदियं पडुच्च कामी. पाणिदियजिभिदियफासिदियाइं पडुच्च भोगी
તે બાર મોળી વિ) ચતુરિન્દ્રિય છે ચક્ષુ ઈન્દ્રિયની અપેક્ષાએ કામી છે,
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૮ ૩
Page #200
--------------------------------------------------------------------------
________________
અને ધાણેન્દ્રિથ, જિહવાઈન્દ્રિય અને સ્પર્શે ઇન્દ્રિયની અપેક્ષાએ ભેગી પણ છે, હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે ચતુન્દ્રિય જીવો કામી પણ છે અને ભેગી પણ છે.
( ગાલા નદી ગીવા નાવ માળિયા) બાકીના વૈમાનિક સુધીના જીવોનું કથન સામાન્ય જીવના કથન પ્રમાણે જ સમજવું (grFર્ષ of અંતેગીતા कामभोगीणं नोकामीणं नोभोगीणं भोगीणय कयरे कयरेहितो जाव विसेसाहिया) હે ભદન્ત ! કામલેગી ને કામી, ને ભેગી અને ભેગી જીવોની સંખ્યાની અપેક્ષાએ સરખામણી કરવામાં આવે તે ક્યા ક્યા છો કયા કયા જીવો કરતા ઓછા છે, ( યાવત ) ક્યા કયા જી કરતાં વિશેષાધિક છે ? (દાર્થો નીવા નમોળ, જાણી ને મોજ મતળ, મોળો ગતગુuT) હે ગૌતમ ! કામગી છવો સૌથી ઓછાં છે, જો કામી અને ને ભેગી જીવો અનંત ગણુ છે, ભેગીછો અનંતગણુ છે.
ટીકાર્થ– અણગાર કામભેગોને પરિત્યાગ કરવાથી જ સંવરવાળા બને છે. તેથી સૂત્રકાર આ સૂત્રધારા તે કામગનું સ્વરૂપ બતાવે છે
આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે હા મંતે ઝામા, ગણન જાના હે ભદન્ત ! કામ રૂપી છે, કે અરૂપી છે? ( જે કેવળ ઇચ્છાના વિષયરૂપ જ છે વિશિષ્ટ શારીરિક સ્પર્શ દ્વારા જેને ભેળવવામાં આવી શકતા નથી તેને અહીં કામ પદની વાચ્યાર્થ રૂપે પ્રકટ કરવામાં આવેલ છે જેમકે મનેz શબ્દ, મનેg આકાર અને મનેઝ વર્ણ, એ વસ્તુઓ ઈચ્છાના વિષયરૂપ જ હોય છે, પરંતુ વિશિષ્ટ સ્પર્શ દ્વારા તેમને ઉપગ થઈ શકતું નથી. “રૂપ” એટલે મૂર્તતા જે વરતુમાં મૂર્તાવ હોય છે તે વસ્તુને રૂપી કહે છે. અહીં રૂપ પદ દ્વારા એકલા રૂપગુણને જ ગ્રહણ કરવામાં આવેલ નથી, પણ તેને ઉપલક્ષ૪ પદ માની ને રસ, ગંધ અને સ્પર્શને પણ ગ્રહણ કરવામાં આવેલ છે. તેથી રૂપ, રસ, ગંધ અને સ્પર્શ, આ ચારે ગુણને જેનામાં સદૂભાવ હેય છે, તેને જ રૂપી કહે છે, એમ સમજવું) ગૌતમ સ્વામીના પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુને કહે છે કે • જોવા ? હે ગૌતમ
હજી જામ, ગરવી જાન ” કામ મનેઝ રાખ, મનેઝ સંસ્થાન ( આકાર ) અને મને જ્ઞ વર્ણ, એ સૌ રૂપી (મૂર્તાિક ) છે અને ઇન્દ્રિય ગમ્ય છે, કામ અરૂપી અમૂર્તિક નથી. એ કામ પુગ્ગલના ધર્મરૂપ હોવાથી મૂર્તિક (રૂપી) છે. મનેશ શબ્દ અને મનેઝ આકારમાં તે પુઝલના ચારે ગુણેને સદ્ભાવ જોવામાં આવે છે. વણે પોતે જ પુઝલના એક ગુણરૂપ છે. તેથી ગુણમાં બીજાં ગુણે રહેતા નથી. અહી તે વર્ણ પુગ્ગલને એક ગુણ હોવાને કારણે કામરૂપ છે, એમ સમજવું હવે ગૌતમ સ્વામી એવો પ્રશ્ન પૂછે છે કે “નિત્તા મંતે #FI, આચિતા શાના હે ભદન્ત ! કામ સચિત્ત છે, કે કામ અચિત્ત છે?
ઉત્તર “સત્તા વિ જાન, ગત્તિ વિ શામ ” હે ગૌતમ ! કામ સચિત પણ છે અને અચિત પણ છે સંસી પ્રાણીના રૂપની અપેક્ષાએ સચિત છે, અને શબ્દ દ્રવ્યની અપેક્ષાએ અને અસંશી જીવોના હરીરના રૂપની અપેક્ષાએ અચિત્ત પણ છે.
આ કથનને ભાવાર્થ આ પ્રમાણે છે સંજ્ઞી જીવનું મન કામને વિષય ભૂત કરે છે. “મન” પદથી અહીં ભાવમન ગ્રહણ કરવું જોઈએ, કારણ કે એજ સચિત્ત છે. તેથી જ્યારે તે સંજ્ઞી જીવન મન દ્વારા વિષયભૂત થાય છે. ત્યારે વિષય અને વિષયમાં અભેદ માની ને અહીં તેમને સચિત્ત પ્રકટ કરવામાં આવેલ છે. પણ જ્યારે તે (કામ) અસંજ્ઞી
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૮૪
Page #201
--------------------------------------------------------------------------
________________
જીવના શરીરના વિષયભૂત થાય છે, ત્યારે તેમને અચિત્ત માનવામાં આવે છે. કારણ કે અસંજ્ઞી જીવનું શરીર પૌૠલિક હોવાને કારણે અચિત્ત હોય છે હવે ગૌતમ સ્વામી ત્રીજો પ્રશ્ન પૂછે છે “ ગીતા મંતે ! વળામા, અનીવા મા ' હે ભદન્ત ! કામ જીવરૂપ છે કે અવરૂપ છે ?
ઉત્તર–હે ગૌતમ ! જીવના શરીર રૂપની અપેક્ષાએ કામ જીવરૂપ પણ છે, અને શબ્દની અપેક્ષાએ તથા ચિત્રશાલભંજિકાન પૂતળી રૂપની અપેક્ષાએ કામ અછવરૂપ પણ છે
ગૌતમ સ્વામી એ પ્રશ્ન પૂછે છે “નીતા મંત્તે ! દાના, મળવા જાના હે ભદન્ત ! જીમાં કામ હોય છે, કે અછમાં કામ હોય છે ?
ઉત્તર–“ શોધમા હે ગૌતમ ! “ ગીતા મા જે સનીવા ના ? જીમાં જ કામને સદ્દભાવ હોય છે અછમાં કામને સદૂભાવ હોતું નથી કારણ કે કામના કારણેનો સદૂભાવ જીવોમાં જ હોય છે અજીવોમાં સંભવી શકતા નથી. અજીવોમાં તે કામને સદ્ભાવ જ અસંભવિત છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન “ જાવા મં! વામા quત્તા ?” હે ભદન્ત કામ કેટલા પ્રકારનાં કહ્યાં છે ? ઉત્તર “વિદા શાખા gayat' હે ગૌતમ ! કામના બે પ્રકાર કહ્યા છે. “ તંગદા' જેમકે (૧) શબ્દ અને (૨) રૂપ.
હવે ગૌતમ સ્વામી ભેગને વિષે પ્રશ્નો પૂછે છે “હા મતે મોજા ગરવી મજા હે ભદન્ત ભેગ રૂપી છે કે અરૂપી છે? ઉત્તર “યમ” હે ગૌતમ ! વી મોજા પણ સારા મા ભાગ રૂપી છે, અરૂપી નથી.
જે ઉપભેગને વિષયભૂત જીવે દ્વારા શરીરથી કરાય છે, તેમને ભેગ કહેવાય છે, એવા ભેગ ગંધ, રસ અને સ્પર્શાત્મક હોય છે અને તેઓ રૂપી હોય છે, કારણ કે તે ભેગ પુઝલના ધર્મ છે, તેથી જ તેમને રૂપી કહ્યા છે અરૂપી કહ્યા નથી.
- હવે ગૌતમ સ્વામી ભેગ વિષે બીજો પ્રશ્ન પૂછે છે “નિત્તા મં? ! મોના, જિત્ત મોજા ! હે ભદન્ત ભેગ સચિત્ત છે, કે અચિત્ત છે ?
ઉત્તર – “ મા વિતા વિ મા, અનિત્તા વિ મા ?? હે ગૌતમ ભેગ સચિત્ત પણ છે. અને ભેગ અચિત્ત પણ છે. જેમનામાં ગંધ આદિ પ્રધાન હોય છે એવાં કેટલાંક જીવ-શરીર સંજ્ઞી હોય છે, તેથી ભેગ અચિત્ત પણ હોય છે તથા કેટલાંક ગંધાદિપ્રધાન અસંજ્ઞી હોય છે, તેથી ભેગ સચિત્ત પણ હોય છે. દા. ત. ગંધયુકત ફૂલ સચિત્ત છે, અત્તર અચિત્ત છે.
હવે ભેગને વિષે ગૌતમ સ્વામી ત્રીજો પ્રશ્ન પૂછે છે, “ જોવા v મંતે ! મોm Tદા ? હે ભદન્ત ! શું ભેગ જીવ સ્વરૂપ હોય છે કે ભગ અજીવ સ્વરૂપ હોય છે? ઉત્તર – “ જોઇના નવા વિ મજા, મનવા વિ મોr ? હે ગૌતમ ! ભેગ જવસ્વરૂપ પણ હેય છે, અજીવ સ્વરૂપ પણ હોય છે. જીવના શરીરે ગંધાદિથી યુક્ત
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૮૫
Page #202
--------------------------------------------------------------------------
________________
હોય છે, તે કારણે ભેગને જીવરૂપ કહ્યાં છે. અજીવ દ્રય પણ ગંધાદિથી યુકત હોઈ શકે છે, તેથી ભેગને અછવરૂપ પણ કહ્યા છે.
હવે ભેગના વિષયમાં ગૌતમ સ્વામી ચોથે પ્રશ્ન આ પ્રમાણે પૂછે છે “જીવાળાં અંતે ! મા, મળવા મૌ? હે ભદન્ત ભેગનું અસ્તિત્વ માં હોય છે કે અછવામાં હોય છે. ? ઉત્તર “જયમાં ળવા મા, જો ચવાઈ ’ હે ગૌતમ ! જીવોમાં જ ભેગને સદૂભાવ હોય છે, કારણ કે જી સંજ્ઞાય છે તેથી તેમનામાં ભેગે સંભવી શકે છે. અજીમાં ભેગેનો સદ્ભાવ નથી કારણ કે તેઓ ચેતનાથી રહિત હોય છે. તેથી અજીમાં ભેગો સંભવી શકતા નથી.
ગૌતમ સ્વામી હવે ભેગન પ્રકારે વિષે પ્રશ્ન પૂછે છે “ વિદાળ અંતે મોu guyત્તા ? હે ભદન્ત ભેગ કેટલા પ્રકારના કહ્યા છે ? ઉત્તર “ રિવિદા મોTI quત્તા હે ગૌતમ ભગ ત્રણ પ્રકારના કહ્યા છે “ સંનદ તે ત્રણ પ્રકાર પ્રમાણે છે , રા, દાસા (૧) ગંધ (૨) રસ (૩) સ્પર્શ હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે “ જવાળે મરે નમન vdUત્તા હે ભદન્ત ! કામ ભંગના કેટલા પ્રકાર કહ્યા છે ?
ઉત્તર વંર વિદ્યા જામમા gujત્તા ? હે ગૌતમ કામ ભંગના પાંચ પ્રકાર કહ્યા છે “તંગદા” જેમકે “સા, હવા, પા, રા, - (૧) શબ્દ (૨) રૂપ, (૩) ગંધ (૪) રસ અને (૫) સ્પર્શ
હવે સમુચ્ચય જીવના વિષયમાં ગૌતમ સ્વામી આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે
વાઈ મરે ! જિં જામી મળી ” હે ભદત ! જ કામી હોય છે કે ભેગી હોય છે ? ઉત્તર ના' હે ગૌતમ ! “વીરા જામ નિ મોજી ફિ” છે. કામી ( કામયુક્ત ) પણ હોય છે અને ભેગી ( ગયુકત ) પણ હેય છે.
ગૌતમ સ્વામીને પ્રન– ૮ ૨ પદે મંજે ! ઇશ્વ યુર, નવા શાળા ત્તિ, વિ. !” હે ભદત આપ શા કારણે એવું કહે છે કે જો કામી પણ હોય છે અને ભેગી પણ હોય છે ?
તેનું સમાધાન કરતાં મહાવીર પ્રભુ કહે છે કે જે નોરમr! હે ગૌતમ ! सोइंदियचक्खिदियाइं पडुच्च कामी, घाणिदिय, जिभिदिय, फासिंदियाई વહન મળી ? તેઓ શ્રોત્રેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિયની એપેક્ષાએ કામી હોય છે, અને ધ્રાણેન્દ્રિય, જિહ્વાઈદ્રિય અને સ્પર્શેન્દ્રિયની અપેક્ષાએ ભેગી હોય છે શબ્દને શ્રોત્રેન્દ્રિય ગ્રહણ કરે છે અને રૂપને નેગેન્દ્રિય ગ્રહણ કરે છે, તે કારણે તેઓ કામી છે. તથા ગંધ, રસ અને સ્પર્શરૂપ ભેગેને ઉપભેગ કરાવનારી ઘાણેન્દ્રિય, જિહવાઈન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયને પણ તેમનામાં સદભાવ હોય છે, તે ઈન્દ્રિયને લીધે તેમનામાં ભગવત્તા ( ભેગી અવસ્થા ) પણ સિદ્ધ થાય છે. “ છે તેમાં નાના ! ગાર મોળી વિ ” હે ગૌતમ ! કે કારણે મેં એવું કહ્યું છે કે જો કામી પણ હોય છે અને ભેગી પણ હોય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૮૬
Page #203
--------------------------------------------------------------------------
________________
હવે ગૌતમ સ્વામી નારકાદિ જીના વિષયમાં એ જ પ્રશ્ન પૂછે છે નેરૂયા સંતે ! ( જામી મળી? હે ભદન્ત ! નારક જ કામી હોય છે કે ભેગી હોય છે ? મહાવીર પ્રભુ કહે છે કે “ ઇવ, gવં નાવ થળિયાના હે ગૌતમ ! સામાન્ય જીવોની જેમજ નારકે પણ કામી હોય છે અને ભગી પણ હોય તથા નારકોની જેમ જ અસુરકુમાર નાગકુમાર, સુવર્ણકુમાર, વિદુકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર પવનકુમાર અને સ્વનિતકુમાર દેવો કામી પણ છે અને ભેગી પણ છે. હવે ગૌતમ સ્વામી પૃથ્વીકાય આદિ છે વિષે પ્રશ્ન પૂછે છે “ Tદરિયાઈ પુછી ” હે ભદન્ત ! પૃથ્વીકાયિક જીવો કામી હોય છે કે ભેગી હોય છે. ? મહાવીર પ્રભુ કહે છે કે હે ગૌતમ ! પૃથ્વીકાયિકે “જો જામ મો . કામી હોતા નથી પણ ભેગી હોય છે. ગૌતમ સ્વામી તેનું કારણ જાણવા માટે પૂછે છે કે
તે શા બાર મા હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે પૃથ્વી કાયિક કામી નથી, પણ ભગી છે ? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે
સિંાિં વહુ ? હે ગૌતમ ! પૃથ્વીકાયિકમાં ફકત સ્પર્શેન્દ્રિયને જ સદ્દભાવ હાય છે શ્રોત્રિન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિયના અભાવે તેમનામાં કામ પણ સંભવી શકતું નથી. પણ સ્પર્શેન્દ્રિયને સભાવ હોવાથી ભેગી પણ સંભવી શકે છે. “ નાર વપક્ષg I wા ' એ જ પ્રમાણે અપૂકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, અને વનસ્પતિ કાયિક જીવો પણ કામી હતા નથી પણ ભેગી જ હોય છે, આ બધાં જીવોમાં ફક્ત હોય છે. ? મહાવીર પ્રભુ કહે છે કે હે ગૌતમ ! પૃથ્વીકાયિક “જામો માં કામી હોતા નથી પણ ભેગી હોય છે. ગૌતમ સ્વામી તેનું કારણ જાણવા માટે પૂછે છે કે
તે સળ બાર ? હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે પૃથ્વી કાયિક કામી નથી, પણ ભેગી છે ? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે
સિરિયું પદ ? હે ગૌતમ ! પૃથ્વીકાયિકમાં ફકત સ્પર્શેન્દ્રિયને જ સદ્દભાવ હિય છે શ્રોત્રિન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિયના અભાવે તેમનામાં કામી પણ સંભવી શકતું નથી. પણ સ્પશેન્દ્રિયન સભાવ હોવાથી ભેગી પણ સંભવી શકે છે. “ વુિં ના વE ાજા છે એજ પ્રમાણે અપૂકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, અને વનસ્પતિ કાયિક જીવો પણ કામી હેતા નથી પણ ભેગી જ હોય છે, આ બધાં જીવોમાં ફકત સ્પર્શેન્દ્રિયને જ સદૂભાવ હોય છે, તેથી તેમને ભોગી કથા છે. દિવા છા શ્રીન્દ્રિય જીવો પણ ભેગી જ હોય છે, કામી હેતા નથી, કારણ કે તેમનામાં શ્રોત્ર ચક્ષુ અને પ્રાણુ, એ ત્રણે ઈન્દ્રિય ને અભાવ હોય છે, પરંતુ
વ નિમિતિચાલિાિંઉં સૌની) તેમનામાં જિહુવા ઈન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયનો સદ્ભાવ હેવાથી તેઓ રસ અને સ્પર્શ સુખ ભેગવી શકે છે, તે કારણે તેમને ઠીન્દ્રિય જીને) ભેગી કહ્યા છે. “નૈતિક વિ ષે જે ત્રીન્દ્રિય જીવો પણ ભેગી જ હોય છે, કામી હોતા નથી. તેઈન્દ્રિય ખામાં સ્પર્શેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય અને રસનાઈદ્રિયને સદભાવ હોય છે, તે કારણે તેમને ભેગી કહ્યા છે, તેમાં શ્રોત્રેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિયને અભાવ હોવાથી તેમાં કામ પણ સંભવી શકતું નથી. એ જ વાત સૂત્રકારે આ સૂત્રાંશદ્વારા પ્રકટ કરી છે–ળ ઘMિવિદ્ય, નિમિदिय, फासिंदियाई पडुच्च भोगी'
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “ વિચાપ પુરઝા હે ભદન્ત ! ચતુરિન્દ્રિય છે કામી હોય છે. કે ભગી હોય છે તેને ઉત્તર
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૮ ૭
Page #204
--------------------------------------------------------------------------
________________
આપતા મહાવીર પ્રભુ કહે છે કે “નોરમા ! રરિરિયા જામી વિ, મોળી વિ” હે ગૌતમ ! ચતુરિન્દ્રિય જીવો કામી પણ હોય છે અને ભગી પણ હોય છે તેનું કારણ જાણવા નિમિત્તે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે “ તે કેળા અંતે ! મોળી વિ ?” હે ભદન્ત આપ શા કારણે એવું કહે છે કે ચતુરિન્દ્રય જ કામી પણ હોય છે, અને ભેગી પણ હોય છે ? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “નોરમા! વિલંવિશે |હુજ મા, ઘાવિ નિમિવા જાણિદિશાકું પપુન મોળી ? હે ગૌતમ ! ચતુરિન્દ્રિય જીવો ચક્ષુરિન્દ્રિયની અપેક્ષાએ કામી હોય છે, અને ધ્રાણેન્દ્રિય રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયની અપેક્ષાએ ભોગી હોય છે. “ હે તેરે નાવ મળી વિ ” હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે ચતુરિન્દ્રય જીવો કામી પણ હોય છે અને ભગી પણ હોય છે. “શવસેના ના બીજા કાર માજિદા ? બાકીના વિમાનિક પર્યાના બધાં છો પણ સામાન્ય જીવની જેમ કામી પણ છે અને ભોગી પણ છે. એટલે કે વાનવ્યન્તર, તિષી અને વૈમાનિક દેવે કામી પણ હોય છે અને ભગી પણ હોય છે.
હવે ગૌતમ સ્વામી તેમના અ૮૫બહુત્વને અનુલક્ષીને આ પ્રમાણે પ્રશ્ન पूछे छे 'एएसिणं भंते ! जीवाणं कामभोगीणं नो कामीणं, नो भोगीणं મળી જ શારે કહિ તો ગાત્ર વિકાદશા વા ? હે ભદન્ત ! તે કામગી નો કામી ( કામ રહિત ) ને ભોગી (ભગ રહિત ) અને ભેગી જીવેને સંખ્યાની દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તે કયા છો કયા જીવો કરતાં ઓછા છે ? કયા છો કયા છ કરતાં વધારે છે ? કયા છે કયા છે બરાબર છે ? અને કયા છો ક્યા છ કરતાં વિશેષાધિક છે ?
ઉત્તર-શોરમા ” હે ગૌતમ ! “સત્રોવા નવા કામમોળી નો જામી નો મળી ગojતા, મોળી કામગી સૌથી ઓછાં છે કામભેગી કરતાં ને કામી અને ને ભેગી જીવો અનંત ગણ છે, અને ભેગી જીવે તે નો કામી અને ભોગી કરતાં પણ અનંતગણુ છે, કામભેગી સૌથી ઓછાં કહ્યાં છે કારણ કે ચતુરિન્દ્રિ અને પંચેન્દ્રિય જીવે જ કામળી હોય છે. જે સિદ્ધજી હોય છે તે કામી પણ હતા નથી અને ભેગી પણ હેિતા નથી. એવાં ને કામી અને ને ભેગી છની સંખ્યા ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવ કરતાં અનંતગણું કહી છે, એકેન્દ્રિય, હીન્દ્રિય અને ત્રીદ્ધિ જીવો ભગી હોય છે. એ સિદ્ધો કરતાં પણ અનંતગણું હેાય છે, કારણ કે એકેન્દ્રિય વનસ્પતિકાયિક જીવોનું પ્રમાણ અનંતગણ કહ્યું છે મારુ.રા
શ્રી ભગવતી સૂત્ર : ૫
१८८
Page #205
--------------------------------------------------------------------------
________________
છદ્મસ્થાઠિ મનુષ્ય કે સ્વરૂપ કા નિરૂપણ
છદ્મસ્થાદિ વતવ્યતા—
“ છન્નુમત્સ્યેનું મતે ! પ્રત્યાદિ
નથી.
સૂત્રા- ( ઇઽમત્સ્યેનાં મંતે ! મજૂરે ને મ િસયરેજી વજ્રોડ્યુ વત્તાપ્ કવૃત્તિત્તજ્) હે ભદ્દન્ત ! જે છદ્મસ્થ મનુષ્ય કોઇ એક દેવલેાકમાં દેવરૂપ ઉત્પન્ન થવાને ચાગ્ય હાય છે, ( ને મૂળ મંતે ! તે ટ્વીળમોની ) તેનું શરીર કુળ થતાં ( વસ્થાનાં મેળ, વહેળ, પૌરિળ, પુરિતાપમેળે વિડજારૂં મોનમોગરો સુંનમાને વિત્તિનો થયૂ ) શું તે ઉત્થાન દ્વારા, કમ દ્વારા, મળદ્વારા, વીદ્વારા અને પુરુષકાર પરાક઼મદ્રારા વિપૂલ ભાગ્ય ભાગાને ભાગવવાને સમથ હેતા નથી. ? ( યમનું યદ ) હે ભદન્ત ! આપ તે વાતનું સમર્થ કરે છે? (જોયના) હે ગૌતમ ! ( શો ફળકે સમઢે ) એવું સંભવી શકતું ( સે ળસેળ મતે વં ઘુઘરૂ ? ) હે ભદન્ત આપ શા કારણે એવું કહે છે ? ( નોયમા ) હે ગૌતમ ! ( મૂળ છે ઢાળેળ વિ, મેળ ત્રિ, વહેળ ત્રિ, after वि, पुरिसकार परक्कमेण वि अण्णयराई बिउलाई भोग भोगाई भुजमाणे વિત્તિપ્ ) જે છદ્મસ્થ મનુષ્ય કાઇ દેવલાકમાં દેવરૂપે ઉત્પન્ન થવાને ચાગ્ય હોય છે, તે શરીરમાં દુખળતા આવવા છતાં પણ કર્મધારા, ખળદ્વારા, વીČદ્વારા, અને પુરૂષકાર પરાક્રમદ્દારા કેટલાક વિપુલ ભાગ્ય ભગાને ભોગવવાને સમ` હેાય છે. (સદ્દા મેની, માળે વિમાળે માનિઞરે, મદાવાવાળે મવરૂ ) તે કારણે તે ભાગી ભાગાના પરિત્યાગ કરતા થકા મહાનિર્જરાવાળા અને મહાપય વસાનવાળા બને છે. ( દેદિŌ મંતે મનુસે છે વિદ્ અન્નયરેવુ લેવાન્નુ )
ભદન્ત ! અધે અવધિક નિયત ક્ષેત્રને અવધિજ્ઞાન દ્વારા જાણનાર અવધિજ્ઞાની મનુષ્ય કે જે કેાઇ એક દેવલાકમાં ઉત્પન્ન થવાને યોગ્ય હેાય છે, તે શું ક્ષીણભેગી ( દુ`ળ શરીરવાળા ) થતાં પુરુષકાર પરાક્રમ આદિદ્રારા ભાગ્ય ભાગાને ભાગવવાને સમર્થ હોય છે ખરા ? ( પંચત્ર બહા છકમથે નાત્ર માનવતાને મરૂ ) હે ગૌતમ ! અધાવધિક મનુષ્યના વિષયમાં પણ હારથ મનુષ્ય પ્રમાણે જ કથન સમજવુ. “ મહાપ વસાન વાળા મને છે. ” ત્યાં સુધીનું સમસ્ત
કથન ગ્રહણ કરવું.
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૮૯
Page #206
--------------------------------------------------------------------------
________________
( परमाहोहिएण भंते ! मणुम्से जे भविए तेणेव भवग्गहणेणं सिज्झित्तए जाव अंतं करेत्तए से गूणं भंते ! से खीण भोगी)
હે ભદન્ત ! પરમાવધિજ્ઞાનવાળો મનુષ્ય, કે જે આ ભવ પૂરો કરીને સિદ્ધ થવાને યે હોય છે, (યાવત ) સમસ્ત દુઃખને અંતકર્તા થવાને ગ્ય હોય છે. તે શું ક્ષીણભેગી થતાં વિપુલ ભેગોને ભેગવવાને સમર્થ હોય છે ખરો ?( તે ન છમક્ષ ) હે ગૌતમ ! આ વિષયમાં પણ સમસ્ત કથન, છાસ્થ મનુષ્યના કથન પ્રમાણે જ સમજવું. ( વ of મ!િ મજૂરો ને મવિ તેને મવદનેvi) હે ભદન્ત ! કેવળજ્ઞાની મનુષ્ય કે જે આ ભવ પ્રેમ કરીને સિદ્ધ બનવાને છે ( યાવતુ) સમસ્ત દુઃખનો નાશ કરવાને યોગ્ય છે, તે શું ક્ષીણભેગી થવા છતાં વિપુલ મેગ્ય ભોગને ભેગવવાને સમર્થ હોય છે ખરે? (vઉં ના પરમાદિ ગાવ મંદાકિસાને મg ) હે ગૌતમ ! આ વિષયમાં સમસ્ત કથન પરમાવધિજ્ઞાનીના કથન પ્રમાણે સમજવું. “તે મહાપર્યવસાનવાળા હોય છે, ત્યાં સુધીનું કથન અહીં ગ્રહણ કરવું.
ટીકાથ– જીવનું નિરૂપણ ચાલી રહ્યું છે. તેથી સૂત્રકારે આ સૂત્રમાં છટ્વસ્થ આદિ મનુષ્યનાં વિષયુમાં વકતવ્યતાનું પ્રતિપાદન કર્યું છે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “ ઉમળે of મંતે મપૂસે ને વિણ ગાજે પણ તેવત્તા નિત્તા ” હે ભદન્ત ! જે છદ્મસ્થ મનુષ્ય કઈ પણ એક દેવલોકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થવાને યોગ્ય છે. “જે 1 અંતે ! તે રામ નો મ उठाणेणं, कम्मेणं, बलेणं, वोरिएणं, पुरिसकारपरक्कमेणं, विउलाई भोग મારું શું મને વિનિત્તા ? તે તપ અથવા રોગાદિથી દુર્બલ શરીરવાળો બનવાથી ઉત્થાન દ્વારા (ઊભા થવાની ક્રિયા વડે) કર્મ દ્વારા ( ભ્રમણ આદિ ક્રિયાવડે ) બળદ્વારા ( શરીર સામર્થ્ય વડે ) વીર્યધારા ( આત્મબળ વડે ) પુરુષકારદ્વારા ( સ્વાભિમાન વિશેષ દ્વારા ) અને પરાક્રમ દ્વારા સાધિત સ્વ પ્રોજન રૂ૫ પુરુષકાર દ્વારા) પ્રચુર ભેગ ભેગોને મનેજ્ઞ શબ્દાદિકેને ભેગવવાને માટે સમર્થ હેઈ શકતો નથી ?
તે પૂo મતે ! પ્રથમ જે રથ ? હે ભદત ! આપ શું આ બાબતને સમર્થન આપે છે ? આ પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “જોવા !
જે કુળદે સટ્ટે ? હે ગૌતમ ! એવું સંભવી શકતું નથી. એટલે કે એ છાસ્થ મનુષ્ય શરીર દુર્બળ થવા છતાં પણ ઉત્થાન આદિ દ્વારા વિપુલ ભેગેને ભેગવવાને સમર્થ હોય છે, અસમર્થ હોતો નથી. જાણો ? નો અર્થ આ પ્રમાણે છે ભેગને જે ભગવે છે તેને ભોગી કહે છે. અહીં શરીરને ભેગી રૂપે ગ્રહણ કરવામાં આવ્યું છે. જેનું શરીર તપ, રોગ આદિ દ્વારા ક્ષીણ દુર્બળ બન્યું હોય છે તેને ક્ષીણભેગી અથવા ક્ષણશરીરી કહે છે.
ગૌતમ સ્વામી તેનું કારણ જાણવા નિમિતે મહાવીર પ્રભુને પૂછે છે કે સે વાદે અંતે ! ?' હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે? ઉત્તર- તે ક્ષીણશરીરવાળે છઘસ્થ મનુષ્ય ઉત્થાનધારા કર્મો દ્વારા બળદ્વારા, વીર્યદ્વારા અને
શ્રી ભગવતી સૂત્ર : ૫
Page #207
--------------------------------------------------------------------------
________________
પુરુષકાર પરાક્રમ્હારા પણ કેટલાક ભાગોને ભોગવી શકવાને સમર્થ હાય છે. એજ તેનું કારણ છે. બીજું કઈ પણ કારણ નથી, तुम्हा भोगी भोगे परिचयमाणे महाणिज्जरे महापज्जवसाणे भवइ , આ રીતે ભાગાને ભોગવવાને જે સમ છે એવા તે ભેગી પુરુષ, ભેગેને પરિત્યાગ કરીને અતિશય નિજ રાવાળા અને વિશિષ્ટ ફળવાળા બને છે. ભાગાવસ્થામાં તે એવા સંભવી શકતા નથી. ભેગાને જે ભગવવાને અસમર્થ હોય છે તેને અભેગી કહે છે એવા અભેગીના મનમાં ભેગાને ભગવવાની લાલસા તેા રહી જ હોય છે તેથી તેને ત્યાગી ગણી શકતા નથી. માત્ર અભેગી હાવાથી જ કોઈ ત્યાગી બની શકતુ નથી. પરન્તુ પ્રાપ્ત વિષયાના ઇચ્છા પૂર્ણાંક ત્યાગ કરવાથી જ ત્યાગી બની શકાય છે. એવા ત્યાગી વડે જ નિરા થાય છે અને તેને જ કવપરૂપ ફળની પ્રાપ્તિ થાય છે.
હવે ગૌતમ સ્વામી એવેા પ્રશ્ન પૂછે છે કે ‘બોળ મંતે ! મજૂસેને ત્રણ ગળચરેમુ ટ્રેનોપુ ' હે ભદન્ત ! જેનું અવધિજ્ઞાન નિયત ક્ષેત્રને જ વિષય કરનારૂ હાય છે એવા આધાધિકજ્ઞાની મનુષ્ય કે જે કાષ્ઠ એક દેવલાકમાં દેવની પર્યાએ ઉત્પન્ન થવાને યેગ્ય હેાય છે તે શું ક્ષીણુ ભેગી ( નિ`ળ શરીરવાળા ) થવા છતાં પુરુષ પરાક્રમ આદિ દ્વારા વિપુલ ભેગ ભાગવવાને સમર્થ હાય છે ખરા ? उत्तर- ' एवं चेत्र जहा छउमत्थे जाव महापज्जवसाणे भवइ • હે ગૌતમ ! એવું ખની શકે છે જેવી રીતે છદ્મસ્થ મનુષ્ય પ્રાપ્ત વિષયના પ્રુચ્છા પૂર્વક પરિત્યાગ કરીને મહાનિર્જરાવાળા અને મહાપ`વસાન વાળે અને છે, એવી જ રીતે આધાધિક મનુષ્ય પણ પ્રાપ્ત વિષયાના ચ્છા પૂર્ણાંક ત્યાગ કરીને મહાનિરાવાળે અને મહાપ વસનવાળા બને છે.
6
ગૌતમ સ્વામીના પ્રશ્ન પરમાìદિપ્ નું મંતે ! મનુસ્પ્લે ને મવિદ્ તેવ મગદોળું સિન્મિત્તળુનાવ ગતં રેત્તર્ ' ઇત્યાદિ હે ભદન્ત ! જે મનુષ્ય પરમાધિજ્ઞાની છે અને આ ભવ પૂરો કરીને સિદ્ધ, યુદ્ધ, મુકત અને પરિનિવૃત્ત થઇને સમસ્ત દુઃખાના અંત કરવાના છે, તે શું ક્ષીણભેગી થવાં છતાં વિપુલ ભોગ ભાગોને ભોગવવાને સમ ય છે. ખરા ? ઉત્તર ‘ સેસ ના હનુમUH ' છદ્મસ્થ મનુષ્ય ના વિષે જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન પરમાવધિજ્ઞાની વિષે પણ સમજવું
ગૌતમ સ્વામીના પ્રશ્ન - વહી ન મતે ! મજૂરે જે વિદ્? ઇત્યાદિ હે ભદ્રંન્ત ! કેવળજ્ઞાની મનુષ્ય કે જે આ ભવમાંથી જ સિદ્ધ, બુદ્ધ, મુકત, પરિનિર્વાંત્ત અને સમરત દુઃખાના અતકર્તા બનવાને ચેાગ્ય છે, તે ક્ષીણભાગી થવા છતાં પણુ વિપુલ ભાગ ભોગાને ભોગવી શકવાને સમર્થ હોય છે ખરા ?
ઉત્તર- ૮ યું ગદ્દા પરમાૌદિ" નાવ મહાપસાને મવરૂ ' હે ભદન્ત ! જેવું કથન ક્ષીણભાગી પરમાવધિજ્ઞાની મનુષ્યના વિષયમાં કરવામાં આવ્યું છે, એવું જ કથન ક્ષીણુભીગી કેવળી મનુષ્યના વિષયમાં પણ સમજવું એટલે કે તે પણ મહાનિ રાવાળા અને મહાપવસાન લક્ષણુરૂપ મુકિતફળ પ્રાપ્ત કરનારા હાય છે, એમ સમજવું. ।। સૂ. ૩૫
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૯૧
Page #208
--------------------------------------------------------------------------
________________
અસંજ્ઞી જીવાદિ કે સ્વરૂપ કા નિરૂપણ
અસંસી જીવ આદિની વકતવ્યતા લે છે મને ! માનિનો 1 ” ઈત્યાદિ સૂત્રાર્થ (ને જે મંતે ! પત્રિો પાપ તંગદા કુદવારૂણા ના રાસ काइया छटा य एगइया तसा, एए णं अंधा, मूढा तमंपविष्टा, तमपडलमोहનાદિના, ગામનિશા તેયા તાત્તિ વત્તત્રં તિયા !) હે ભદન્ત ! આ જે અસંજ્ઞી છવો છે, જેવાં કે પૃથ્વીકાયિકથી લઈને વનસ્પતિકાયિક પર્યન્તના પાંચ પ્રકારના એકેન્દ્રિય જીવો, તથા કેટલાક સંમૂછિમ જન્મવાળા ત્રસ જીવે, તેઓ બધાં અંધ (અજ્ઞાની કે મૂઢ, અંધકારમાં રહેલા હોય એવા, અને અંધકારરૂપ હજાળથી આવૃત હેવાને કારણે અકામનિકરણ (અનિચ્છા પૂર્વક વેદનાનું વેદન) કરે છે, એવું શું કહી શકાય ખરૂં !
(દંતા જોયમ) હા, ગૌતમ ! (જે ફુ યાત્રિના પાપુવિધારવા जाव वणस्सइकाइया, छटा य जाव वेयणं वेए तीति वत्तव्वं सिया) પૃથ્વીકાયિકથી લઈને વનસ્પતિકાયિક પર્યન્તના જીવો અને છઠ્ઠ સંમૂછિમ જન્મવાળા ત્રસ જીવે, એ બધાં અસંજ્ઞી છો અકામનિકરણ કરે છે એટલે કે અનિચછાપૂર્વક વેદનાનુ વેદન કરે છે, એમ કહી શકાય છે. (ગથિ મંતે ! પદ્મ રિ ગામ નિઝા ') હે ભદન્ત ! સમર્થ અથવા સંજ્ઞી હોય એવાં છે પણ શું અનિચ્છા પૂર્વક વેદનાનું વેદન કરે છે ? (દંતા, વ્યથિ ) હા, ગૌતમ ! સંજ્ઞા છે પણ અનિચછાપૂર્વક વેદનાનું વેદન કરે છે. (૪૬ અંતે ! વિ #મ નિરા વેવાં રેug ?) હે ભદન્ત ! જીવ સમર્થ હોવા છતાં પણ (સંજ્ઞી હોવા છતાં પણ) અનિષ્ઠાપૂર્વક વેદનાનું વેદન કેવી રીતે કરે છે ? ( જોવા !) હે ગૌતમ ( जे णं णो पभू विणा पईवेणं अंधकारंसि स्वाइं पासित्तए, जे णं नो पभू पुरओ रूवाह अणिज्झाइत्ता णं पासित्तए, जे णं नो पभू मग्गओ रूबाई अणवयक्खिता णं पासित्तए, जे णं नो पभू पासो रूवाई अणवलोइत्ताणं पासित्तए जे णं णो पभू उड़ रूबाई अणालोएत्ता णं पासित्तए, जे णं नो पभू अहेरूवाई अणेालाइत्ताणं पासित्तए, ए सणं જોવા ! જમ્ ઉષ ગ્રામનિવાર, રે રે ) સમર્થ હોવા છતાં પણ સંસી હોવા છતાં પણ જેમ જીવ અંધકારમાં રૂપને જોઈ શકતું નથી. સામે રહેલા પદાર્થને પણ જેમ તે અવકન કર્યા વિના દેખી શકતા નથી, પાછળ રહેલી વસ્તુને પાછળ નજર કર્યા વિના જેવી રીતે જોઈ શકતું નથી, પાસે રહેલી વસ્તુને પણ જીવ ઉપગની અસ્થિરતામાં જેમ જોઇ શકતું નથી, ઉપર રહેલા પદાર્થને ઊંચી નજર ર્યા વિના જેમ તે જોઈ શકતું નથી, નીચે રહેલા પદાર્થને પણ નીચી નજર કર્યા વગર જેમ જીવ જોઈ શકતો નથી. એ જ પ્રમાણ સમર્થ હોય એવો જીવ પણ ઉપગ રહિત દશામાં અનિચ્છાપૂર્વક વેદનાનું વેદન કરે છે
ટીકાર્થ– જીવનો અધિકાર ચાલે છે, તેથી સૂત્રકારે અહીં અસંજ્ઞી આદિ જેની
શ્રી ભગવતી સૂત્ર : ૫
Page #209
--------------------------------------------------------------------------
________________
વકતવ્યતાનું કથન કર્યું છે ગૌતમ સ્વામી અસંસી જીવો વિષે મહાવીર પ્રભુને એ प्रश्न पूछे छे ३ जे उमे भंते! असन्निको पाणा तजहा पुढविकाइया जाव વધારનારા ' હે ભદન્ત ! પૃથ્વીકાયિક, અકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, “ ઇદા પ્રકથા તલા? અને છઠ્ઠા સંમૂછિમ જન્મવાળા ત્રસ છે એટલે કે દીન્દ્રિયથી લઈને ચન્દ્રિય પતના તથા સંમૂ૭િ જન્મથી ઉત્પન્ન થયેલાં પંચેન્દ્રિય અસંશી છે, આ બધાં અસંશી જી “ ggg ગંધા, मूढा, तमंपविट्ठा, तमपडलमोहजालपडिच्छन्ना अकामनिकरणं वेयणं વેતિ કૃતિ વત્તાનું રિયા ” અંધ (અજ્ઞાન વાળા ) હોય છે. મૂઢ તવશ્રદ્ધા રહિત હોય છે. અંધકારમાં ડૂબેલાં હોય છે, અને તમઃ પટેલ જ્ઞાનાવરણ, મેહનીયરૂપ અંધકાર જાળથી આચ્છાદિત હોય છે. હે ભદત ! એવાં તે અસંજ્ઞી છે જે સુખ દુઃખરૂપ વેદનાનુ વેદન કરે છે, તે અનિચ્છાપૂર્વક અજ્ઞાન દશામાં જ કરે છે, એવું કહી શકાય ખરૂં? વેદનાના અનુભવમાં ઇચછાને સદ્દભાવ ન રહે તેનું નામ જ અકામ છે. અસંસી છોમાં મનનો અભાવ હોય છે તેથી તેઓમાં ઇચ્છાશકિતને પણ અભાવ જ હોય છે. જે વેદનાને વેદનમાં તે અકામ જ કારણરૂપ હોય છે તે વેદનાને “અકામનિકરણ” કહે છે. તેથી જ ગૌતમ સ્વામીએ એ પ્રશ્ન પૂછે છે કે તે જેવો અસંસી હોવાથી તેમનામાં ઇચ્છા જેવું કંઈ પણ સંભવી શકતું જ નથી. છતાં તેમના દ્વારા પણ સુખદુઃખનું વદન તે થાય છે જ. તે વેદન ઈચ્છા કર્યા વિના જ અજ્ઞાનાવસ્થામાં જ થતું હશે, એવું માની શકાય ખરૂં ? ગૌતમ સ્વામીના પ્રશ્નને જવાબ આપતા મહાવીર પ્રભુ તેમને કહે છે કે “ દંતા જોવા ! જે જે असन्मिणो पाणा, पुढविकाइया जाव वणस्सइकाइया छहाय जाव चेयणं नेए तीति વત્ત હિરા ? હે ગૌતમ ! પૃથ્વાકાયિક, અપ્રકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક વનસ્પતિકાયિક, અને સંમૂ૭િમત્રસકાયિક, આ બધાં અસંસી છ અનિચ્છાપૂર્વક જ વેદનાનું વેદન કરે છે, એમ કહી શકાય છે. વળી આ પ્રશ્નોત્તર આલાપક દ્વારા એ પણ ફલિન થાય છે કે અસંજ્ઞી (અમનસ્ક) જીવો છે, તેઓ મનના અભાવે ઈચ્છાશકિત અને જ્ઞાનશક્તિથી રહિત હોય છે. તેથી તેઓ અનિચ્છાપૂર્વક અજ્ઞાન અવસ્થામાં જ સુખ દુઃખરૂપ વેદનાનું વેદન કરે છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે
મથિઇ અંતે ? જન્મ રિ શામનિશા જેવા આંતિ ?” હે ભદન્ત ! શું એવું સંભવી શકે છે કે છે જીવો સમર્થ હોય છે એટલે કે સંજ્ઞી ( મન સહિત ) હોય છે, અને તે કારણે રૂપાદિ સંબંધી એગ્ય જ્ઞાન પ્રાપ્ત કરવાને સમર્થ હોય છે, તેઓ પણ અકામનિકરણ (અનિચ્છા પૂર્વક) અથવા અજાણ પણે સુખદુઃખનું વદન કરે છે?
ઉત્તર–“દંતા ચમા મચિ ? હા, ગોતમ ! એવું સંભવી શકે છે કે સમારક હેવાથી સમર્થ હોય એવાં જીવો પણ અનિચ્છાપૂર્વક વેદનાનું વદન કરે છે. હવે તેનું કારણ જાણવાની જિજ્ઞાસાથી ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે “ i મંત્તે ! રિ ગામનાર રેય રેખંતિ ) હે ભદન્ત ! ઈચ્છા શકિત અને જ્ઞાનશકિતને સદ્ભાવ હેવાને લીધે સમર્થ બનેલા જીવ પણ કેવી રીતે અનિચ્છાપૂવક અજાણ અવસ્થામાં વેદનાનું વેદન કરે છે ?
ઉત્તર-જાના હે ગૌતમ ! ને ઉમ્ર વિના અંધાર વાકું સિત્તા ? જેવી રીતે ચક્ષુઈન્દ્રિય સંપન્ન છત્ર પણ અંધકારમાં રૂપને ( પદાર્થોને ) જોઈ શકવાને સમર્થ હોતા નથી. ( દીપકની મદદથી જ તે પદાર્થોને જોઇ શકે છે ) તથા “ જે ળ નો પમ્ પુર હવા; ગળારૂત્તા
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૯ ૩
Page #210
--------------------------------------------------------------------------
________________
શિત્તા છે જેવી રીતે ચક્ષુ આદિ દર્શન શકિતથી યુક્ત જીવ પણ તેની સામે રહેલા પદાર્થને અવલોકન કર્યા વિના ઉપયોગ રહિત અવસ્થામાં જોઈ શકતા નથી, છે ને of નો જશ્ન માગો હવા; અવાવવત્તાળ પાણg ” જેવી રીતે દર્શન શક્તિથી યુકત જીવે પણ પાછળ રહેલી વસ્તુને પાછળ નજર કર્યા વિના જોઈ શકતે નથી, ને of નો જન્મ પાસો ગાડું વસ્ત્રો of gifસત્તા ? જેવી રીતે દર્શનયુકત જીવ પાસેના પદાર્થને પણ વિચાર કર્યા વિના જોઈ શક્યું નથી,
ને નો સંવાડું સTruત્તા of Guસત્તા ચક્ષુયુકત જીવ ઊંચે રહેલા પદાર્થને પણ ઊંચે જોયા વિના જેવી રીતે દેખી શકતું નથી “જે gf નો પગ હવાડું અજાણત્તા પવિત્ત, ” દૃષ્ટિજ્ઞાન યુક્ત જીવ નીચે પડેલી વસ્તુને જેવી રીતે નીચે નજર કર્યા વિના જોઈ શકતા નથી, “gs HT !
ધૂ ગામનિરT વેરા વેણ હે ગૌતમ! એજ પ્રમાણે જ્ઞાનશકિત અને ઇચ્છા શક્તિથી યુક્ત હોય એ જીવ પણ ઉપગાભાવ ( ઉપયોગ રહિત ) અવસ્થામાં ઉપયોગની અસ્થિરતાને સમયે અનિષ્ઠાપૂર્વક અજાણ અવસ્થામાં સુખદુઃખનું વિદન કરે છે. તથા જેવી રીતે અસંજ્ઞી જીવ અમનક હોવાને કારણે જ્ઞાનશકિત અને ઈચ્છા શકિતથી રહિત હોયને અનિચ્છાપૂર્વક અજ્ઞાન દશામાં વેદનાને અનુભવ કરે છે, એજ પ્રમાણે સંસી છવ પણ સમનસ્ક હોવા છતાં પણ જ્ઞાનશકિત અને ઈચ્છાશકિતથી યુકત હોવા છતાં પણ ઉપગ રહિત અવસ્થામાં તે શકિતની પ્રવૃત્તિના અભાવે અનિષ્ઠાપૂર્વક-અજ્ઞાન દશામા–વેદનાને અનુભવ કરે છે, એ વાત સિદ્ધ થાય છે. સૂકા
સંજ્ઞી જીવકે વેદનકે સ્વરૂપના નિરૂપણ
સંવેદના વિશેષ વક્તવ્યતા“ગરિથof મંતે ! ” ઈત્યાદિ સૂત્રાર્થ– ( ગતિ મત્તે ! કવિ પૂજાનg a g ?) હે ભદન્ત ! શું એ વાત સંભવિત છે કે સમર્થ જીવ પણ પ્રકામનિકરણ તીવ્ર ઈચ્છાપૂર્વક વેદનાનું વેદન કરે છે ? ( દંરા ગOિ ) હા, ગૌતમ ! સમર્થ જીવ પણ તીવ્રઈચ્છા પૂર્વક વેદનાનું વેદન કરે છે. ( મારે! જૂનિ પામનાર રેયાં જેv૬) હે ભદન્ત ! સમર્થ જીવ પણ તીવ્રઈચ્છાપૂર્વક વેદનાનું વેદના કેવી રીતે કરે છે ?
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૯૪
Page #211
--------------------------------------------------------------------------
________________
(જયા ) હે ગૌતમ ! (જો or નો ઉર્દૂ સમુદ્ર પર નિત્ત, नो पभू समुदस्स पारगयाइ रूबाई पासित्तए, जेणे नो पभू देवलेागं गमित्तए जे शं नो पभू देवलेोगायाई रूवाई पासित्तए, एसणं गोयमा ! પ રિ પાનના વય વેપ) જે જીવ સમુદ્રને પાર જવાને સમર્થ નથી, જે જીવ સમુદ્રને પાર પેલે પાર રહેવા પદાર્થોને જોઈ શકવાને સમર્થ રહેતા નથી. જે જીવ દેવલેકમાં જવાને સમર્થ નથી, અને જે જીવ દેવલોકમાં રહેલા પદાર્થોને જવાને સમર્થ નથી, એ છવ સમર્થ હોવા છતાં પણ તીવ્ર ઈચ્છાપૂર્વક વેદનાનું વદન કરે છે. (સેવં મને ! સે મહે! રિ) હે ભદન્ત ! જે આપે કહ્યું તે સર્વથા સત્ય છે. હે ભદન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે, આ પ્રમાણે કહીને પ્રભુને વંદણ નમસકાર કરીને ગોતમ સ્વામી પોતાને સ્થાને વિરાજમાન થઈ ગયા
ટીકાથ– જીવને અધિકાર ચાલુ હોવાથી સૂત્રકારે અહીં સંજ્ઞી જીવોની પ્રકામ નિકરણ વેદનાનું નિરૂપણ કર્યું છે આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર “ૐ iાં મંતે ! Tયૂ વિ vમનિજર જોયor us? ભદન્ત! સમનસ્ક હોવાથી રૂપદર્શન કરવાને સમર્થ હોય એવો સંજ્ઞી જીવ પણ શા કારણે તીવ્ર અભિલાષા પૂર્વક વેદનાનું વેદન કરે છે ? ઉત્તર- નવમા ! હે ગૌતમ! “ of નો રૂમ કદન્ન પારં મિત્તp' જે જીવ સંજ્ઞી હોવાથી રૂપદર્શનની શકિતથી યુકત પણ છે, એવો જીવ પણ સમુદ્રને સામે પાર જવાને શકિતમાન હોઈ શકતા નથી. એટલે કે તે છવ સમુદ્રને પેલે પાર રહેલી વસ્તુને પ્રાપ્ત કરવાની કામનાવાળે હેવા છતાં પારગમનની શકિતને અભાવે સમુદ્રને પાર જઈ શકતો નથી, “ને ઈ નો સપુસ વાવાઝું વાકું સિત્તg જે જીવ રૂપદર્શનની શકિતવાળો છે, પણ પારગમનની શકિતને અભાવ હોવાને કારણે સમુદ્રને પેલે પાર રહેલા રૂપોને (પદાર્થોને) જોઈ શકવાને સમર્થ હેતે નથી, અને “જે i નો પૂ રો મિત્ત'
É oÉ મત્તે ! પપૂ ર ાામજિકof or us?' હે ભદન્ત! સમનસ્ક હોવાથી રૂપદર્શન કરવાને સમર્થ હોય એવો સંજ્ઞી જીવ પણ શા કારણે તીવ્ર અભિલાષા પૂર્વક વેદનાનું વદન કરે છે? ઉત્તર- મા!' હે ગૌતમ! “વે છે નો રૂમ કgga iાર મિત્તp' જે જીવ સંડી હવાથી રૂપદર્શનની શકિતથી યુકત પણ છે, એવો જીવ પણ સમુદ્રને સામે પાર જવાને શકિતમાન હોઈ શકતા નથી. એટલે કે તે જીવ સમુદ્રને પેલે પાર રહેલી વસ્તુને પ્રાપ્ત કરવાની કામનાવાળો હેવા છતાં પારગમનની શકિતને અભાવે સમુદ્રને પાર જઈ શકતો નથી, “જે ૬ નો પર્ય સાઇલ્સ પારનારું વાકું સિત્તp જે જીવ રૂપદર્શનની શકિતવાળે છે, પણ પારગમનની શકિતનો અભાવ હોવાને કારણે સમુદ્રને પેલે પાર રહેલા રૂપોને (પદાર્થોને) જોઈ શકવાને સમર્થ હોતે નથી, અને “જે i Tયૂ તેવો મિત્ત'
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૯૫
Page #212
--------------------------------------------------------------------------
________________
જે સમનસ્ક હેવાથી રૂપદર્શનની શકિતથી યુક્ત હોવા છતાં પણ દેવલોકમાં જવાને સમર્થ નથી, એટલે કે દેવકના સુખને ભેગવવાની અભિલાષાવાળો હોવા છતાં પણ ત્યાં જઈ શકવાની શક્તિ ન હોવાને કારણે ત્યાં જઈ શકતો નથી, તથા “જે નો Tયૂ લેવોગાવાઝું વાકું સિત્ત જે રૂપદર્શનની શકિતવાળે હેવા છતાં દેવલોકમાં ગમન કરી શકવાની શકિતને અભાવે દેવલોકના પદાર્થોને જોઇ શકવાને સમર્થ નથી, “va i Tોચના ! વિ નિતારji
gફ એ તે સંસી છવ, હે ગૌતમ! સમનસ્ક હોવાથી–જ્ઞાનશકિત અને ઈચ્છાશકિતવાળે હોવાથી રૂપદર્શન કરવાને સમર્થ છે, છતાં પણ ગમનશકિતને અભાવે તેના દ્વારા તે વસ્તુની પ્રાપ્તિ થઈ શકતી નથી. તે કારણે એ જીવ ઉત્કટ રાગની અપેક્ષાએ પ્રકામનિકરણ (તીવ્ર અભિલાષા) પૂર્વક વેદનાનું વેદન કરે છે. આ સૂત્રને આશય આ પ્રમાણે છે– અસંજ્ઞી છવ અમનસ્ક હેવાથી ઇચ્છાશકિત અને જ્ઞાનશકિતથી રહિત હોય છે. તેથી તે અનિચ્છાપૂર્વક અને અજ્ઞાનપૂર્વક સુખદુઃખરૂપ વેદનાનું વદન કરે છે. પણ સંજ્ઞી જીવ સમનસ્ક હોવાથી ઈચ્છાશકિત અને જ્ઞાનશકિતથી યુકત હોય છે. છતાં પણ તે ઉપગની અસ્થિરતામાં અનિચ્છાપૂર્વક અને અજ્ઞાનપૂર્વક સુખદુઃખરૂપ વેદનાનું વેદન કરે છે. પરંતુ કેઈક સંજ્ઞી જીવ સમનસ્ક હોવાથી જ્ઞાનશકિત અને ઈચ્છાશકિતથી યુકત હોવા છતાં પણ ગમનશકિતને અભાવે ઈચ્છિત વસ્તુને પ્રાપ્ત કરી શકવાને સમર્થ હેતું નથી. તેથી એ જીવ તીવ્ર અભિલાષાથી ચુકત બનીને સુખદુઃખરૂપ વેદનાનું વદન કરે છે.
ઉદેશકને અને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચનને પ્રમાણભૂત ગણીને કહે છે- “ અરે! સેવિ મતે ત્તિ હે ભદન્ત! આપે જે કહ્યું તે સર્વથા સત્ય જ છે. હે ભદના! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણુ નમસ્કાર કરીને તેઓ પિતાને સ્થાને બેસી ગયા. સૂ. ૫
જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતી’ સત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના સપ્તશતકને
સાતમાશો સમાપ્ત . ૭-૭
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૯ ૬
Page #213
--------------------------------------------------------------------------
________________
છદ્મસ્થ મનુષ્યાદિ કે સ્વરૂપકા નિરૂપણ
સાતમા શતકના આઠમા ઉદેશાનો પ્રારંભ
આ ઉદેશકમાં પ્રરૂપિત વિષયનું સંક્ષિપ્ત વિવરણ“છસ્થ મનુષ્ય એકલા સંયમ અને તપથી સિદ્ધ પદ પામ્યા છે કે નહીં?” આ પ્રશ્ન અને તેને ઉત્તર હાથીને જીવ અને કીડીને જીવ સમાન જ છે, પરંતુ કાયાની અપેક્ષાએ જ તફાવત છે. એવું પ્રતિપાદન પાપકર્મ દુઃખરૂપ છે એવું નિરૂપણ દશ સંજ્ઞા સંબંધી વક્તવ્યતાનું કથન નારક છેવોની દશ પ્રકારની વેદનાઓનું નિરૂપણ હાથી અને કીડીની અપ્રત્યાખ્યાન ક્રિયા સમાન છે એવું કથન “આધાકર્મ આહાર લેનાર સાધુ કેવા કર્મને બંધ કરે છે? એ પ્રશ્ન અને તે પ્રશ્નને ઉત્તર
' છદ્મસ્થ મનુષ્ય આદિની વકતવ્યતાજામm મ! ના ઇત્યાદિ
સૂત્રાથ– (૩મi સંતે ! મારે વાર્તા સાથે સમ છે સંગને?) હે ભદત ! છદ્મસ્થ મનુષ્ય અનંત અને શાશ્વત અતીતકાળમાં (ભૂતકાળમાં) કેવળ સંયમ અને તેપથી જ સિદ્ધપદ પામ્યો છે ખરે? ( i =YT પદમના વજે ૩૬ તા માનવ નવ કસ્ટમર) હે ગૌતમ! આ વિષયમાં સમસ્ત કથન પહેલા શતકના ચેથા ઉદેશકમાં કહ્યા પ્રમાણે જ સમજવું. અલમરતુ' સુધીનું કથન ત્યાંથી ગ્રહણ કરવું. (૨ માં અંતે ! હથિસ ય
# જ સમેવ ના ?) હે ભદન્ત! શું હાથીને જીવ અને કીડીનો જીવ સમાન છે? (દંતા, નવમા !) હા, ગૌતમ ! સ્થિર જ લુગુણ ૧ – gi जहा रायप्पसेणइज्जे जाव खुड्डियं वा महालियं वा - से तेणटेणं गोयमा! જાવ સળેવ બીજે) હાથી અને કીડીને જીવ સમાન છે. આ વિષમમાં “રાયપાસણીય સુત્ર' માં કહ્યા પ્રમાણે કથન સમજવું. “વિશે શા મદાાિં રા’ (લઘુ શરીર અને મેટું શરીર) અહીં સુધીનું કથન તે સૂત્રમાંથી ગ્રહણ કરવું. હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે હાથીને જીવ અને કીડીને જીવ સમાન જ છે.
જ ટીકાથ- જીવને અધિકાર ચાલુ હોવાથી સૂત્રકારે આ સત્રમાં છવાસ્થ મનુષ્યની વકતવ્યતાનું કથન કર્યું છે- ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે“જીવન ઈ રે ! મરેહે ભદન્ત! અવધિજ્ઞાનરહિત છદ્મસ્થ મનુષ્ય શું ‘તમi૪ સારાં કમ? અતીત (વ્યતીત થયેલા), અનંત (અંત રહિત) અને શાશ્વત (નિત્ય) સમયમાં જ નમે કેવળ સંયમથી, (ઉપલક્ષણની અપેક્ષાએ કેવળ તપથી) સિદ્ધપદ પામ્યું છે ખરે? ( ના ર૩ ૩ણ તમાળા બનાવ સમજુ ) જેવી રીતે પ્રથમ શતકના ચોથા ઉદેશામાં કહ્યું છે, તેવી જ રીતે અહીં પણ સમજી લેવું. ચાવત અલમરતુ અહીં સુધીનું કથન અહીં ગ્રહણ કરવું.
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૯ ૭
Page #214
--------------------------------------------------------------------------
________________
અહીં “વાવ (યાવત) પદથી “વન સંવળ, ટેન ત્રહ્મચર્થેવાન, વામિ અવવનકafમ ? આ શબ્દોને ગ્રહણ કરવાના છે. હવે પ્રશ્નને આકાર આ પ્રમાણે બનશે- હે ભદન્ત ! વ્યતીત થયેલા અનંત શાશ્વતકાળમાં શું કઈ છa મનુષ્ય માત્ર સંયમથી, માત્ર સંવરથી, માત્ર બ્રહ્મચર્યના સેવનથી, માત્ર પ્રવચન માતાઓનું પાલન કરવાથી, સિદ્ધ, યુદ્ધ, pa, ઘાનાનનું કૃતવાન સિદ્ધ, બુદ્ધ, મુકત, અને સમસ્ત દુઃખને અંતકર્તા બન્યા છે ખરે? “gવું નડ્યા vહાસણ ઉનનું તહીં માળિયā નાવ ગાયુ હે ગૌતમ! પહેલા શતકના ચેથા ઉદેશકમાં કહ્યા પ્રમાણે જ કથન અહીં ગ્રહણ કરવું. તે કથન “અલમસ્તુ શબ્દ સુધા ગ્રહણ કરવું. તે ઉદેશકમાં આ પ્રમાણે કથન કર્યું છે
ગૌતમ સ્વામીના પ્રશ્નનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે- “નામ: સન હે ગૌતમ ! એવું સંભવી શકતું નથી.
તેનું કારણ જાણવાની જિજ્ઞાસાથી ગૌતમ સ્વામી આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે'तत् केनार्थेन भदन्त ! एवमुच्यते- 'छद्मस्थो मनुष्यः केवलेन संयमादिना यावत् केवलाभिः प्रवचनमातृभिः नो सिद्धः, नो बुद्धः, नो मुक्तः, नो वा સતવાનામતું જીતવાન હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે છઘસ્ય મનુષ્ય કેવળ સંયમ, તપ, સંવર, બ્રહ્મચર્ય અને પ્રવચનમાતાઓના સેવનથી સિદ્ધ થ નથી, બુદ્ધ થયેલ નથી, મુકત થયો નથી અને સમસ્ત દુખનો અંતકર્તા થયે નથી? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- “અતીતાનન્તરશાશ્વત છે ઉત્પ+ ज्ञानदर्शनधारी अर्हन् जिनः केवली च भूत्वैव छद्मस्थो मनुष्यः सिद्धः, बुद्धः, મુડમૂત, મવત્તિ, મવતિ ર વર્સ્ટ સંચાદિ મા હે ગૌતમ ! વ્યતીત થયેલા એનંત શાશ્વતકાળમાં છઘસ્થ મનુષ્યરૂપ ઉત્પન્ન જ્ઞાનદર્શનધારી અર્હત જિન, કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને જ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા છે, થાય છે અને ભવિષ્યમાં પણ થશે. કેવળ સંયમ આદિનું પાલન કરવાથી તે છવા મનુષ્યરૂપ અહંત જિન સિદ્ધપદ પામ્યા નથી, પામતા નથી અને ભવિષ્યમાં પામશે પણ નહીં. એ જ પ્રમાણે બુદ્ધ અને મુકત બનવાના વિષયમાં પણ સમજવું. આ કથનદ્વારા “જ્ઞાનશિયાખ્યાં રે જ્ઞાન અને ક્રિયારૂપ ચારિત્રથી જ મેક્ષ મળે છે, એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, માત્ર સંયમાદિની આરાધનાથી જ મેક્ષ મળતો નથી એમ સમજવું. છસ્થ મનુષ્યની જેમ આધેવધિક (મર્યાદિત ક્ષેત્રને જ વિષય કરનાર અવધિજ્ઞાની) અને પરમાધવધિક (પરમાવધિજ્ઞાની) મનુષ્ય પણ ઉત્પન્ન જ્ઞાનદર્શન ધારણ કરનારા અહંત જિન કેવલી થઈને જ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા છે, થાય છે અને ભવિષ્યમાં પણ થશે, એમ સમજવું.
- હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે- “હે ભદન્ત! અતીત (વ્યતીત થયેલા) અનંત શાશ્વતકાળમાં શું કેવલી (કેવળજ્ઞાની) મનુષ્ય સિદ્ધ, બુદ્ધ, મુકત, પરિનિર્વત અને સમસ્ત દુઃખના અંતકર્તા થયા છે? વર્તમાન સમયે પણ શું એવું જ બને છે? ભવિષ્યમાં પણ શું એવું જ બનશે?
ઉત્તર- હા, ગૌતમ ! એવું જ બન્યું છે. વર્તમાનમાં પણ એવું જ બને છે, અને ભવિષ્યમાં પણ એવું જ બનશે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન- હે ભદન્ત! અતીત, અનંત શાશ્વતકાળમાં, વર્તમાનકાળમાં અને ભવિષ્યકાળમાં જેટલા છ સિદ્ધ, બુદ્ધ, મુકત, પરિનિર્વત અને સમસ્ત દુઃખના અંતકર્તા થયા છે, થાય છે અને થવાના છે, તેઓ બધાં શું ઉત્પન્ન
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧ ૯૮
Page #215
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનદનધારી અંત જિન કૅવલી (ક`સંતાપથી રહિત) અને સમસ્ત
થઈનેજ સિદ્ધ, બુદ્ધ, મુકત, પરિનિર્વાંત દુ:ખાના અતકર્તા થયા છે, થાય છે, અને
ચવાના છે?
ઉત્તર- હા, ગૌતમ! તેએ બધાં ઉત્પન્ન જ્ઞાનન્દનધારી અંત જિન કેવલી થઇને જ સિદ્ધ, બુદ્ધ, મુકત, પરિનિર્વાંત અને સમસ્ત દુ:ખાના અંતકર્તા બન્યા છે, વમાનમાં મને છે અને ભવિષ્યમાં પણ ખનશે.
પ્રશ્ન- હે ભદન્ત ! શું તે ઉત્પન્ન જ્ઞાનદનધારી જિન કેવલી જ્ઞાનથી સર્વથા પરિપૂર્ણ છે, એમ કહી શકાય ખરૂ? ઉત્તર- હા, ઉત્પન્ન જ્ઞાનદનધારી અન્ત જિન કેવલી જ્ઞાનથી પરિપૂર્ણ હાય છે, કહી શકાય છે. ઉપર્યુકત પાઠે અહીં પણ ગ્રહણ કરવે જોઇએ.
હવે સૂત્રકાર જીવાત્માના કાય પ્રમાણાનુસાર સંકુચન-વિકુચન સ્વભાવનું પ્રતિપાદન કરે છે- ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે ♦ સે શૂળ મંતે ! દસ્થિસ્ત ય ગુસ્સ ધસમેનેવ ગૌવા ?' હે ભદન્ત ! શું હાથીના જીવ અને કીડીના જીવ સરખા હોય છે ? પ્રશ્નકારના પ્રશ્નનું તાત્પ આ પ્રમાણે છે- હાથીનું શરીર વિશાળ અવગાહનાવાળું હોય છે અને કીડીનું શરીર ઘણી જ ઓછી અવગાહનાવાળુ હાય છે. કીડી તેઇન્દ્રિય જીવ છે. શુ મેટા શરીરમાં મેટા છત્ર હોય છે અને નાના શરીરમાં નાના જીવ હાય છે? કે બન્નેના શરીરમાં સમાન જીવ રહેલા હોય છે ?
‘અઝમત્યુ' ગૌતમ ! તે એવું અવશ્ય
उत्तर - हंता, गोयमा ! इत्थिस्स य कुथुस्स य एवं जहा रायप्पसेणइज्जे બાય વૃત્તિય ના મદાહિય વા' હા, ગૌતમ ! વિશાળકાય હાથીના અને અત્યન્ત ક્ષુદ્રકાય તેઇન્દ્રિય કીડીનેા જીવ સરખાજ હાય છે. જીવને અસંખ્યાત પ્રદેશાવાળે કહ્યો છે. ભલે જીવ હાથીના શરીરમાં રહે કે કીડીના શરીરમાં રહે, પણ અન્ને જગ્યાએ તે પ્રદેશાની અપેક્ષાએ ખરાબર જ છે. એવું નથી કે હાથીના શરીરમાં રહેતી વખતે તે પેાતાના પૂ`પ્રદેશથી રહેતા હોય છે અને ક્ષુદ્રકાયવાળી કીડીના શરીરમાં ન્યૂન પ્રદેશાથી રહેતા હોય છે. પરન્તુ જીવને સ્વભાવ સંકુચન – વિસ્તરણવાળા છે, તેથી તેને જેવા આધાર મળે છે ત્યાં ‘મુજોષ વિસ્તારામ્યમ્ મીપવત' આ કથનાનુસાર પેાતાના પ્રદેશાને સંકુચિત કરીને અથવા વિસ્તૃત કરીને રહી જાય છે. આ કથન દ્વારા એ વાત તા સિદ્ધ થાય છે કે બન્નેના જીવ ખરાખર છે, પણ તેમનાં શરીરમાંજ અસમાનતા છે. આ કથનના પ્રમાણુરૂપે અહી ‘રાજપ્રશ્નીય સૂત્રને' આધાર લેવામાં આવ્યા છે. તે સૂત્રમાં એ વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે વિશાળકાય અને સૂક્ષ્મકાયમાં રહેનારા જીવ સમાન હોય છે તે સૂત્રમાં જે રીતે જીવના વિષયમાં સમાનતા પ્રકટ કરવામાં આવી છે, એ જ પ્રમાણે અહીં પણ સમાનતા સમજવી. તે વકતવ્યતા કાં સુધી ગ્રહણ કરવાની છે, તે સુત્રકારે “નાવ દુર્યંના માહિયં વા” આ પ દ્વારા વ્યકત કરેલ છે, એટલે કે ત્યાં સુધીનું કથન જ અહીં ગ્રહણ કરવું જોઇએ. ત્યાં સુત્રકારે દીપકૂટાગાર શાલાદિકના દેશન્ત દ્વારા આ વિષયનું નીચે પ્રમાણે પ્રતિપાદન કર્યુ છે‘ામેવનોયમા ! નીને નારિણિય ઇત્યાદિ હૈ ગૌતમ ! જીવ પોતાના પૂર્ણાંક દ્વારા નિબદ્ધ જે શરીરને ધારણ કરે છે, તે શરીરને તે પોતાના અસંખ્યાત પ્રદેશો દ્વારા જ ચેતનાયુક્ત કરે છે ભલે તે શરીર ક્ષુદ્ર (નાનું) હાય કે મેટું હાય. “નાવવુડ્ડયા” માં જે નાવ (ચાવત)' પદના પ્રયોગ કરવામાં આન્યાછે, તેનાદ્વારા રાજપ્રશ્નીય સૂત્રમાં આપેલા આ સૂત્રપાઠને ગ્રહણ કરવામાં આવ્યા છે "समेचेत्र जीवे, से णूणं भंते ! हत्थी उ कुंथु अप्पकम्मतराए चेव इत्यादि" આ વાક્યના ભાવા નીચે પ્રમાણે છે—જેમ કાઇ દીવાને કોઇ વિશાળ ફૂટાકારશાળામાં મૂકવામાં આવે તે તે દીવાનેા પ્રકાશ સમસ્ત ફટાકારશાળામાં ફેલાઇ જાય છે, એજ
૧.
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૯૯
Page #216
--------------------------------------------------------------------------
________________
પ્રમાણે જીવ જ્યારે હાથીને શરીર ધારણ કરે છે, ત્યારે તે જીવ હાથીના આખા શરીરમાં વ્યાપી જાય છે, અને તે કારણે તે જીવ હાથીના શરીરની બરાબર બની જાય છે. જ્યારે દીવા પર કોઈ પાત્ર ઢાંકી દેવામાં આવે છે, ત્યારે તે દીવાને તે પ્રકાશ જેમ પાત્રપરિમિત થઈ જાય છે, એ જ પ્રમાણે જીવ જ્યારે કીડીનું શરીર ધારણ કરે છે, ત્યારે તે કીડીના શરીરને વ્યાપ્ત કરી લે છે, અને કીડીના શરીરની બરાબર બની જાય છે. આ રીતે માત્ર શરીરમાં જ ન્યૂનાધિકતા સંભવે છે, આત્મા (જીવ)માં ન્યૂનાધિકતા આવતી નથી, કારણ કે સમસ્ત ના પ્રદેશ સમાન હોય છે – પ્રદેશ ન્યૂનાધિક હેતા નથી. સુ. ૧
નૈરયિકાદિ જીવોં કે પાપકર્મ કા નિરૂપણ
નારકાદિ જીવોનાં પાપકર્મની વકતવ્યતાફયાળ અંતે ! ઘરે જ ઇત્યાદિસુત્રાર્થ (નેરાળં અંતે! પવન ને જ , જે જ #, જે નિરસ, સર્જે છે તુવે, ને નિકિને જે ?) હે ભદન્ત! નારકજી દ્વારા જે પાપકર્મો કરાઈ ગયાં છે, જે કરવામાં આવી રહ્યાં છે અને ભવિષ્યમાં જે કરવામાં આવશે, તે સમસ્ત પાપકર્મો શું દુઃખરૂપ જ હોય છે? તથા તેમનાં જે કર્મો નિઈ થઈ ચુકયાં છે, તે શું સુખરૂપ હોય છે? (તા. જોવા ! નેરડા ઘા જે ગાવ - ગાર માળવાળં) હા, ગૌતમ ! નારક દ્વારા જે પાપકર્મો કરાઈ ગયાં છે, વર્તમાનમાં કરાઈ રહ્યાં છે અને ભવિષ્યમાં કરવાનાં છે, તે બધાં પાપકર્મો દુઃખરૂપ હોય છે, તેથી તેમનાં જે કર્મની નિર્જરા થઈ ચુકી હોય છે, તે કર્મો સુખરૂપ હોય છે. વૈમાનિક દેવ સુધીના વિષયમાં પણ આ પ્રમાણે જ કથન સમજવું.
ટીકાથ– જીવને અધીકાર ચાલી રહ્યો છે, તેથી સૂત્રકારે આ સૂત્રમાં નારકાદિ છનાં પાપકર્મોની વકતવ્યતાનું નિરૂપણ કર્યું છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે“રેરાશા મતે ! પાપે જે ૨ कडे, जे य कजइ, जे य कजिसइ, सव्वे से दुक्खे, जे निजिन्ने से मुहे ?' હે ભદત! નારેકજીએ ભૂતકાળમાં જે પાપકર્મો કર્યા હોય છે, તથા વર્તમાનકાળે
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨
૦
૦
Page #217
--------------------------------------------------------------------------
________________
તેઓ જૈ પાપકર્મો કરતા હાય છે, અને ભવિષ્યકાળમાં તેએ જે પાપકર્મી કરવાના છે, એ બધાં કૃત, ક્રિયમાણુ અને કરિષ્યમાણુ પાપકર્માં દુઃખના હેતુભૂત સંસારના કારણરૂપ હાવાથી શુ' દુઃખરૂપ કહી શકાય ખરાં ? (અહીં કા'માં કારણના ઉપચારથી પાપકમેનિ દુઃખરૂપ કહ્યાં છે) તથા તેમનાં જે કર્માંની નિરા થઇ ગઇ છે, તે સુખરૂપ મેક્ષના જનક હાવાથી શું સુખરૂપ કહી શકાય ખરાં ?
આ પ્રશ્નના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે- ‘દંતા, ગોયમા ! નૈરચાળ પાવે મે નાવ મુદ્દે? હા, ગૌતમ ! તે વાત ખરી છે. નારકોના કૃત (કરાઇ ચુકેલા), ક્રિયમાણુ (કરાઇ રહેલાં), અને કરિમાણ (ભવિષ્યમાં કરાનારાં) પાપકર્માને દુઃખરૂપ જ કહ્યાં છે, અને તેમના દ્વારા જે પાપકર્માની નિર્જરા કરી નાખવામાં આવી છે, તે પાપકર્માને સુખરૂપ કહ્યાં છે. ‘Ë નાય વેમાળિયાĪ' ભવનપતિથી લઇને વૈમાનિક પન્તના દેવાના વિષયમાં પણ નારકા જેવું જ કથન સમજવું. એટલે કે તેમના દ્વારા પણ જે પાપકર્મો ભૂતકાળમાં કરાયા છે, જે વર્તમાનમાં કરાય છે અને ભવિષ્યમાં કરાશે, તે બધાં પાપકમેમાં દુ:ખરૂષ જ કહી શકાય છે અને તેમનાં જે કર્માં નિઈ થઇ ચુકયાં છે, તે સુખરૂપ જ કહી શકાય છે. ૫ સુ. ૨ u
સંજ્ઞાકે સ્વરૂપ કા નિરૂપણ
સંજ્ઞા વતવ્યતાફનાં મતે ! સન્નો ફળત્તાત્રો ?? ઇત્યાદિ—
સૂત્રા- (રૂ છૂં મંતે ! સન્નાત્રો વત્તાો ?) હે ભઈન્ત ! સ ંજ્ઞાએ કેટલી કહી છે ? ( ગૌચમા ! મ સમાજો વળત્તામાં તંન્ના) હે ગૌતમ ! સંજ્ઞાઓ દશ કહી છે, જે આ પ્રમાણે છે- ( બાહારસના, મયસત્રા, મેદુળસન્ના, ગમના, જોસન્ના, માત્તન્ના, માયાસભા, હોમમન્ના, જોગસુખા ગોરસન્ના) (૧) આહારસજ્ઞા, (૨) ભયસંજ્ઞા, (૩) મૈથુનસત્તા, (૪) પરિગ્રહસના (૫) ક્રોધસંજ્ઞા, (૬) માનસ ંજ્ઞા, (૭) માયાસત્તા, (૮) લેાભસત્તા, (૯) લેાકસંજ્ઞા અને (૧૦) મેઘસ ંજ્ઞા (રૂં ખાય તેમળિયાળ ) એ જ રીતે ચાવતુ વૈમાનિક પર્યન્ત સમજવું (નેચા રવિ ચેયળ ચળુમયમાળા વિનંતિ–તંગા- સૌય, ત્તિળ, ઘુ, વિશ્વાસ, ઠંડુ, પરા, ના, ના, મળ્યું, સોળં) નારક જીવા આ દસ પ્રકારની વેદનાને અનુભવ કરે છે– (૧) શીતવેદના, (૨) ઉષ્ણવેદના, (૩) ક્ષુધાવેદના, (૪) તૃષાવેદના, (૫) ક ુવેદના (ખૂજલી), (૬) પરતંત્રતાવેદના, (૭) જ્વરવેદના, (૮) દાહવેદના, (૯) ભયવેદના અને (૧૦) શાકવેદના.
-
ટીકાથ– જીવા સન્ની પશુ હાય છે. તે કારણે સુત્રકારે અહીં સજ્ઞા સંબધી વકતવ્યતાનું કથન કર્યું છે- સંજ્ઞાને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે- રૂળમંતે ! સત્રો ત્તાબો ?' હે ભદન્ત 1 સંજ્ઞાઓ કેટલા પ્રકારની હાય છે તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે
( ગોચમા !
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૦૧
Page #218
--------------------------------------------------------------------------
________________
હે ગૌતમ! ‘સ સભામાં પત્તામો' સંજ્ઞાઓ દસ પ્રકારની હોય છે. ‘સંગદા જેમકે ‘બાદરસજ્ઞા, મચતજ્ઞા, મૈથુનસ'જ્ઞા, પ્રસ'જ્ઞા, જોષસંજ્ઞા, માનસજ્ઞા, માયાસ જ્ઞા, હોમસ જ્ઞા, છોતજ્ઞા, ગોધમજ્ઞા’
‘મજ્ઞાન મજ્ઞા’ આ વ્યુત્પત્તિ અનુસાર સજ્ઞા શબ્દના અર્થ આભેગ' થાય છે. અથવા સંજ્ઞા શબ્દના અર્શી ‘મનેાવિજ્ઞાન' પણ થાય છે. અથવા Çજ્ઞાયત્તેનયા મા સજ્ઞ' જેના દ્વારા બતાવવામાં આવે છે તેનું નામ પણ સંજ્ઞા છે. એવી તે સંજ્ઞાને આહારાદિના ભેદથી ૧૦ પ્રકારની કહી છે. (૧) ‘આહારસ’જ્ઞા’ક્ષુધાવેદનીયના ઉચથી આહારને માટે પુદ્ગલેા ગ્રહણ કરવાની ક્રિયા જેના દ્વારા સજ્ઞાયતે પ્રકટ કરાય છે અથવા તે ક્રિયા કરવાનું ભાન જેના દ્વારા થાય છે, તે સંજ્ઞાને આહારસજ્ઞા કહે છે. (૨) ‘લયસ’જ્ઞા’ભયમાહનીયના ઉદ્દયથી જન્મ લયને કારણે દૃષ્ટિ ભ્રમ થવા, વચનમાં વિકૃતિ આવવી, રોમાંચ ખડાં થવાં, આદિ ક્રિયાએ જેના દ્વારા પ્રકટ કરવામાં આવે છે, તે સંજ્ઞાને ભયસત્તા કહે છે. (૩) મૈથુનસ'ના' પુરુષવેદ અને સ્ત્રીવેદ આદિના ઉદ્દયથી મૈથુનને માટે સ્ત્રીપુરુષ આદિના અંગ, પ્રત્યંગનું આલાકન, પ્રસન્નવદન, "સ્ત ભિત, ઉરુગક પ આદિરૂપ ક્રિયાએ જેના દ્વારા પ્રકટ થાય છે તે સંજ્ઞાને મૈથુનસત્તા કહે છે. (૪) ‘પરિગ્રહસ’જ્ઞા’ લાભના ઉયથી ભવની મુખ્ય કારણુરૂપ એવી સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યની ચાડનારૂપ ક્રિયા જેના દ્વારા પ્રકટ થાય છે, તે સનાને પરિગ્રહસના કહેછે. (૫) ‘ક્રોધસ ના ” કાધના ઉદ્દય થવાથી આવેશને કારણે લાલચેાળ આંખા થવી, હાઠ ડડાવવા, દાંત કચકચાવવા, આદિરૂપ ક્રિયાએ જેના દ્વારા પ્રકટ થાય છે તે સત્તાને કૈાધસના કહે છે. (૬) ‘માનસંજ્ઞા' જેના દ્વારા માનના ઉદયથી થયેલી અહંકારરૂપ ક્રિયા પ્રકટ થાય છે, તે સંજ્ઞાનું નામ માનસંજ્ઞા છે. (૭) ‘માયાસ’ માચા દ્વારા ઉત્પન્ન થયેલા અશુભ સ` કલેશથી અસત્ય ભાષણુ આદિ કરવારૂપ ક્રિયા જેના દ્વારા પ્રકટ થાય છે તે સત્તાનું નામ માયાસ’જ્ઞા છે. (૮) ‘લેાભસંજ્ઞા' જેના દ્વારા સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યને પ્રાપ્ત કરવાની ભાવના પેદા થાય છે, તે સત્તાને લેાક્ષસ ના કહે છે. (૯) ‘લાકસ’જ્ઞા’ મતિજ્ઞાનાવરણ કર્માંના ક્ષયે પશમથી શબ્દ અને અને વિષય કરનારી વિશેષ અવમેધ ક્રિયા જેના દ્વારા પ્રકટ થાય છે, તે સત્તાને લેાકસ'ના કહે છે. (૧૦) ‘આદ્યસંજ્ઞા’ જેના દ્વારા મતિજ્ઞાનાવરણ ક`ના ક્ષયાપશમથી ઉત્પન્ન થયેલ શબ્દ અને અ` આદિને વિષય કરનારી સામાન્ય અવબાધ ક્રિયા પ્રકટ થાય છે, તે સત્તાને મેઘસંજ્ઞા કહે છે. અથવા સામાન્ય પ્રવૃત્તિનું નામ મેઘસંજ્ઞા અને લેાકદૃષ્ટિનું નામ લાકસત્તા છે.
આ દસ સત્તામાંથી આહારસના ક્ષુધાવેદનીય કર્માંના ઉદયમાં, અને ભયસંજ્ઞા, મૈથુનસત્તા, પરિગ્રહસત્તા, ક્રોધસત્તા, માનસત્તા, માયાસંજ્ઞા અને લેભસંજ્ઞા, તે સાત સત્તા માહનીયકમના ઉદયમાં થાય છે. લેકસના જ્ઞાનાવરણ કર્યાંના ક્ષયેપશમમાં અને એઘસ’જ્ઞા જ્ઞાનાવરણીય કર્માંના અલ્પ યેાપશમમાં થાય છે.
‘Ë ના વેમાળિયા ” નારકોથી લઈને વૈમાનિકા સુધીના જીવામાં પણુ આ દસ સંજ્ઞાએ। જ હોય છે. જયાં સત્તાનું અસ્તિત્વ હોય છે, ત્યાં વેદનાનું પણ અસ્તિત્વ અવશ્ય હાય છે, તે કારણે સુત્રકાર હવે વેદનાની વકતવ્યતાનું કથન કરે છે ને ચા રવિનું તેમાં પ્રચનુમમાળા વિનંતિ' નારક જવા દસ પ્રકારની વેદનાના અનુભવ કર્યાં કરે છે. (તેનાદા) તે ૧૦ પ્રકાર નીચે પ્રમાણે છે સૌય, શિળ, સ્વર, વિશ્વાસ, જંતુ, વšશ, નર, વાઇ, મય, તોŕ' (૧) શીત, (૨) ઉષ્ણુતા, (૩) ભૂખ, (૪) તૃષા, (૫) ખૂજલી, (૬) પરતંત્રતા, (૭) જવર કફ, વાત પિત આદિથી જનિત તાવ, (૮) દાહ–સંતાપ, (૯) ભય અને (૧૦) શાક-માનસિક સ ંતાપ. આ દૃશ્ પ્રકારની વેદના નારકા ભાગવે છે. !! સુ ૩ ।।
6
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૦૨
Page #219
--------------------------------------------------------------------------
________________
હાથી ઔર કુંથુ કે જીવ કી સમાનતા કા વર્ણન
‘સૈ મૂળ મંત્તે !” ઇત્યાદિ
સૂત્રાર્થ - (સે શૂળ મંતે ! દક્ષિસ ય ગુસ્સે ય સમાચૈવ બચ્ વરવારિયા શારૂ ? હે ભદન્ત! શું એ વાત ખરી છે કે હાથીની અને કીડીની અપ્રત્યાખ્યાની ક્રિયા સમાન જ હાય છે ? (૪'તા, ગોયમા !) (ઇજિપ્ત થ શુભ્ર ૨ ના જખરૂ) એ વાત સાચી છે કે કીડીની અપ્રત્યાખ્યાની ક્રિયા સમાન જ હોય છે. ( સે
હા, ગૌતમ ! હાથીની અને મતે ! વ
ઢેળ પુરુષડ, નાવ રૂ ?) હે ભદ્દત ! શા કારણે આપ એવું હા છે કે હાથીની અને કીડીની અપ્રત્યાખ્યાન ક્રિયા સમાન જ હાય છે ? (ગોયમા !) હે ગૌતમ ! (વિરરૂ' વડુચ્ચું મે તેટ્રેળનાર ૐના)અવિરતિની અપેક્ષાએ મે એવું કહ્યું છે. હું ગાતમ ! અવિરતિને કારણે જ હાથીની અને કીડાની અપ્રત્યાખ્યાન ક્રિયા સમાન હેાયછે. ટીકા”— પહેલાં વેદનાનું નિરૂપણ કરવામાં આવ્યું. તે વેદના કને કારણે જીવને ભગવવી પડે છે. ક ક્રિયાવિશેષ દ્વારા બંધાય છે. તે કારણે સૂત્રકારે આ સૂત્ર દ્વારા ક્રિયાના અધિકારનું કથન કર્યું છે. ક્રિયાને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે ‘સે શૂળ મંતે ! ત્યિક્ષ ચ અંશુસ ૨ સમારેત્ર વારિયા ? હે ભદન્ત ! એ વાત શું નિશ્ચિત છે કે હાથીની અને કીડીની અપ્રત્યાખ્યાનક્રિયા એક સરખી જ હોય છે ? તેનેા ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- કૃતા, ોષમા ! ઇત્યાદિ' હા, ગૌતમ ! એ વાત તે નિશ્ચિત જ છે કે હાથીની અને કીડીની અપ્રત્યાખ્યાન ક્રિયા એક સરખી જ હાય છે. તેનું કારણ જાણુવાની જિજ્ઞાસાથી ગૌતમ સ્વામી અડ્ડાવીર પ્રભુને પૂછે છે ક્રૅન્ક તે ખોળ' અંતે! મૈં વુઘરૂ નાવ ખરૂ ?? હે ભદન્ત ! આપ શા કારણે એવું કહેા છેકે હાથીની અને કીડીની અપ્રત્યાખ્યાન ક્રિયા સમાન હૈાય છે ? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- નોયમાં ! હે ગૌતમ ! ‘વિરૂ દુઘ' અવિરતિ એટલેકે પ્રત્યાખ્યાનના અભાવની અપેક્ષાએ મેં એવું કહ્યું છે કે હાથીની અને કીડીની અપ્રત્યાખ્યાન ક્રિયા સમાન છે, કારણુ કે બન્નેમાં અવિરતિની સમાનતા છે. ‘મે તેટ્રળું નામ લગ્ન' હે ગૌતમ ! તે કારણે મેં પૂર્વાંતરીતે કથન કર્યું છેાસૂઝા
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૦૩
Page #220
--------------------------------------------------------------------------
________________
આધાકર્મ દોષસે દૂષિત આહાર કરનેવાલે સાધુ કે કર્મબંધક નિરૂપણ
આધાકર્મ આહાર ખાનારની બજવતવ્યતા“ગાદાસ્ને મરે! મુંગાને લિં વંધ?' ઇત્યાદિ
સૂવાથ- (ગાદÍ of મંતે! મુંનમને વંધરૂ, ઉર્જ જજ, જિં રિ, જિં ફવિરું ?) હે ભદન્ત ! આધાકર્મ દેષથી દૂષિત હોય એ આહાર ગ્રહણ કરનાર સાધુ કેવાં કર્મને બંધ કરે છે? પ્રકર્ષરૂપે શું કરે છે? શેને ચય કરે છે? શેને ઉપચય કરે છે? (gવં જ્ઞા – પૂરને ના ઉદ્દેટ્સ તદ માળિયા ઘાવ સાસણ પંક્ષિણ, પંહિત્ત ચામચં) હે ગૌતમ ! આ વિષયને અનુલક્ષીને પહેલા શતકના નવમાં ઉદેશકમાં જે કથન કરવામાં આવ્યું છે તે કથન અહીં પણ ગ્રહણ કરવું. “પંડિત શાશ્વત છે, પંડિતપણું અશાશ્વત છે, આ સૂત્રાશ પર્યતને સુત્રપાઠ ગ્રહણ કરવો. (સેવ મં! એવં મંતે ત્તિ)” હે ભદન્ત! આપે જે કહ્યું તે સત્ય છે. હે ભદન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય જ છે,' આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણ નમસ્કાર કરીને ગૌતમ સ્વામી પિતાને સ્થાને બેસી ગયા.
ટીકાથ– પહેલા સૂત્રમાં ક્રિયાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તે ક્રિયા આધાકર્મ આહારના ઉપયોગથી થાય છે (લાગે છે), તેથી સૂત્રકાર આ સૂત્રમાં આધાકર્મવિષયક આહારનું કથન કરે છે- આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે- “ગાદીજું મંતે ! નમાજે જિં વંધ, રૂશાહિ ? હે ભદન્ત આધાકર્મ દેષથી દૂષિત હોય એવા આહારપાણીને ઉપયોગ કરનારે સાધુ પ્રકૃતિબંધની અપેક્ષાએ કેવા કર્મને બંધ કરે છે ? સ્થિતિબંધની અપેક્ષાએ અથવા બદ્ધાવસ્થાની અપેક્ષાએ તે કર્મને કેવું કરે છે ? અનુભાગબંધની અપેક્ષાએ અથવા નિધત્તાવસ્થાની અપેક્ષાએ તે કેવા કર્મને ગ્રહણ કરે છે? પ્રદેશબંધની અપેક્ષાએ અથવા નિકાચનાવસ્થાની અપેક્ષાએ તે કેવા કર્મને ઉપચય કરે છે ?
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-“p ના ઘરે કg उद्देसए तहा भाणियव्वं जाव सासए पंडिए, पंडियत्तं असासयं' 3 गौतम । પહેલા શતકના નવમાં ઉદેરાકમાં આ વિષયને અનુલક્ષીને જે કથન કરવામાં આવ્યું છે તે અહીં ગ્રહણ કરવું. તે કથન કયાં સુધી ગ્રહણ કરવું તે પ્રકટ કરતા સૂત્રકાર કહે છે કે પંડિત શાશ્વત છે, પંડિતપણું અશાશ્વત છે,” આ સૂત્રાંશ સુધીનું કથન ત્યાંથી ગ્રહણ કરવું. પહેલા શતકના નવમા ઉદેશકમાં આ પ્રમાણે કહ્યું છે- “હે ગૌતમ! જે સાધુ આધાકર્મ દષથી દૂષિત આહારને પિતાના ઉપયોગમાં લે છે, તે આયુકમ સિવાયની સાત કર્મ પ્રકૃતિ કે જે પહેલા શિથિલ બંધવાળી હતી તેમને ગાઢ બંધનથી બાંધે છે અને સંસારરૂપી સાગરમાં પરિભ્રમણ કર્યા કરે છે,” આ સૂત્રપાઠથી શરૂ કરીને પંડિત શાશ્વત છે, પંડિતપણું અશાશ્વત છે, આ સુત્રપાઠ સુધીનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચનને પ્રમાણભૂત માનીને કહે છે- “તે મંત્તે ! રે સંતે ત્તિ “હે ભદન્ત! આપનું કથન સત્ય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૫
२०४
Page #221
--------------------------------------------------------------------------
________________
હે ભદન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સથા સત્ય જ છે.' આ પ્રમાણે કહીને શ્રમણ ભગવાન મહાવીરને વંદા ઉચિત સ્થાને
નમસ્કાર કરીને તે
વિરાજમાન થઈ ગયા. !! સુ॰ ૫ l
જૈનાચાય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ભગવતી’ સૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના પહેલા શતકના આઠમા ઉદ્દેશક સમાપ્ત. ૭ ૫ - ૮ ॥
*
નવવે ઉદ્દેશે કા સંક્ષિપ્ત વિષય વિવરણ
સાતમા શતકના નવમા ઉદ્દેશક
આ ઉદેશકમાં જે વિષયાનું પ્રતિપાદન કરાયું છે તેનું સક્ષિપ્ત વિવરણુ
પ્રશ્ન- અસંવૃત અણુગાર ખાદ્ય પુદ્ગલેાને મણ કર્યાં વિના શું એક વવાળા એક રૂપની વિ`ણા કરવાને સમ હોય છે? ઉત્તર-ખાદ્ય પુદ્ગલાને ગ્રહણ કરીનેજ તે એક વણુ વાળા એક રૂપની વિકુણા કરી શકે છે.
‘મહાશિલાક ટક’ નામના સંગ્રામની વકતવ્યતા, ‘મહાશિલાક ટક' નામ પડવાનું કારણ. પ્રશ્ન- મહાશિલાક ટક' સંગ્રામમાં કેટલા લાખ માણસના સંહાર થયેા હતા ? ઉત્તર- ૮૪ લાખ થવાના સંહાર થયા હતા.
પ્રશ્ન- રણસંગ્રામમાં મરીને તે માણસે કયાં ઉત્પન્ન થયા છે?
ઉત્તર- માટે ભાગે તા તેઓ નરકયેાનિમાં અને તિય ચયાનિમાં ઉત્પન્ન થયા છે. રથમુશલ સંગ્રામની વકતવ્યતા- તેમાં કેાને વિજય થયે અને કાની હાર થઈ ?” એવા પ્રશ્ન. ઉત્તર- કૂણિક રાજા, શર્ક અને ચમરની સહાયતાથી વિજેતા થયા તથા નવમલ્લકી ગણરાજાએ અને નવ લિચ્છવી ગણરાજાએ, એમ જે ૧૮ ગણરાજાએ હતા તેમના પરાજય થયા. ‘રથમુશલ સંગ્રામ’આવું નામ પડવાનાં કારણેાનું થન. આ સગ્રામમાં ૯૬ લાખ માણસાના સંહાર થયે હતા એવું કથન.
પ્રશ્ન- ‘તે રથમુશલ સંગ્રામમાં માર્યાં ગયેલાં મનુષ્ય કયાં ઉત્પન્ન થયાં હતાં ? ઉત્તર- તેમાંથી ૧૮ હજાર મનુષ્ય મરીને એક માછલીની કુક્ષિમાં ઉત્પન્ન થયા હતા, એવું કથન સંગ્રામમાં માર્યાં જનારા શૂરવીરે સ્વર્ગમાં જાય છે, એવું અન્યતીથિ કેાનું મંતવ્ય અસત્ય છે એવું પ્રતિપાદન. નાગના પૌત્ર વરુણ હતા એવું કથન, રથમુશળ સંગ્રામમાં જવા માટેની તેની તૈયારીનું કથન, વરુણુના અભિગ્રહનું કથન, યુદ્ધમાં વરુણુને ઉંડા જખમ થવાનું કથન, વરુણુનું યુદ્ધમાંથી પાછા ફરવાનું કથન. તેના સર્વાં પ્રાણાતિપાત વિરમણનું કથન. ગધેાદક (સુગંધયુકત જળ) અને પુષ્પવૃષ્ટિનું વર્ણન. ‘વરુણ મરીને કયાં ઉત્પન્ન થશે ?” એવા પ્રશ્ન ઉત્તર- વરુણ ચવીને માક્ષ પ્રાપ્ત કરશે. વરુણના મિત્ર મરીને કયાં ગયે ત્યાંથી પણ ફરી કયાં જશે, આ વિષયનું કથન.
અને
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૦૫
Page #222
--------------------------------------------------------------------------
________________
પ્રમત્ત સાધુ કા નિરૂપણ
પ્રમત્ત સાધુની વકતવ્યતાચાંપુ જો મંતે ! મારે ઈત્યાદિ
સૂત્રાર્થ- “સંયુ મંતે! ચારે વાર પાટે ગાયત્તા મ્ gવન્ન નિશ્ચિત્ત ?) હે ભદન્ત! અસંવૃત અણગાર (પ્રમત્ત સાધુ) બહારના પુદગલેને ગ્રહણ કર્યા વિના શું એક વર્ણવાળા એક રૂપની વિદુર્વણા કરી શકે છે? ( સુધારે સમ) હે ગૌતમ ! એવું સંભવી શકતું નથી. (વસંવરે ઇi भंते ! अणगारे बाहिरए पोग्गले परियाइत्ता पभू एगवण्णं एगव जाव) હે ભદન્ત ! અસંવૃત અણગાર શું બહારના પુગલેને ગ્રહણ કરીને એક વર્ણવાળા એક રૂપની વિમુર્વણ કરી શકે છે ખરો ? (દંતા, ઉમ) હે, ગૌતમ! બાહ્ય પગલેને ગ્રહણ કરીને તે એવું કરી શકે છે. (૨ મતે ! # Tu Tછે परियाइत्ता विउबइ, तत्थगए पोग्गले परियाइत्ता विउन्बइ, अण्णत्थगए
છે પરિણા વિષag ?) હે ભદન્ત! તે અસંવૃત અણગાર શું મનુષ્યલેકમાં રહેલા પુદ્ગલેને ગ્રહણ કરીને વિમુર્વણું કરે છે? કે ત્યાં રહેલા (વિકુર્વણા કરીને જ્યાં જવાનું હોય તે ક્ષેત્રના) પુદ્ગલેને ગ્રહણ કરી વિમુર્વણ કરે છે? કે તે બને સ્થાને સિવાયના કેઈ અન્ય સ્થાનમાં રહેલાં પુદ્ગલને પ્રહણ કરીને વિદુર્વણા કરે છે? (નોના !) હે ગૌતમ ! (इहगए पोग्गले परियाइत्ता विउव्वइ, णो तत्थगए पोग्गले परियाइत्ता વિરૂ, જો માથg gો પરિવારૂત્તા વિવર) તે અસંવૃત અણગાર મનુષ્યલોકગત પગલોને ગ્રહણ કરીને જ વિકુર્વણુ કરે છે, જ્યાં તેને જવાનું હોય છે ત્યાંના પુદ્ગલેને ગ્રહણ કરીને વિક્વણુ કરતા નથી, અને અન્યત્રગત પુદ્ગલેને એડણ કરીને પણ વિદુર્વણા કરતો નથી. (ગ રવે મનો-નદી छट्ठसए नवमे उद्देसए तहा इहा वि भाणियब्व-नवर-अणगारे इहगयं इहगए ને પગલે રિવાફા વિષ) એ જ પ્રમાણે એક વર્ણવાળા અનેક રૂપની વિક્ર્વણું કરવાના વિષયમાં ચાર ભંગ (વિક૯૫) બનાવવા જોઈએ. છઠ્ઠા શતકના નવમાં ઉદેશકમાં કહ્યા પ્રમાણે જ ચાર ભંગ અહીં પણ કહેવા જોઈએ. આણગાર વિષયક ચાર ભંગોમાં આટલી જ વિશેષતા છે કે “આ લેકમાં રહેલો અણગાર આ લેકમાં રહેલાં પુદગલેને ગ્રહણ કરીને જ વિક્વણુ કરે છે એવું કથન અહીં ગ્રહણ કરવું. 'सेसं तंचेव जाव लुक्खपोग्गलं निद्धपोग्गलत्ताए परिणामेत्तए ?' हता, पभू' से भंते ! किं इहगए पोग्गले परियाइत्ता जाव नो अण्णत्थगए पोग्गले પરિવાઇત્તા વધારે બાકીનું સમસ્ત કથન એ જ પ્રમાણે ગ્રહણ કરવું. “શું રૂક્ષ પુદ્ગલેને સ્નિગ્ધ પગલે રૂપે પરિણાવવાને તે સમર્થ છે? હા, સમર્થ છે. તે હે ભદન્ત ! શું તે આલોકગત પુદગલોને ગ્રહણ કરીને પરિણમાવવાને સમર્થ છે, (થાવત) અન્યત્રગત પુદ્દગલેને ગ્રહણ કરીને પરિણુમાવવાને સમર્થ નથી’, અહીં સુધીનું સમસ્ત કથન ગ્રહણ કરવું જોઈએ.
ટીકાથ– આઠમા ઉદ્દેશકને અને સૂત્રકારે અણગારની વકતવ્યતાનું કથન કર્યું છે. હવે આ નવમાં ઉદેશકના પહેલા સૂત્રમાં તેઓ અણગારની વિશેષ વકતવ્યતાનું
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૦ ૬
Page #223
--------------------------------------------------------------------------
________________
કથન કરે છે– ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે-ચાંદે ઈ સંતે ! શારે ઈત્યાદિ– હે ભદન્ત! જે અણગાર અસંવૃત હોય છે–પ્રમત્ત હોય છે, અને વિક્રિય લબ્ધિવાળે હોય છે, તે શું બાહ્ય (આમ પ્રદેશની બહારના ક્ષેત્રમાં રહેલાં) પુણેને ગ્રહણ કર્યા વિના એક વર્ણવાળા એક રૂપની વિમુર્વણુ કરી શકવાને સમર્થ હોય છે ખરો ?
મહાવીર પ્રભુ તેનો જવાબ આપતા કહે છે- “જો કે હે ગૌતમ! એવું સંભવી શકતું નથી. એટલે કે વિક્રિય લબ્ધિવાળે પ્રમત્ત અણગાર બાહ્ય પુદગલેને ગ્રહણ કર્યા વિના એક વર્ણવાળા એક રૂપની વિક્ર્વણા કરી શકવાને સમર્થ હેત નથી.
ગૌતમ સ્વામીને બીજો પ્ર”ન- “રંતુ મં! ચારે વદિ પર પરિણારૂત્તા vari gવં બાર હે ભદન્ત ! વૈકિય લબ્ધિવાળે પ્રમત્ત અણગારે આત્મપ્રદેશની બહારના પુદગલેને ગ્રહણ કરીને એક વર્ણવાળા એક રૂપની, એક વર્ણવાળા અનેક રૂપની, અનેક વર્ણવાળા એક રૂપની અને અનેક વર્ણવાળા અનેક રૂપની, વિક્ર્વાણ દ્વારા રચના કરવાને શું સમર્થ હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર- દંતા, મા ! મ હા, ગૌતમ ! વિકિય લબ્ધિવાળે અસંવૃત અણગાર (પ્રમત્ત સાધુ) બાહ્ય પુદગલને ગ્રહણ કરીને એક વર્ણવાળા એક રૂપની, એક વર્ણવાળાં અનેક રૂપની, અનેક વર્ણવાળા એક રૂપની અને અનેક વર્ણવાળાં અનેક રૂપની વિદુર્વણ દ્વારા રચના કરવાને સમર્થ હોય છે.
ગૌતમ સ્વામીને ત્રીજો પ્રશ્ન- “જે મંરે ! હં સુખ જે દારૂત્તા વિષg? હે ભદ! શું તે પ્રમત્ત અણગાર અહીં રહેલાં પૂછનાર ગૌતમ આદિની અપેક્ષાએ તેમની પાસે રહેલાં-પુદગલેને ગ્રહણ કરીને વિફર્વણ કરે છે? કે “તસ્થા
જે પરિવારૂના વિવરૂ વેકિયલબ્ધિ દ્વારા વિદુર્વણા કરીને જ્યાં તેને જવાનું હોય છે, તે ક્ષેત્રનાં પુદગલોને ગ્રહણ કરીને વિકુવંરણ કરે છે? કે “ગાથા
જે રિયાફત્તા વિષg ? તે બન્ને સ્થાનેથી ભિન્ન સ્થાનમાં રહેલાં પુદ્ગલેને પ્રહણ કરીને વિક્ર્વણું કરે છે?
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- “ ગોરમા ! હે ગૌતમ ! જુદા રાજે રિજાદત્તા વિદg વૈકિય લબ્ધિવાળે પ્રમત્ત અણગાર આ લકમાં રહેલાં પુદ્ગલેને ગ્રહણ કરીને જ વિક્ર્વણા કરે છે. “ તથા પોકે પરિચાત્તા વિરૂદવ તત્રગત પુદ્ગલેને :(વિકુર્વણ કરીને તેને જ્યાં જવાનું હોય તે સ્થાનનાં પુદ્ગલેને ) ગ્રહણ કરીને તે વિદુર્વણ કરતો નથી, અને જો ગાથા Twાટે પરિવારૂત્તા વિગર અન્યત્રગત (ઉપર્યુકત બને સ્થાને સિવાયના સ્થાનના) પુદગલોને ગ્રહણ કરીને પણ તે પ્રમત્ત અણગાર વિમુર્વણા કરતા નથી.
શ્રી ભગવતી સૂત્ર : ૫
Page #224
--------------------------------------------------------------------------
________________
:
વં ગળું બનેત્રંચવુમનો ? એકવણુંવાળા એક રૂપની જેમ જ એક વર્ણવાળાં અનેક રૂપાદિના વિષયમાં ચાર ભંગ બનાવવા જોઈએ. તે ચાર ભંગ આ પ્રમાણે સમજવા- (૧) એક વણુ વાળું એક રૂપ (૨) એક વવાળાં અનેક રૂપ, (૩) અનેક વણુ વાળું એક રૂપ અને (૪) અનેક વર્ણવાળાં અનેક રૂપે. આ ચાર લગમાંના પહેલા ભંગ વિષયક આલાપકે તા ઉપર આપવામાં આવી ગયા છે. એ જ પ્રમાણે બાકીના ભગાને અનુલક્ષીને પણ આલાપકે મનાવી શકાય છે. એ જ વાતને વધારે સ્પષ્ટ કરવા માટે સૂત્રકાર કહે છે કે “જ્ઞા ત્તત્વને ઉદ્દેમત્ત તા રૂદા ત્રિમાળિયત્રં જેવી રીતે છઠ્ઠા શતકના નવમાં ઉદેશકમાં એક વર્ણવાળા એક રૂપની, એક વવાળા અનેક રૂપની, અનેક વર્ણ વાળા એક રૂપની અને અનેક વણું'વાળાં અનેક રૂપોની વિકુવા કરવારૂપ ચાર ભંગનું કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રકારનું કથન અહી” પશુ કરવું જોઇએ. પણ ત્યાં જે કથન કરવામાં આવ્યું છે તે દેવની વિકણુાના વિષયમાં કરવામાં આવ્યું છે, અહીં જે કથન કરવાનુ છે તે પ્રમત્ત અણુગારની વિકાના વિષયમાં કરવાનું છે. ત્યાં તે દેવ દેવલેાકગત પુદ્ગલા ગ્રહણ કરીને વિકુણા કરે છે, એમ કહ્યું છે, તેને ઠેકાણે અહિં પ્રમત્ત અણુગાર આ લાકના પુદ્ગલાને ગ્રહણ કરીને વિક`ણા કરે છે એમ કહેવું જોઇએ. તે બન્ને કથન વચ્ચે આટલે જ તફાવત છે એમ સમજવું. સેસ સંવે-ગાય જીવોજી નિર્દેશ્લેષ્ણજન્નાઇ પરિમિત્ત!' બાકીનું બધું કથન તે કથન પ્રમાણે જ સમજવું. એટલે કે છઠ્ઠા શતકના નવમાં ઉદ્દેશકમાં આપેલા કથન પ્રમાણે સમજવું. અહીં 'નાવ ( ચ.વત્ )' પદથી નીચે પ્રમાણે સૂત્રપાઠ ગ્રહુણુ કરવામાં આવ્યે છે.
ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે હું ભદન્ત ! વૈક્રિય લબ્ધિવાળા પ્રમત્ત અણુગાર બહારના પુદ્ગલેાને ગ્રહણ કરીને શું કૃષ્ણવર્ણ ને નીલવણુંરૂપે અને નીલવર્ણને કૃષ્ણવ રૂપે, કૃષ્ણવર્ણને રકતવરૂપે અને રકતવ ને કૃષ્ણવર્ણરૂપે, (યાવત્ ) કૃષ્ણવર્ણને શુકલવરૂપે અને શુકલવ”ને કૃષ્ણવર્ણ રૂપે પરિણમાવી શકવાને સમર્થ હાય છે ખરા ? એ જ પ્રમાણે ( યાવત) રૂક્ષ પુદ્દગલાને સ્નિગ્ધ પુદ્ગલાને રૂક્ષ પુદ્ગલારૂપે શું પરિણુમાવવાને સમર્થ હોય છે ખરા ? આ પ્રકારના ગૌતમના પ્રશ્નથી શરૂ કરીને ‘તા મૂ!' ‘હા, ગૌતમ ! તે વૈક્રિય લબ્ધિવાળા પ્રમત્ત અણુગાર બહારના પુદ્ગલાને ગ્રહણ કરીને ( યાવત ) રૂક્ષ પુદ્ગલેાને સ્નિગ્ધ પુદ્ગલેરૂપે પરિણમાવવાને સમર્થ હાય છે', ત્યાં સુધીનું કથન ગ્રહણ કરવું.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે હું ભન્ત ! જે વૈક્રિય લબ્ધિવાળા તે પ્રમત્ત અણુગાર ખાદ્ઘ પુદ્ગલેાને ગ્રહણ કરીને એવું કરી શકતા હાય, તેા ને મંતે ! řિ દમણ વોન્ગહેરિયાન્ના બાવળો ગસ્થ પ્ તેણે પયિાદત્તા નૈિ શું તે આ લોકગત પુદ્ગલેને ગ્રહણ કરીને પરિણમવે છે ? કે શું તત્રગત પુદ્ગલેને ગ્રહણ કરીને પરણાવે છે? અન્યત્રગત પુદ્દગલાને મડણુ કરીને પરિણુમાવે છે? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે
'
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૦૮
Page #225
--------------------------------------------------------------------------
________________
હે ગીતમ! તે વૈકય લબ્ધિવાળા પ્રમત્ત અણગાર આ લેકગત પુદગલેને ગ્રહણ કરીને જ તેમને સિનગ્ધ પુગલદિકરૂપે પરિણુમાવે છે, ત્યાં રહેલા પુદ્ગલેને ગ્રહણ કરીને અથવા બીજે ઠેકાણે પુદ્ગલેને ગ્રહણ કરીને તે તેમને સિનગ્ધ પુદ્ગલદિકરૂપે પરિણુમાવી શકતો નથી. એ જ પ્રમાણે કૃષ્ણદિવર્ણ, નીલાદિવણું પરિણામ વિષયક દસ આલાપક બને છે, ગન્ધવિષયક એક આલાપક બને છે, રસવિષયક દસ આલાપક બને છે અને સ્પર્શીવિષયક ૪ આલાપક બને છે. આ રીતે કુલ ૨૫ આલાપકો બની જાય છે તથા એકવણું અને એકરૂપ આદિ વિષયક ચાર આલાપકે તે ઉપર આપી દીધાં છે. ઉપર્યુકત ૨૫ આલાપ સાથે આ ચાર આલાપક મેળવી દેવાથી એકંદરે ૨૯ આલાપકે બને છે. પાંચવર્ણ વિષયક ૧૦ આલાપકો નીચે પ્રમાણે સમજવા
(૧) કૃષ્ણવર્ણને નીલવર્ણરૂપે તે પરિણુમાવે છે. (૨) કૃષ્ણવર્ણને રકતવર્ણરૂપે તે પરિણુમાવે છે. (૩) કૃષ્ણવર્ણને પીળાવર્ણરૂપે પરિગુમાવે છે. (૪) કૃષ્ણવર્ણને શુકલ (સફેદ) વર્ણરૂપે તે પરિણુમાવે છે. (૫) નીલવર્ણને રકતવર્ણ (લાલવર્ણ) રૂપે પરિણાવે છે. (૬) નીલવર્ણને પીત (પીળા) વર્ણરૂપે પરિણાવે છે, (૭) નીલવર્ણને શુકલવર્ણરૂપે પરિણમાવે છે. (૮) રકતવણને પીતવર્ણરૂપે પરિણુમાવે છે. (૯) રતવર્ણને શુકલવર્ણરૂપે પરિણુમાવે છે. અને (૧૦) પીતવર્ણને શુકલવર્ણરૂપે પરિણમાવે છે. બે ગંધ વિષેનો એક આલાપક આ પ્રમાણે બને છે
તે વૈક્રિય લબ્ધિવાળા પ્રમત્ત અણગાર સુગંધને દુર્ગધરૂપે, અને દુર્ગધને સુગંધરૂપે પરિણુમાવે છે. પાંચ રસ વિષેના ૧૦ આલાપકે આ પ્રમાણે બને છે–
(૧) તે તિત (તીખા) રસને કટુ (કડવા) રસરૂપે પરિણાવે છે અને કટુરસને તિકતરસરૂપે પરિણાવે છે (૨) તિકતરસને કષાય (તુરા) રસરૂપે પરિણાવે છે (૩) તિકતરસને આસ્લ (ખાટા) રસરૂપે પરિણાવે છે (૪) તિકતરસને મધુરરસરૂપે (મીઠારસ) પરિણુમાવે છે (૫) કટુરસને કષાયરસરૂપે પરિણાવે છે (૬)કટુરસને અશ્લ(ખાટુ)રસરૂપ પરિણુમાવે છે (૭) કટુરસને મધુરરસરૂપે પરિણાવે છે (૮) કષાયરસને આસ્ફરસરૂપે પરિણુમાવે છે (૯) કષાયરસને મધુરરસરૂપે પરિણુમાવે છે અને (૧૦) આશ્લરસને મધુરરસરૂપે પરિણુમાવે છે. આઠ સ્પશેના ચાર વિક૯૫ આ પ્રમાણે બને છે
(૧) તે ગુરુસ્પર્શને લધુસ્પર્શરૂપે પરિણુમાવે છે, (૨) શીતસ્પર્શને ઉષ્ણસ્પર્શરૂપે પરિણમાવે છે,(૩) સ્નિગ્ધ(ચીકણુ)સ્પર્શને રૂક્ષસ્પર્શરૂપે પરિણમાવે છે, (૪) કઠોરસ્પર્શને મૃદુ(કમળ)પર્શરૂપે પરિણુમાવે છે. વર્ણ અને રૂપના ચાર વિકલ્પ આ પ્રમાણે બને છે
(૧) તે એક વર્ણવાળા એક રૂપની વિકુર્વણ કરે છે, (૨) તે એક વર્ણવાળા અનેક રૂપની વિદુર્વણ કરે છે, (૩) તે અનેક વર્ણવાળા એકરૂપની વિકુર્વણુ કરે છે, અને (૪) તે અનેક વર્ણવાળા અનેક રૂપોની વિકુવંણ કરે છે. આ પ્રમાણે કુલ ૨૯ વિક સમજવા. સૂ ના
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૦૯
Page #226
--------------------------------------------------------------------------
________________
મહાશિલાકષ્ટક સંગ્રામ કા નિરૂપણ
| મહાશિલાકંટક સંગ્રામની વક્તવ્યતાચિં ચરવા, વિન્નામેયં ગયા” ઈત્યાદિસુવાથ- (Tયાં ગયા, વિન્નામેયં ગરવા, અમે ગયાमहासिलाकंटए संगामे-महासिलाक टए णं भंते ! संगामे वट्टमाणे के जइत्था હૈ કુરાનરૂથ) જે મહાશિલાકંટક નામના સંગ્રામ વિષે અહંત પ્રભુએ જાણ્યું છે, અહંત પ્રભુએ વિશેષરૂપે જાણ્યું છે, અહંત પ્રભુએ જાણે કે તેને યાદ જ કરી લીધું છે, તે મહાશિલાકંટક સંગ્રામમાં કેને વિજ્ય મળે, અને કેને પરાજય થયો ?
(નોરમા !) હે ગૌતમ! (વકી વિલેપુરે બથા, નવ નવરજી જાણી જોવા ગટ્ટારણ વિ જયારે ) તે સંગ્રામમાં વજ-ઇન્દ્ર અને વિદેહપુત્ર કુણિકનો વિજય થ અને નવમલ્લ જાતિના અને નવ લિચ્છવી જાતિના–એ રીતે કાશી અને કેશલ દેશના જે ૧૮ ગણરાજાઓ હતા, તેમનો પરાજય થયે. એટલે કે વજી અને વિદેહપુત્ર છત્યા અને ૧૮ ગણરાજાઓ હારી ગયા. હવે તે સંગ્રામનું પૂર્વવૃત્તાંત આપવામાં આવે છે
(तएणं से कोणिए राया, महासिलाकंटयं संगाम उवट्टियं जाणित्ता,
વિચરિતે સદા ) જ્યારે કુણિક રાજાને મહાશિલાકંટક સંગ્રામ થવાના સંગે ઉપસ્થિત થયેલા જણાય, ત્યારે તેમણે પિતાને કૌટુંબિક પુરુષને પિતાની પાસે લાવ્યા, (સાવિત્તા પરં વવાણી) અને બોલાવીને આ પ્રમાણે કહ્યું. ( વિમેવ મો વાળુવા! કા સ્થિરતાં ઘડિ ) હે દેવાનુપ્રિયે! તમે તુરત જ ઉદાયી નામના મુખ્ય હાથીને તૈયાર કરે. દૂર-ય-નોઢિયું चाउरंगिणिं सेणं सन्नाहेह-सन्नाहित्ता मम एयमाणित्तियं खिप्पामेव पञ्चप्पिणह) તથા ઘડા, હાથી, રથ અને દ્ધાએથી યુકત ચતુરંગી (ચાર પ્રકારની) સેનાને તૈયાર કરે. અને તૈયાર કરીને મને તેની ખબર આપો. (તUળે તે જોવુંવિરપુરિયા कोणिएणं रण्णा एवं वुत्ता समाणा हट्ट तुट्ठा जाव अंजलिं कहु एवं सामी તત્તિ બાબા વિનgf વચvi ) કૂણિક રાજા દ્વારા તે કૌટુમ્બિક પુરુષને જ્યારે આ પ્રમાણે કહેવામાં આવ્યું ત્યારે તેઓના આનંદનો પાર ન રહ્યો. તેમનાં હૃદય આનંદથી નાચી ઊઠયાં. તેમણે બને હાથ જોડીને કૃણિક રાજાને કહ્યું
હે રાજન્ ! જેવી આપની આજ્ઞા ' આ પ્રમાણે કહીને ઘણું જ વિનયપૂર્વક તેમણે રાજાની આજ્ઞાને સ્વીકાર કર્યો. (હકુત્તા વિષ્કાર થાયરિવાતિकप्पणा-विकप्पेहिं सुनिउणेहिं, एवं उववाइय जाव भीम संगामियं अउज्झं
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૧ ૦
Page #227
--------------------------------------------------------------------------
________________
उदाई हत्थिरा पडिकप्पंति, हय-गय-जाव सन्नाहे ति संनाहित्ता जेणेव कूणिए राया तेणेव उवागच्छति, उवागच्छित्ता करयल जाव कूणियस्स रणो तमाणत्तियं पच्चप्पिणंति) રાજાની આજ્ઞાને સ્વીકાર કરીને તેમણે કુશળ આચાર્યાંના ઉપદેશ દ્વારા પ્રાપ્ત થયેલી તીક્ષ્ણ મતિકલ્પનાના વિકલ્પે અનુસાર અને ઔપપાતિક સૂત્રમાં કહ્યા પ્રમાણેની પદ્ધતિથી તે ભયજનક અને જેની સાથે યુદ્ધ કરવું અતિશય મુશ્કેલ થઇ પડે એવા હસ્તિરાજ ઉદાયીને તૈયાર કર્યાં. ઘેાડા, હાથી, રથ દ્ધાઓથી યુકત ચતુરંગ સેનાને પણ તૈયાર કરી. આ રીતે હાથી તથા સેનાને તૈયાર કરીને, તે જ્યાં કૂણિક રાજા વિરાજતા હતા ત્યાં આવ્યા. ત્યાં જઇને તેમણે ઘણી નમ્રતાપૂર્વક અન્ને હાથ જોડીને રાજાને આ પ્રમાણે કહ્યું- “ હે રાજન ! આપની આજ્ઞાનુસારની સઘળી તૈયારીએ અમે કરી લીધી છે.' (તળું ને મૂળિÇરાયા નેળેવ મળવાં તેનેત્ર કવાનજીરૂ) ત્યારમાદ કૂણિક રાજા જ્યાં સ્નાનગૃહ હતુ ત્યાં પહાંચ્યા. (વાવૃષ્ટિત્તા) ત્યાં જઇને (મજ્ઞળપર અનુસર) તેમણે તે સ્નાનગૃહમાં પ્રવેશ કર્યો. (અનુર્વાસિત્તા રા', યહિ મેં, ય હોયમંગ—પાયઇિને, સન્માજારવિપૂત્તિ, સન્નઢ-વૃદ્ધમ્પિયનપુ, હળીહિયसरासणपट्टिए, पिणद्धगेवेज्ज विमलवरबद्ध चिंधपट्टे, गहियाउहप्पहरणे, कोटिमल्लदा मेणं छत्तेणं धरिज्जमाणेणं चउचामरबालवीइयंगे, मंगलजयसद्दकयालोए एवं जहा उनवाइए जान उत्रागच्छित्ता उदाई हत्थिरायं ૩૪) ત્યાં પ્રવેશ કરીને તેમણે સ્નાન કર્યું. સ્નાન કરીને લિક કર્યું”- વાયસ આદિને અન્નાદિ દીધાં, દુઃસ્વપ્ન આદિના નિવારણુને માટે મષીતિલક આદિ કૌતુકે કર્યાં અને દૃષ્ટિ અક્ષત આદિ મંગળ કર્યાં. ત્યારખાદ તેમણે સમસ્ત અલંકારાથી વિભૂષિત થઇને શરીર ઉપર ખૂબ કસીને અખતર આંધ્યું- અખતર ધારણ કર્યુ.. ત્યારમાદ તેમણે ઢોરી ચડાવીને ધનુષને તૈયાર કર્યું. અથવા કાંડા પર શાસન પટ્ટિકા ખાંધી, કંઠમાં હાર આદિ આભૂષણા પહેર્યાં, ઉત્તમેાત્તમ યોદ્ધા હેાવાની પ્રતીતિ કરાવતી વીરતાસૂચક પટ્ટી બાંધી તથા આયુધાને તથા શસ્ત્રોને ધારણ કર્યાં. તે વખતે તેમના મસ્તક પર કારટ પુષ્પાની માળાઓથી યુકત છત્ર શૈાલી રહ્યું હતું તથા તેમને અન્ને પડખે ચાર ચમરા ઢોળાતાં હતાં–તે ચામરા વડે પવન નંખાઇ રહ્યો હતેા, આવા તે કૂણિક રાજાના દર્શન થતાં જ ચારે દિશામાંથી લેકે જયનાદ કરતા હતા અને માંગલિક શાનું ઉચ્ચારણ કરતા હતા. આ વિષયનું વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર સમજવું. એવા તે કૂણિક રાજા પેાતાના હસ્તિરાજ ઉદાયી પાસે આવ્યા અને તેના ઉપર સવાર થઇ ગયા. ( तरणं से कूणिए राया हारोत्थय सुकयरइयवच्छे, जहा उववाइय जाव सेयबरचामराहिं उद्धवमाणीहिं, उद्भवमाणीहिं, हयगय रह पवर जोहकलियाए चाउर गिणीए सेणाए, सद्धिं संपरिवुडे, महया-भड-चर- गर विंद परिक्खिते जेणेव महासिलाकटए संगामे, तेणेत्र उवागच्छर, उवागच्छित्ता महासिलाकटय संग्राम ओयाए, पुरओयसे सके देविंदे देवराया एवं मह અમે વયં વહિયાં વિશાળ વિટ્ટ) ત્યારબાદ, હારથી યુકત હોવાને
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૧૧
Page #228
--------------------------------------------------------------------------
________________
કારણે જેમનું વક્ષસ્થલ દર્શકને ઘણું જ મનહર લાગતું હતું, અને ઔપપાતિક સૂત્રમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે તે અનુસાર, (યાવતુ) વારંવાર આવતા ચમરેથી તથા ઘેડા, હાથી, રથ અને પાયદળરૂપ ચતુરંગી સેનાથી અને મહા સુભટના વિશાળ સમૂહથી વીંટળાયેલા તે કૂણિક રાજા જ્યાં મહાશિલાકંટક નામનું સમ્રાંગણ હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને તેઓ તે સંગ્રામમાં ઉતરી પડયા–એટલે કે તે સંગ્રામમાં ભાગ લેવા લાગ્યા. તે સમયે દેવેન્દ્ર દેવરાજ શકે વજુના જેવું, અતિશય અભેઘ કવચ પિતાની વિકુવણ દ્વારા નિર્માણ કરીને કુણિક રાજાની સમક્ષ ઉપસ્થિત થયે.
(एवं खलु दो इंदा संगामं संगामें ति, तं जहा देविंदे य मणुइंदे य एग हत्थिणा वि णं पभू कूणिए राया पराजिणित्तए, तएणं से कूणिए राया महासिलाकंटयं संगाम संगामेमाणे नवमल्लई, नवलेच्छई कासीकोसलगा अट्ठारस वि गणरायाणो हयमहियपवरवीरघाइयनिवडियचिंधद्धयपडागे किच्छવાળg વિહ્નિ પરિસ્થિા ) ત્યાર બાદ તે ઈન્દ્રો – દેવેન્દ્ર શુક્ર અને મનુજેન્દ્ર કુણિક રાજા–બને એ સાથે રહી સંગ્રામ શરૂ કર્યો. કૃણિક રાજા તો એક હાથી વડે પણ શત્રુપક્ષને પરાજિત કરવાને સમર્થ હતો. તેથી તેણે મહાશિલાકંટક સંગ્રામમાં યુદ્ધ ખેલીને કાશી અને કૌશલના નવ મલ અને નવ લિચ્છવી મળીને કુલ ૧૮ ગણરાજાઓને હરાવ્યા, તેમના દ્ધાઓને સંહાર કર્યો, અને તેમની ચિહ્નયુક્ત ધ્વજાઓ અને પતાકાઓનો નાશ કર્યો. તેમને પિતાનાં પ્રાણ બચાવવા પણ મુશ્કેલ થઈ પડ્યા અને તેઓ ભયના માર્યા ચારે દિશાઓમાં ભાગવા લાગ્યા.
ટીકાથ- સૂત્રકારે આ સૂત્રમાં મહાશિલાકંટક નામના સંગ્રામનું નિરૂપણ કર્યું છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કેgriાજેશં માદા' હે ભદન્ત! જે વસ્તુનું કથન આગળ કરવાનું છે, તે વસ્તુ સામાન્ય રીતે અહંત પ્રભુએ જાણું હોય છે, “વિના ચં ચાદરા તથા કેવળજ્ઞાનરૂપ વિશેષ ધ વડે એ જ અહંત પ્રભુએ એ જ વસ્તુને વિશેષરૂપે જાણ હોય છે, તથા તેમના જ્ઞાન વડે તેમના દ્વારા લેવામાં આવતી એ જ વસ્તુને “જાને વરદા” એ જ અહંત પ્રભુએ સ્પષ્ટ પ્રતિભાને સદભાવ હોવાને લીધે જાણે કે યાદ જ કરી લીધી હોય છે. તે વફ્ટમાણ વસ્તુ કઈ છે, એ જ વાતને સૂત્રકાર હવે સ્પષ્ટ કરે છે. - તે વફ્ટમાણ વસ્તુ “મહાશિલાકંટક સંગ્રામ છે. “મદાશિવ શ્રાટ વિત
વાત માત્રાટક: ” જે સંગ્રામમાં તૃણશલાકા આદિ વડે ઘાયલ થયેલા ઘેડા હાથી આદિને એવી વેદના થાય છે કે જેવી વેદના મહાશિલા અને કંટક વડે ઘવાયેલાં પ્રાણીઓને થાય છે, એવા સંગ્રામને મહાશિલાકંટક સંગ્રામ કહે છે. તે સંગ્રામની ઉત્પત્તિ આ પ્રમાણે થઈ હતી. ચંપા નગરીમાં કૂણિક નામે રાજા રાજ્ય કરતો હતો. તેને હલ અને વિહલ નામે બે ભાઈઓ હતા. તે બન્ને ભાઈઓ કુણિકથી નાના હતા. શ્રેણિક રાજાએ તેમને સેચનક નામે એક હાથી આપે હતે. હવે એક દિવસે એવું બન્યું કે તે બન્ને ભાઈઓ દિવ્ય કુંડલ, દિવ્ય વસ્ત્ર અને દિવ્ય હાર ધારણ કરીને, ઘણા જ આનંદેલાસમાં મગ્ન થઈને તે હાથી પર સવાર થઈને
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૧ ૨
Page #229
--------------------------------------------------------------------------
________________
'
6
નગરની બહાર નીકળ્યા. કૃણિક રાજાની રાણી પદ્માવતીએ તેમને તે હાથી પર સવાર થઇને જતાં જોયાં, દેખતાં જ તેને તે હાથી ગમી ગયા. તેણે તેના પતિ કૂણિક પાસે તે હાથી મેળવી આપ્વાની માગણી કરી. રાણીના પ્રેરણાથી કૂણિકે હલ્લ અને વિહલ્લ પાસેથી તે હાથી માગ્યા. તેમણે હાથી આપવાની ના પાડી. ત્યાર બાદ કૂણિકને ભચ લાગવાથી તેઓ તેમના પરિવાર સહિત તેમના દાદા (માતાના પિતા) ચેટક રાજા પાસે વૈશાલી નગરીમાં ચાલ્યા ગયા. પૂણિકે ચેટક રાજા પાસે પેાતાના દૂતને મેકલીને કહેવરાવ્યું કે ‘ હલ અને વિહલને ચંપાનગરીમાં પાછા મેકલી ઢો.’ પણ ચેટકરાજાએ શરણે આવેલા પોતાના એ હિંત્રાને પાછા મેાકલ્યા નહીં. ત્યારે કૂણિકે ફરીથી પેાતાના દૂતને ચેટક રાજા પાસે માકલીને કહેવરાવ્યું કે ‘જો તમારા બન્ને હિત્રા (હા વિહલ્લ)ને પાછાં ન સોંપવા હાય તે મારી સાથે યુદ્ધ કરવા માટે તૈયાર રહેજો.’ચેટક રાજાએ એ જ દૂતની સાથે જવાબ મોકલ્યે કે હું યુદ્ધને માટે તૈયાર છું.' કૂણિકે પેાતાના ઓરમાન ભાઇઓના કાલ આદિ દસ કુમારીને પેાતાની સાથે રાખીને યુદ્ધભૂમિમાં પ્રવેશ કર્યો. કૂણિક રાજા સમરાંગણમાં આવી પહેાંચ્ચાની ખબર મળતાં, ચેટક રાજા પણ ૧૮ ગણરાજાઓના સાથ લઇને સંગ્રામભૂમિમાં આવી પહેાંચ્યા. તે ૧૮ ગણરાજાએમાંથી નવ મલ્લ જાતિના અને નવ લિચ્છવી જાતિના ગણુરાજાએ। હતા. અને તે કાશી અને કેશલ દેશના અધિપતિ હતા. તેમની વચ્ચે ભયંકર યુદ્ધ મચ્યું. દસ દિવસના યુદ્ધ દરમિયાન કૂણિક રાજાના કાલ આદિ ૧૦ ભાઇએ માર્યાં ગયા. અન્ત કૂણિક રાજા પણ પરાસ્ત (પરાજિત) થઇ ગયા. અગિયારમે દિવસે કૂણિક રાજાએ શકે અને ચમરેન્દ્રની આરાધના કરી. તે અને દેવા તેમની સમક્ષ ઉપસ્થિત થયા. શક્રે કૂણુકને વજાના જેવું એક અભેદ્ય કવચ (બખતર) આપ્યું, અને ચમરેન્દ્ર મહાશિલાકટક અને રથનુશલ, એ એ સંગ્રામેાની વિક્`ણા કરી આ રીતે મહાશિલાક ટક અને થમુશલસ ગ્રામ નામનાં એ સંગ્રામેા થયા.
એ જ મહાશિલાક ટક સંગ્રામના વિષયમાં ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે ‘મહાસિા ટળીમંતે ! સંગમે વમાને કે નરૂસ્થા, જે વાનરૂત્થા ’હું ભદ્દન્ત ! જે મહાશિલાક ઢક સંગ્રામ ચાલ્યા, તેમાં કેાના કાના વિજય થયા અને કાના કેાના પરાજય થયા ?
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- ( યમ ! ) હે ગૌતમ ! ‘વખી વિવેદપુો ના,' વ (ઇન્દ્ર) અને વિદેહપુત્ર (કૂણિક) એ બન્નેના વિજય થયા, ‘નવમ૪, નવછેરૂં હ્રાસી-હોમના બઢારસ વિ શયાળો વાગઽસ્થા' કાશીદેશ નિવાસી મહલ જાતિના નવ ગણુરાજા અને કેશલ (અપેાધ્યા) નિવાસી લિચ્છવા જાતિના નવ ગણરાજાએ, એમ બધાં મળીને ૧૮ ગણરાજાના પરાજય થયો. (તે સમયે ભારતમાં ગણરાજ્ગ્યા હતાં. ખાસ પ્રસંગે લેાકેા ભેગા મળીને નિય લેતા. લેાકેાના પ્રતિનિધિએ ચૂંટી કાઢવામાં આવતા, નાયક આદિની પણ ચૂંટણી થતી. તે નાયકાને અહીં ગણરાજાએ કહેવામાં આવ્યા છે.) ચમરેન્દ્ર દ્વારા જ્યારે મહાશિલાકંટક સંગ્રામની વિધ્રુવ ણુ કરવામાં આવી ત્યારે કૂકેિ શું કર્યું, તે હવે સૂત્રકાર પ્રકટ
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૧૩
Page #230
--------------------------------------------------------------------------
________________
४२ - 'तणं से कूणिए राया महासिलाकंदयं संगामं उवद्वियं जाणित्ता જો વિયપુરિસે સવાવેરી હું ગૌતમ! જ્યારે ચમર દ્વારા મહાશિલાક ટક સગ્રામની વિધ્રુણા થઇ ચુકી, ત્યારે કૂશિક રાજાએ પોતાના કુટુંબના માણસે ને ખેાલાવ્યા. ‘સાવિત્તા ય થયાસી' અને તેમને ખેલાવીને આ પ્રમાણે કહ્યું- વામેત્ર મો તેવાવિયા ! કતારૂં દયાય પરિપે’હું દેવાનુપ્રિયે ! તમે હસ્તિરાજ ઉદાયીને તુરત સજ્જ કરો. ‘ચ-ય-દ-લોહિય ચાર જ્ઞળિ મેળ સમાદેદ તથા ઘેાડા, હાથી, રથ અને દ્ધાએથી યુકત ચતુરંગી સેના તૈયાર કરશન્નાદેત્તા મમ ચમાળત્તિય વિામન પાિદ' હાથી તથા સેનાને સજ્જ કરીને તુરતજ મને ખખર આપે કે આપની આજ્ઞાનુસાર સઘળી તૈયારી થઇ ગઈ છે.' तणं ते कोडु बियपुरिसा कोणिएणं रण्णा एणं वृत्ता समाणा हहतुङ जाव अंजलिं તુ પત્ર સામી તત્તિ બળાપાં વચળ હિમુળંતિ' કૂણિક રાજાનાં એવાં વચને સાંભળીને તે કૌટુખિક પુષાને અતિશય હ` અને સતેાષ થયા. તેમનાં મનમયૂર હર્ષોંથી નાચી ઊઠયાં. તેમણે બન્ને હાથ જોડીને અતિશય વિનયપૂર્વક આ પ્રમાણે કહ્યુ – ‘હે રાજન ! આપની આજ્ઞા પ્રમાણે જ કરશું”, અને એ પ્રમાણે કહીને આજ્ઞાઅનુસાર વિનયપૂર્વક તેમનાં વચનેને સાંભળ્યા. ' पडिणित्ता खिप्पामेव छेयायरियोवएस मइकप्पणा-वि- कप्पेहि सुनिउणेहिं एवं जहा उबचाइए
6
6
ના મીમ સગામિય અા સવા સ્થિરાય પત્તિષ્ઠખેતિ' રાજાનાં વચનેને સાંભળીને નિપુણ શિપેાપદેશદાતા આચાર્યના ઉપદેશજન્ય બુદ્ધિની કલ્પના પ્રમાણે વિચાર કરી કરીને તેમણે ઉદાયી હસ્તિરાજને સુસજ્જિત કર્યાં. તેનું વન ઔપપાતિક સૂત્રમાં આપ્યા પ્રમાણે સમજવું, તેમણે તે હાથીને એવા તા સુસજ્જિત કર્યું કે જેથી રણમાં તેને કોઇપણ પરાજિત કરી શકે નહી, અને તેનું સ્વરૂપ જોઇને શત્રુઓ પણ ભયભીત થઇ જાય. દૈવ-૫-૧૪-નાય સન્નાદે તિ' એ રીતે તેમણે ઘેાડા, હાથી, રથ અને ચાદ્ધાએથી યુકત ચતુરંગી સેનાને પણ સુસજ્જિત કરી. ‘ સન્નાદિત્તા ’ તેને તૈયાર કરીને તેઓ નેત્ર કૃષિ રાયા તેનેવ વાછંતિ' જ્યાં કૃષિક રાજા હતા, ત્યાં ગયા. ‘૩વાજિત્તા યહ નાવ કૂળિયક્ષ ળો તમાળત્તિય વળત્તિ' ત્યાં જઇને તેમણે કૂણિક રાજાને બન્ને હાય જોડીને નમસ્કાર કર્યાં અને આ પ્રમાણે કહ્યું– ‘હું રાજન્ ! આપની આજ્ઞાનુસાર અમે હસ્તિરાજ ઉદાયીને તથા ચતુરંગી સેનાને સજજ કરી દીધી છે.’‘તળ સે મૂળિપુરાયા તેનેવ મનળવા તેનેત્ર યાજ્જીિ' તેમના આ પ્રકારનાં વચના સાંભળીને *ણિક રાજા જ્યાં સ્નાનગૃહુ હતું, ત્યાં ગયા. કુવારિજીન્ના મન્નધર અનુતિરૂ' ત્યાં જઇને તેમણે સ્નાનગૃહમાં પ્રવેશ કર્યાં. મનળધર અનુચિત્તિત્તા જાપ, યહિ મેં, कयकोउयमंगलपायच्छित्ते । ત્યાં પ્રવેશ કરીને તેમણે સ્નાન કર્યું,
ત્યારઞાદ
અલિક કર્યું, એટલે કે કાગડા આદિને અન્ન પ્રદાન કર્યું, દુઃસ્વપ્ન આદિના નિવારણને માટે કરવા ચાગ્ય વિધિએ કરી. જેમકે મેશના તિલકરૂપ કૌતુકકમ કર્યું અને દહીં અને ભાતના ભોજનરૂપ ભગલકમ કર્યું, આ રીતે કૌતુક મ` અને મંગલરૂપ પ્રાયશ્ચિત્ત કરીને ‘ સબારામૂત્તિ સન્મિય' તેમણે સમસ્ત અલંકારો વડે તેમના શરીરને આભૂષિત કર્યું, શરીર પર ખૂબ ક્રચ કચાવીને કવચ ખાંધ્યું; * કળીઝિયસામર્થાષ્ટ્રપ, વિનેવેઝ-ત્રિમજીવવવિષદ, દેરી ચડાવીને ધનુષને સુસજજ કર્યુ અથવા કાંડા ઉપર શાસન પટ્ટિકા ખાંધી, ગળામાં આભૂષણે પહેર્યાં અને શરીર પર યોદ્ધાના પ્રતિક જેવી વિશિષ્ટ ચિન્હવાળી પટ્ટિકાએ બાંધી.
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૧૪
Page #231
--------------------------------------------------------------------------
________________
Tદથrsguદાને ત્યારબાદ તેમણે ખડગ આદિ આયુને અને બાણ આદિ પ્રહરણેને ગ્રહણ કર્યા. “ દિકરાને છત્તા રિકગનાઇ વરૂવારવાવીને ? તેમના મસ્તક પર કેરંટ પુષ્પોની માળાઓથી યુક્ત છત્ર ભી રહ્યું હતું અને ચાર ચામરથી તેમના શરીર પર વાયુ ઢળાઈ રહ્યો હતે.
iાર નવસાવા તેમનાં દર્શન થતાં જ લેકે “જય હે, જય હો, એવા મંગલ શબ્દ બોલવા લાગ્યા. “વં પદાં વવારૂપ નાવ વવાદિક હતા દથિયું કે આ બાબતનું સમસ્ત વર્ણન ઔપપાતિક સૂત્રમાં કહ્યા પ્રમાણે સમજવું. “ણિક રાજા આવીને પિતાના ઉદાયી નામના મુખ્ય હાથી પર બેસી ગયે', ત્યાં સુધીનું વર્ણન અહીં પણ પ્રહણ કરવું. “તyi સે ગઇ રાયા દાથ રથર છે ? તે વખતે ધારણ કરેલા હારને લીધે તેમનું વક્ષસ્થળ ઘણું મને હર અને સુંદર લાગતું હતું. ઔપપાતિક સૂત્રમાં જેવું વર્ણન કરવામાં આવ્યું છે તે વર્ણન અહીં પણ ગ્રહણ કરવું. (યાવત્ ) શ્વેત ચામરેથી જેમના ઉપર વાયુ ઢેરાઈ રહ્યો હતો, દૂર--ના–વિનોદશઢિયા વાgિ સેTI સદ્ધિ સંપરિવું એવા કુણિક રજા ઘડા, હાથી, રથ અને શ્રેષ્ઠ દ્ધાએથી યુકત એવી ચતુરંગી સેના સાથે મંદયા મહ-વાર્ષિાવિ ” અને મહા સુભટના વિશાળ સમૂહ સાથે “નેત્ર મારિયાઇ સંગાને તેને
વાગજી જ્યાં મહાશિલાકંટક સંગ્રામ થવાનું હતું, તે સ્થાને ગયા. ‘વવાર છે ત્યાં જઈને “નાઝારાં સંત ગોવા તેઓ મહાશિલા કંટક સંગ્રામમાં શામિલ થઈ ગયા. “પુરોગ સે સવારે તે વરાયા vi મÉ ગમેઝવાં વરૂપવિષ વિરવત્તા વિરુ ” જે તેમણે ત્યાં પ્રવેશ કર્યો કે તુરત જ દેવેન્દ્ર દેવરાય શક એક વજન જેવા અભેદ્ય અને ઘણા ભારે કવચની વિફર્વણા કરીને તેમની સામે ઉપસ્થિત થઈ ગયો. “પર્વ રવ તો સુંવા, સંપા સંજારિ-તંગદા વિરે ૨ મજુરું આ રીતે તે બન્ને ઇન્દ્રોએ– (દેવેન્દ્ર શકે અને નરેન્દ્ર કુણિકે) યુદ્ધ શરૂ કરી દીધું. “ગથિ વિ # vયૂ કૂળિખ રાયા કુરનિળિg” તે યુદ્ધમાં કૂણિક રાજા એકલા હાથીની મદદથી જ શત્રુઓને પરાજિત કરવાને સમર્થ હતા. “તgi શનિg રાજા મદાસ સંપા પંજાને ત્યારે મહાશિલાકંટક સંગ્રામમાં યુદ્ધ ખેલી રહેલા તે કૂર્થિક રાજાએ ‘નવમg નવ જાણી લોસ મારા વિ TUરાયા” કાશીના અધિપતિ નવ મલજાતિના ગણરાજાઓને અને કેશલ દેશના અધિપતિ નવ લિચ્છવી ગણરાજાઓને – આ રીતે કુલ ૧૮ ગણરાજાઓને “ દિશાવરવધારાનિહાવિંદાને ? પ્રહારથી જખમી કરી નાખ્યા, તેમના માનનું મર્દન કરી નાખ્યું, તેમના ઉત્તમોત્તમ વૈદ્ધાઓને હણી નાખ્યા અને તેમની ચિન્હયુકત ધજાઓ અને લધુ પતાકાને જમીન પર ફેંકી દઈને ધૂળમાં રગદેળી. “શિTTTTg રિદ્વિર્ણિ હિસૈદિશામાં અને તે સૌને “કષ્ટગત પ્રાણવાળા બનાવીને ચારે દિશામાં નસાડી મૂક્યાં. એટલે કે તેઓ એવા ભયભીત થઈ ગયા કે તેમનાં પ્રાણ બચાવવાને માટે સમરાંગણ છોડીને ચારે દિશામાં નાસી છૂટયા. સુ. શા
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૧૫.
Page #232
--------------------------------------------------------------------------
________________
“તે વેળદે મંતે ! પૂર્વ યુરૂ ઇત્યાદ
સુત્રાથ- (સે ફળ મં?! ગુas, મસિટી છે?) હે ભદન્ત તે સંગ્રામનું નામ “મહાશિલાકંટક સંગ્રામ” શામાટે પડ્યું? (જો મા !) હે ગૌતમ! (મારા દg iા વટ્ટના ને તરી ચારે , સ્થી વા, जोहे वा, सारही वा, तणेण वा, पत्तेण वा, कटेण वा, सक्कराये वा, अभिहम्मइ सव्वे से जाणेइ, महासिलाए अहं अभिहए, से तेणद्वेणं गोयमा ! પર્વ ગુરૂ મદાસિન સંપાને) જ્યારે મહાશિલાકંટક સંગ્રામ ચાલતું હતું, ત્યારે જે ઘડા, હાથી, દ્ધા અથવા સારથી કેન્દ્ર દ્વારા ફેંકાયેલા તૃણ, પત્ર અથવા કાષ્ઠથી ઘાયલ થતા તેને એવો અનુભવ થતો કે મહાશિલા વડે ઘાયલ થયો છું.' હે ગૌતમ! તે કારણે તે સંગ્રામનું નામ “મહાશિલાકંટક સંગ્રામ' પડયું છે. (महासिलाकंटए णं भंते ! संगामे वट्टमाणे कइ जणसयसाहस्सीओ वहियाओ) હે ભદન્ત ! તે મહાશિલાકંટક સંગ્રામ થયો ત્યારે તેમાં કેટલા લાખ માણસે મરાયા હતા ? (યમા !) હે ગૌતમ! (વરાણીરૂં નાસયાજ્ઞીથી વહિયારા) તે મહાશિલાકંટક સંગ્રામમાં ૮૪ લાખ માણસને સંહાર થયે હતે. ! मणुया निस्सीला, जाव निप्पञ्चक्खाणपोसहोववासा रुट्टा, परिकुविया, समरचहिया, अणुवसंता, कालमासे कालं किच्चा कहिंगया, कहिं उववन्ना ?) હે ભદત ! તે શીલરહિત, પ્રત્યાખ્યાન રહિત, પિષધોપવાસ રહિત, રેષયુક્ત, અતિશય ક્રોધ સંપન્ન અને અનુષશાન્ત બનેલા મનુષ્ય યુદ્ધમાં મરીને કયાં ગયા? કઈ ગતિમાં ઉત્પન્ન થયા ? (જોયા!) હે ગૌતમ! (ગોત્રનજાતિરિવાજા ૩) તેઓ બધાં સામાન્યતઃ નરકોનિમાં અને તિર્યચનિમાં ઉત્પન્ન થયા છે.
ટીકાથ– ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે- (2 Mદે મિત્તે ! યુ –મંદાસિદ્ધારા ને ?? હે ભદન્ત ! તે સંગ્રામને શા કારણે “મહાશિલાકંટક સંગ્રામ' કહેવામાં આવે છે.
ગૌતમ સ્વામીના પ્રશ્નને જવાબ આપતાં મહાવીર પ્રભુ કહે છે કે- “ ” હે ગૌતમ! “પદાાિદg iાં સંપાને વદમાં જ્યારે મહાશિલાકંટક સંગ્રામ ચાલતા હતા, ત્યારે તે સંગ્રામમાં “લે તથ મારે વા, દૃથી વા, ગોવા સારીવા' જેટલા ઘોડા હતા, જેટલા હાથી હતા, જેટલા યોદ્ધાઓ હતા, અને જેટલા સારથી હતા, તેઓ બધાં જ્યારે ત્યાંના “તો વા, ઘા વા, કેળા વા, સારા વા.' તુણ (વાસ) થી, વૃક્ષાદિના પાનથી, કેઇ કાષ્ઠથી અથવા કેઈ કાંકરીથી જખમી થતાં, ત્યારે “જે રે બાળક માના માં ગમgg” તેમને એ અનુભવ થતો હતું કે “અમે જાણે કે વિશાળ શિલા વડે ઘાયલ થયા છીએ.” “સે તેનાં નવમા !
૪ ગુરુ માસિfટા સંત હે ગૌતમ! તે કારણે તે સંગ્રામનું નામ “મહાશિલાકટક સંગ્રામ આપવામાં આવ્યું છે.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને તે સંગ્રામમાં થયેલી માનવ ખુવારી વિષે પ્રશ્ન પૂછે છે-“મણિકા [ અંતે ! સંગ વદમને શરૂઝાસચાણીયો
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૧૬
Page #233
--------------------------------------------------------------------------
________________
દિજાગી છે હે ભદન્ત ! તે મહાશિલાકંટક સંગ્રામ થયો, ત્યારે કેટલા લાખ માણસને તેમાં સંહાર થયો હતો?
મહાવીર પ્રભુને ઉત્તર- “વડપાડું સાદજ્જો વદિશા” હે ગૌતમ! તે સંગ્રામમાં ૮૪ લાખ મનુષ્ય માર્યા ગયા હતા.
ગૌતમ સ્વામીને પ્રશ્ન- “તે મં! મgયા નિશ્રા , વાવ નિપજવાબTHવવાના હે ભદન્ત ! તે સંગ્રામમાં જે મનુષ્ય માર્યા ગયા તેઓ નિઃશીલ, નિવ્રત (પ્રાણાતિપાત વિરમણ આદિ વ્રતથી રહિત), નિર્ગુણ (ઉત્તર ગુણોથી રહિત), મર્યાદાથી રહિત, પ્રત્યાખ્યાન અને પિષધાપવાથી રહિત હતા. ધ્રા, પરિવિયા, समरवहिया, अणुवसंता, कालमासे कालं किच्चा कहिं गया, कहिं उववा?' તેઓ રેષથી યુક્ત હતા, અતિશય ક્રોધથી યુક્ત હતા, અને યુદ્ધમાં માર્યા જવાને કારણે અનુપાત હતા. તે તેઓ કાળને અવસર આવતા કાળધર્મ પામીને કયાં ગયા છે તેમણે કઈ ગતિમાં જન્મ ધારણ કર્યો છે?
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે –“જોન' સામાન્યતઃ “સરપતિરિવાળોળિvg રવાના? તો તેઓ મરીને નરક અને તિયા ગતિમાં ઉત્પન્ન થયા છે; કારણ કે તે પ્રકારે યુદ્ધમાં મરનારા માણસે સામાન્યત: આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી યુકત રહે છે પસૂત્ર ૩
રથમુસલ સંગ્રામ કા નિરૂપણ
રથમુસલ સંગ્રામની વતવ્યતાTયાં ગયા? ઈત્યાદિ
સૂત્રાર્થ ( ચેં વરદયા, વિનાયાં ગયા, મુકે છે) હે ભદન્ત! અહંત ભગવાને તે સમ્યફ રીતે જાણ્યું છે, તે સમ્યફ રીતે માન્યું છે કે રથમુસલ નામને સંગ્રામ થવાને છે. તે (
રમુજે i મં! સંજાને વંદમાને વે ના , કે પનાલ્યા) હે ભદન્ત! તે રથમુસલ સંગ્રામ થયું, ત્યારે તે સંગ્રમમાં કેને કેને વિજય થયો અને કેને કેને પરાજય થય? (નવમા ) હે ગૌતમ ! (વની વિપુ, વારે ગરિ ગણુરમરવા નહ્યા, નવમ, નવજી પત્રથા) વજી (ઈન્દ્ર), વિદેહપુત્ર (કુણિક) તથા અસુરકુમારે, અસુરરાય ચમરને તે સંગ્રામમાં વિજય થયે, નવ મલ ગણ રાજાઓ અને નવ લિચ્છવી ગણરાજાઓ, એમ કુલ ૧૮ ગણરાજાઓને તે યુદ્ધમાં પરાજય થયો હતે.
હવે સૂત્રકાર આ સંગ્રામનું પૂર્વવૃત્તાંત આપે છે- “av R Wmv થા જણ પંજાબં કવચિંતે જે માસિસ્ટાર” શકેન્દ્ર દ્વારા રથમુસલ
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૧ ૭
Page #234
--------------------------------------------------------------------------
________________
સંગ્રામની વિમુર્વણ થઈ ચૂકયા પછી, કૃણિક રાજાએ રથમુસલ સંગ્રામને ઉપસ્થિત થયેલે જાણીને પિતાના કૌટુંબિક પુરુષને બોલાવ્યા. ત્યાર બાદનું સમસ્ત કથન મહાશિલાકંટક સંગ્રામના પ્રકરણમાં કહ્યા પ્રમાણે સમજવું. (નવર સૂવારે થિTયા ભાવ દાસ સંઘર્ષ ચોrg) પણ તે કથન કરતાં આ કથનમાં આટલી વિશેષતા સમજવી. ત્યાં હસ્તિરાય ઉદાયી કહ્યો છે તેને બદલે અહીં હસ્તિ રાય ભૂતાનંદ કહે. તે કુણિક રાજા રથમુસલ સંગ્રામમાં આવી પહોંએ” અહીં સુધીનું પૂત કથન અહીં ગ્રહણ કરવું. (grગ ૨ સે સત્રેિ સેવા –તવ નાર વિદર) કણિક રાજાનું આગમન થયું તે પહેલાં જ દેવેન્દ્ર દેવરાય શકે ત્યાં હાજર થઈ ગયેલો હતું. આ પ્રમાણે બાકીનું સમસ્ત કથન મહાશિલાટક સંગ્રામના પૂર્વોક્ત કથન પ્રમાણે જ સમજવું. (ભાગ ૨ રે વારે ગરિ પુલુમારરાવા માં રોપાયું શિવિહિન લિવિરા v વિદ૬ ) તેની પાછળ અસુરકુમારનો ઈન્દ્ર અસુરકુમારરાય ચમર એક ઘણું વિશાળ લેઢાને કિઠીન (સન્યાસીઓને ઉપયેગી એક જાતનું કાષ્ઠ નિમિત પાત્ર વિશેષ) જેવા કવચની વિકુર્વણુ કરીને ઊભે હતે. (gવં વહુ તો સંપા વંતિ ) આ રીતે ત્રણ ઈન્ડોએ સાથે મળીને યુદ્ધ કર્યું સંગ) તે ત્રણ ઈન્દ્રો આ પ્રમાણે સમજવા- શિ . મારે, ગાિ ) (૧) દેવેન્દ્ર દેવરાય શક, (૨) નરેન્દ્ર કુણિક અને (૩) અસુરેન્દ્ર ચમર. (gmસ્થિTI f ન્યૂ રાણા ફત્તતર નાર) કુણિક રાજામાં એવી શકિત હતી કે તે એકલા હાથીની મદદથી પણ સમસ્તે શત્રુઓને હરાવી શકતો હતો, ત્યાંથી શરૂ કરીને, “તેણે પિતાના સમસ્ત શત્રુઓને ચારે દિશાઓમાં ભગાડી મૂક્યા, અહીં સુધીનું સમસ્ત કથન ગ્રહણ કરવું. (વૈદે મરે! પર્વ , રમુજે
છે? હે ભદન્ત ! તે સંગ્રામનું નામ “રથમુસલસંગ્રામ' શા કારણે પડયું છે? (જોયા!) હે ગૌતમ! (કુલ લંબે વાજે જે ર ગાય, असारहिए, अणारोहए, समुसले, महया महया जणक्खयं जणप्पमई, जणसंवदृकप्प, रुहिरकदम, करेमाणे सबओ समता परिधावित्था, से तेणटेणं બાર જણ સંજા) જ્યારે રથમુસલસંગ્રામ થાય છે, ત્યારે તેમાં ઘોડાથી રહિત, સારથીથી રહિત અને દ્ધાથી રહિત એક જ રથ મુસળથી યુકત થઈને ઘણા માણસોને સંહાર કરતે, ઘણાં માણસેને ઘાયલ કરો, તેમનું માનમર્દન કરતા, તેમનામાં પ્રલય મચાવતે, અને લોહીની ધારાઓને ઉડાડતે આમતેમ ચારે દિશાઓમાં દેડતા રહે છે. હે ગૌતમ! તે કારણે તે સંગ્રામને “રથમુસલ સંગ્રામ' કહે છે. (કર સત્તા
વદનને વરૂ નાનાસાગ્રસ્સો વદયા?) હે ભદન્ત! જ્યારે રથમુસલ સંગ્રામ ચાલી રહ્યો હતો, ત્યારે કેટલાં લાખ માણસને સંહાર થયું હતું ? (નોરમા !) હે ગૌતમ! (છgs ગળધરાન્સો વદયા ) તે સંગ્રામમાં ૯૬ લાખ માણસો માર્યા ગયા હતા. (તેoi અંતે ! મgયા નિરા નાવ સવાર) હે ભદન્ત ! તે રથમુસલ સંગ્રામમાં માર્યા ગયેલા નિ:શીલ આદિ વિશેષણોવાળા મનુષ્ય કઈ ગતિમાં ઉત્પન્ન થયા છે? (જોશમાં !) હે ગૌતમ! (તત્ય જણ સારી TITv નદી કિસિ વવવમાગ) તેમાંના ૧૦ હજાર માણસ તે એક માછલીના ઉદરમાં ઉત્પન્ન થયા હતા. ( તેવોw gવાન્ન) કેટલાક દેવલોકમાં
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૧૮
Page #235
--------------------------------------------------------------------------
________________
ઉત્પન્ન થયા છે, (જે પણ ) કેટલાક ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયા હતા, (શવસેલા ગોસન્ન ના-રિરિવરવનોnિgs રૂવવન્ના) અને બાકીના માણસ સામાન્ય રીતે નરક અને તિર્યંચ એનિઓમાં ઉત્પન્ન થયા છે. ( જ મત ! સા. देविदे देवराया चमरे य असुरिंदे असुरकुमारराया कणियरनो साहेज्जं તા ) હે ભદન્ત! દેવેન્દ્ર દેવરાય શકે તથા અસુરેન્દ્ર અસુરકુમાર રાય મરે શા કારણે યુદ્ધમાં ટ્રેણિક રાજાને મદદ કરી ? (નોરમા !) હે ગૌતમ! (લો વચ્ચે देवराया पुन्बस गए, चमरे असुरिंदे असुरकुमारराया परियायसंगइए-एवं खलु गोयमा! सक्के देविदे देवराया, चमरेय असुरिंदे असुरकुमारराया कूणियस्स रनो સાદેન તથા ) દેવેન્દ્ર દેવરાય શક કૂણિક રાજાના પૂર્વભવના મિત્ર હતા. તથા અસરેજ અસરકારરાય ચમર પર્યાય સંગતિક-તાપસી અવસ્થાના મિત્ર હતા. હે ગૌતમ ! તે કારણે દેવેન્દ્ર દેવરાય શકે અને અસુરેન્દ્ર અસુરકુમારરાય ચમરે કુણિક રાજાને તે સંગ્રામમાં સહાયતા કરી હતી.
ટીકાર્થ- સૂત્રકારે આ સૂત્ર દ્વારા રથમુસલ સંગ્રામની વકતવ્યતાનું નિરૂપણ કર્યું છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે'णाणमेयं अरहया, विनायमेयं अरहया, सुयमेयं अरहया रहमसले संगामे' હે ભદન્ત! રથમુસલ નામના સંગ્રામને અહંત ભગવાનેએ જાણે છે, વિશેષ રૂપે જાણે છે અને તેને જાણે કે યાદ જ કરી લીધે છે– તેમના સ્મરણપટલ પર કેરી લીધે છે, તે હે ભદન્ત! “પુi મરે! રંજામે મળે છે ત્યારે પાત્રથા? જ્યારે તે રથમુસલ સંગ્રામ ચાલતું હતું, ત્યારે તેમાં કેને કેને વિજય થયું, અને કેને કેનો પરાજય થયો ?
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે- “ગોરમા !? હે ગૌતમ ! “asી વિદ્યારે વમરે ગરે મારા ઘરૂલ્યા વજી (શક્રેન્દ્ર, વિદેહષમણિક) અને અસુરેન્દ્ર અસુરકુમારરાય ચમરને તે રથમુસલ સંગ્રામમાં વિજય થયો, તથા નરમ નરક નરુત્થા કાશીને નવમલ જાતિના ગણરાજાઓ તથા કેશલના નવ લિચ્છવી જાતિના ગણરાજાએ તેમાં પરાજિત થયા. જ્યારે એમણે રથમુશલ સંગ્રામની વિદુર્વણ કરી, ત્યારે કૂણિક રાજાએ શું કર્યું તે સૂત્રકાર પ્રકટ 3रे छे-तएणं से कृणिए राया रहमुसलं संगामं उचट्ठियं सेसं जहा महासिला ચંદ્ર જ્યારે રથમુસલ સંગ્રામ કરવાને પ્રસંગે ઉપસ્થિત થયે, ત્યારે કૂણિક રાજાએ પિતાના કુટુંબી પુરુષને બેલાવ્યા, અને તેમને કહ્યું- હે દેવાનુપ્રિય! તમે મારા ગજરાજ ભૂતાનંદને સજજ કરે, ચતુરંગી સેનાને સજજ કરે.” ઈત્યાદિ સમસ્ત કથન મહાશિલાકંટક સંગ્રામના પ્રકરણમાં આપ્યા પ્રણાણે અહીં પણ ગ્રહણ કરવું. તે કથન કરતાં આ કથનમાં આટલી જ વિશેષતા છે ત્યાં ઉદાયી હાથીને સજજ કરવાનું કહ્યું છે,
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૧૯
Page #236
--------------------------------------------------------------------------
________________
અહીં ભૂતાનંદ નામના હાથીને સજજ કરવાનું કહ્યું છે. બાકીનું સમસ્ત કથન, મહાશિલાકંટક સંગ્રામ ના કથન પ્રમાણે જ છે. અહીં જે “નાવ (યાવત્ ) પદને પ્રયોગ કરવામાં આવે છે તેના દ્વારા જે સૂત્રપાઠ ગ્રહણ કરાવે છે તે નીચે પ્રમાણે છેકૃણિક રાજાની આજ્ઞાથી કૌટુંબિક પુરુષેએ ભૂતાનંદ નામના ગજરાજને સુસજિત કર્યો, હાથી, ઘેડા, રથ અને વીર દ્ધાઓથી યુકત ચતુરંગી સેના પણ સજજ કરી દીધી, ત્યારબાદ તેમણે કુણિક રાજાને ખબર આપી કે “આપની આજ્ઞા પ્રમાણે બધી તૈયારીઓ થઈ ચુકી છે. ત્યાર બાદ રાજા કૃણિક નાનગૃહમાં ગયો. સ્નાનાદિ ક્રિયા પતાવીને તેણે વાયસાદિ પક્ષીને અન્ન અર્પણ કર્યું એટલે કે બલિકર્મ કર્યું, દુર્વાન આદિના નિવારણ માટે તેણે કૌતુક અને મંગલરૂપ પ્રાયશ્ચિત્ત કર્યું. (મષ તિલક આદિને કૌતુક કહે છે, દહીં ભાત આદિ ખાઈને શુકન કરવાની ક્રિયાને મંગલકર્મ કહે છે.) ત્યાર બાદ તેણે પોતાના સમસ્ત અંગને અલંકારોથી વિભૂષિત કર્યા, શરીર પર કસ કસાવીને કવચ બાંધ્યું, આયુધો અને પ્રહરને (બાણ આદિ શસ્ત્રોને પ્રહરણ કહે છે, તલવાર આદિને આયુધ કહે છે) સાથે લીધાં. તે વખતે છત્રધારીઓ તેના મસ્તક ઉપર છત્ર ધારણ કરતા હતા. તે છત્ર કેરંટ પુષ્પોની માળાઓથી સુશોભિત હતું. ચમરધારી સેવકે ચાર ચમરે વડે તેને પવન નાખતા હતા. આ પ્રમાણે સુસજજ થઈને તે પિતાના ભૂતાનંદ નામના ગજરાજ પાસે આવ્યો. તેને જોઈને લેકેએ “જય હે, જય હો એવાં મંગલકારી શબ્દો ઉચ્ચાર્યા. કુણિક રાજા હાથી ઉપર સવાર થઈને, હાથી, ઘેડા, થ અને વીર યોદ્ધા રૂપ ચાર પ્રકારની ચતુરંગિણ સેના તથા અનેક મહાન સુભટોના સમૂહને સાથે લઈને રથમુસલ સંગ્રામ જ્યાં ખેલવાન હતા, તે સમરાંગણ તરફ ચાલી નીકળ્યો, અને ત્યાં આવી પણ પહોંચ્યો. “પુર ૨ સે જ વરે જેવા પર્વ તર વાવ જિદ જ્યારે કૂણિક રાજા ત્યાં પહોંચ્યા, ત્યારે તેણે જોયું કે પિતાના આગમન પહેલાં જ ત્યાં દેવેન્દ્ર દેવરાય શરુ એક ઘણા ભારે વજન જેવા અભેદ કવચની વિકુવણ કરીને ઊભા હતા. “ ૨ રે ગરે મરિ મારનાર યા ઇi માં ગાયનું રિદિપહિત વિશ્વના વિદર તથા અસુરેન્દ્ર અસુરકુમાર રાય ચમર એક ઘણું ભારે વિજયસૂચક આદર્શ—દર્પણ જે કિઠિનના આકારનું હોય છે. લેવાની વિટ્ટુર્વણા કરી. (સન્યાસીઓને ઉપયોગી વાંસના બનેલ પાત્રને કિઠિન કહે છે. તેવા દર્પણના આકારનું પાત્ર) વિકૃણા કરીને ત્યાં ઊભા હતા. “પર્વ વહુ તો હું સંત પંજારિ-તંનET-રષિ, મથુરા, વ િઆ રીતે તે ત્રણે ઈન્દ્રોએ સંયામ શરૂ કરી દીધું. તે ત્રણ ઈન્દ્રોના નામ આ પ્રમાણે છે- (૧) દેવેન્દ્ર દેવરાજ શક, (૨) નરેન્દ્ર કુણિક અને (૩) અસુરેન્દ્ર અસુરકુમારરાચ ચમર. “ થિ વિ છે पभू कूणिए राया जइत्तए तहेच जाच दिसो दिसि पडिसेहित्या' ५४ રાજા પતાના એક હાથી વડે જ આ સંગ્રામમાં પોતાના સમસ્ત ગ્રુઓને પરાજિત કરવાને સમર્થ હતા આ કથનથી શરૂ કરીને તેમણે તેમને ચારે દિશાઓમાં ભગાડી
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૨૦
Page #237
--------------------------------------------------------------------------
________________
મૂક્યા', આ કથન સુધીનું, મહાશિલાકંટક સંગ્રામનું સમસ્ત કથન અહીં પણ ગ્રહણ કરવું. અહીં “યાવત’ પરથી નીચેને સૂત્રપાઠ ગ્રહણ કરાવે છે– “રથમુસળ સંગ્રામમાં રૂણિક રાજાએ કાશીના નવ મલજાતિના ગણરાજાઓને અને કેશલના નવ લિચ્છવી જાતિના ગણરાજાઓને હરાવ્યા. આ રીતે તેમણે ૧૮ ગણરાજાઓને પરાજિત કર્યા, તેમનું માનમર્દન કર્યું, તેમની ધજા-પતાકાઓને જમીનમાં રગદોળી, અને તેમને આ યુદ્ધમાં પિતાનાં પ્રાણ બચાવવા પણ મુશ્કેલ થઈ પડ્યા, તેથી તેમણે ચારે દિશામાં નાસ–ભાગ કરી મૂકી.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે- “તે હૈ મંતે! વં કુશ, મને સંભારે ?? હે ભદન્ત ! આ યુદ્ધને મુસલ સંખ્યામ” એવું નામ શા માટે આપવામાં આવ્યું છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે“જયમ! હે ગૌતમ! “પુછે છi સંપાને વધારે છે જે ગળras, Intપ, સંકલ રથમુસળ સંગ્રામ જ્યારે ચાલતો હોય છે, ત્યારે તેમાં એક એવો રથ ચારે દિશામાં દેડયા કરતે હોય છે કે જે રથને ખેંચવા માટે ઘડા જોડેલા હિતા નથી, જેને ચલાવનાર સારથી હેત નથી, અને તેમાં લડનારા દ્ધા પણ હતા નથી. પરંતુ તે રથમાં માત્ર એક મુશળ જ હોય છે. “મહા મા ગાવાં, जणवह, जणप्पमई, जणसं वट्टकप्प, रुहिरकद्दमं करेमाणे सव्वओ समंता
પારિજ્યા તે રથ ઘણું જ મેટા જનસમૂહને વિધ્વંસ કરતે, જનસમૂહને સંહાર કરતા, જનસમૂહના ભૂકેભૂકા ઊડાડતે, તેમને પ્રલય કરતા અને રક્તની ધારારૂપી કીચડ ઉડાડતો ઉડાડતો આમ તેમ ચારે દિશામાં દોડે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ પ્રકારના સંગ્રામમાં મુસળથી યુકત એ એક રથ જ દુશ્મને સેન્યમાં
મેર દડાદોડ કરીને દુશ્મન દળનો સંહાર કરે છે અને હાહાકાર મચાવી દે છે. જે તે વાત પણ સંત હે ગૌતમ! તે કારણે તે સંગ્રામને “રથમુસળ સંગ્રામ કહ્યો છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન- મુe of મંતે ! સંજા માળે જ GUસચદલો દિચો ?” “હે ભદન્ત! જ્યારે રથમુસળ સંગ્રામ મ, ત્યારે તેમાં કેટલાં લાખ માણસે માર્યા ગયા હતા?” તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે- “જોયા હે ગૌતમ! “જug નાસTદગો વગાડ્યો.” રથમુશાળ સંગ્રામમાં ૯૬ લાખ માણસને સંહાર થયે હતે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન- “તે મંતે! મધુરા નિત નવ વવ ? હે ભદન્ત! તે સંગ્રામમાં લડનારા બધાં મનુષ્ય સામાન્યતઃ નિશીલ હતા, નિર્વાત અહિંસા આદિ વ્રતથી રહિત) હતા, નિર્ગુણ (ઉત્તરગુણથી રહિત) હતા, મર્યાદાથી રહિત હતા, પ્રત્યાખ્યાન અને પોષપવાસથી પણ રહિત હતા. તેઓ બધાં રેષયુકતએ
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૨૧
Page #238
--------------------------------------------------------------------------
________________
કોંધયુકત હતા અને ઉપશાન્ત અવસ્થાથી રહિત હતા. તે એવી પરિસ્થિતિમાં કાળને અવસર આવતા કાળ કરીને તેઓ કયાં ગયા હશે?– કઈ ગતિમાં ઉત્પન્ન થયા હશે
ઉત્તર– “જોયા!” હે ગૌતમ ! “સભ્ય રસાસ્સી પાપ મરજી છિસિ વવના રથમુશળ સંગ્રામમાં જે ૯૬ લાખ માણસે માર્યા ગયા હતા, તેમાંના ૧૦ હજાર માણસે તે એક માછલીની કૂખે ઉત્પન્ન થયા, જે વિશ્વ કવર કેટલાક દેવકમાં ઉત્પન્ન થયા, “ g qવારા કેટલાક મનુષ્યો ઉત્તમવંશમાં ઉત્પન્ન થયા, “ચવા ગોસન્ન નરરિરિસ્થિgિ૪ વવવા બાકીના બધાં મનુષ્ય માટે ભાગે નરોનિમાં અને તિર્યંચનિમાં ઉત્પન્ન થયા.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે- “ T i મને ! सक्के देविंदे देवराया, चमरे य अमुरिंदे अमुरकुमारराया कूणिय रनो साहेज રયસ્થા?” હે ભદન્ત! દેવેન્દ્ર દેવરાય શકે, તથા અસુરેન્દ્ર અસુરકુમારરાય ચમરે શા કારણે કૃણિક રાજાને રથમુસળ સંગ્રામમાં મદદ કરી ? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- જોયા? હે ગૌતમ! “વિરાણા પુનરંજન દેવેન્દ્ર દેવરાય શકે કુણિક રાજાને પૂર્વભવને મિત્ર હતું. કાર્તિક શેઠના ભવમાં કૂણિકને જીવ શકને મિત્ર હતા, તે કારણે તેણે તેને મદદ કરી. “વારે ઘ રે ગકુમારશાળા પરિવાથસંપાદg ? અસુરેન્દ્ર અસુરકુમારરાય તેમના પર્યાય સાંગતિક હતા. પૂરણ તાપસના ભવમાં ચમરનો જીવ કૂણિક રાજાના તાપસ પર્યાયના જીવને મિત્ર હતું. આ રીતે પૂર્વભવમાં બને તાપસ હોવાથી મિત્ર હતા.
gવં પણ જોયમા હે ગૌતમ ! તે કારણે “ વિંટે વરાયા ઈત્યાદિ દેવેન્દ્ર દેવરેય શકે તથા અસુરેન્દ્ર અસુરકુમારરાય ચમરે કૃણિક રાજાને તે સંગ્રામમાં મદદ કરી હતી. સૂ. ૪
વરૂણ નાગનમ્રક કા વર્ણન
અન્યતીથિક વક્તવ્યતાવહૂનો મરે” ઇત્યાદિ
સુત્રાર્થ (વહુને ન ! મમમણ પરં ચારૂવરવહું નાવ પત્ર) હે ભદન્ત! અનેક લકે પરસ્પરને આ પ્રમાણે કહે છે, જનસમૂહ પાસે આ પ્રમાણે ५३५६॥ ४२ ३ (एवं खलु बहवे मणुस्सा अन्नय रेसु उच्चावएमु संगामेसु
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨ ૨ ૨
Page #239
--------------------------------------------------------------------------
________________
अभिमुहा चेव पहया समाणा कालमासे काल किच्चा अन्नयरेसु देवलोएसु વત્તાણ હવા મતિ-સે દયે રે !) અનેક પ્રકારના સંગ્રામમાંથી કઈ પણ એક સંગ્રામમાં યુદ્ધ કરતાં કરતાં મૃત્યુ પામવાથી, અથવા ઘાયલ થઈને કાળનો અવસર આવતા કાળ કરીને, અનેક મનુષ્ય કોઈ પણ દેવલોકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે. હે ભદન્ત! શું તેમની તે વાત સત્ય છે ? (નામ!) હે ગૌતમ! जण्णं से बहुजणो अन्नमनस्स एवं आइक्खइ, जाव उववत्तारो भवंति-जे ते gવારંg-મિ છે તે gવમાદં) અનેક મનુષ્યો જે પરસ્પરને આ પ્રમાણે કહે છે, અને જનસમૂહ પાસે આ પ્રમાણે જે પ્રરૂપણ કરે છે કે યુદ્ધમાં લડતાં લડતાં મરનારા અથવા યુદ્ધમાં ઘાયલ થઇને મરનારા અનેક માણસો દેવલોકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે, તે તેમનું કથન મિથ્યા (અસત્ય) છે. ( gT નાના ! आइक्खामि, जाव एवं परूवेमि, एवं खलु गोयमा! तेणं कालेणे तेणं સમણ જેસથી નામ નથી દોથા) હે ગૌતમ! આ વિષયમાં હું તો એવું કહું છું અને એવી પ્રરૂપણ કરું છું કે
હે ગૌતમ! તે કાળે અને તે સમયે વૈશાલી નામની એક નગરી હતી. (Tourો) તેનું વર્ણન ચંપાનગરી પ્રમાણે સમજવું. (તરથvi તેનાથી બચી वरुणे नामं नागनत्तुए परिवसइ, अड्ढे जाव अपरिभूए समणोवासए, अभिगयजीवाजीवे, जाव पडिलाभेमाणे छटुं छटेणं अणिक्खित्तेणं तवोकम्मेणं अप्पाणं મામાને વિર) તે વશાલી નગરમાં વરુણ નામને નાગપૌત્ર રહેતો હતો. તે ધન, ધાન્ય આદિથી સંપન્ન હતું, અને તે એ સમર્થ હતો કે કઈ પણ તેને પરાભવ કરી શકતું નહીં. તે શ્રમણને ઉપાસક હતું અને જીવ–અજીવના સ્વરૂપને જાણકાર હતા. તે આહારપાણી આદિ દ્વારા મૂનિઓનેને સત્કાર કરતે હતો, અને નિરન્તર છઠ્ઠને પારણે છઠ્ઠની તપસ્યા કરીને પિતાના આત્માને ભાવિત કરતે હતે. (तएणं से वरुणे णागणतुए अन्नया कयाइं रायाभिओगेणं, गणाभिओगेणं बलाभिओगेणं, रहमुसले संगामे आणते समाणे छट्ठभत्तिए अहमभत्तं अणुवढेइ)
હવે એવું બન્યું કે તે નાગપૌત્ર વરુણ, રાજાના આગ્રહથી, ગણના આગ્રહથી અને લશ્કરના આગ્રહથી રથમસળ સંગ્રામમાં જવાને પ્રેરા. તે વખતે છઠ્ઠને પારણે છઠ્ઠની તેની તપસ્યા ચાલૂ જ હતી. યુદ્ધમાં જતી વખતે છઠ્ઠનું પારણું કર્યા વિના તેણે અઠ્ઠમના પ્રત્યાખ્યાન કરી લીધા. (અyaદિત્તા) અષ્ટમ (અમ) વ્રતને ધારણ કરીને તેણે (કુંવરપુરિસે સદાવેદ) પિતાના કૌટુંબિકજનેને બોલાવ્યા, (સાવિત્તા પુર્વ તવાણી) અને તેમને બોલાવીને આ પ્રમાણે કહ્યું- (વિજ્ઞાન મ રેવાનુfun! ૨૩૫૮ શારદં પુરવિ ઉપદ) હે દેવાનુપ્રિયે ! તમે તુરતજ ચાર ઘંટડીવાળા અશ્વકથને જેડીને-સજજ કરીને લઈ આવે. (દૂ-ર-ર રાવ સન્નત્તા જw gધું સાત્તિ દિqur) તથા ઘોડા, હાથી, રથ અને ઉત્તમ યોદ્ધાઓથી યુક્ત ચતુરંગી સેનાને તૈયાર કરીને મને ખબર આપે કે “મારી આજ્ઞાનુસાર સઘળી તેયારી કરી લેવામાં આવી છે. તgrf તે હું વિર પુરસા બાય હિymત્તા વિશેષ सच्छत्तं, सज्झयं, जाव उवट्ठावेंति-हय-गय-रह जाव सन्नाहे ति-सन्नाहित्ता નેને વહ નામના ના પૂર્વાધ્વિતિ) વરુણ નાગપૌત્રની આ આજ્ઞા
શ્રી ભગવતી સૂત્ર: ૫
૨ ૨ ૩
Page #240
--------------------------------------------------------------------------
________________
સાંભળીને તેમને ઘણે હર્ષ થશે. તેમણે તે આજ્ઞા માથે ચડાવી. વરુણની અજ્ઞાનુસાર છત્રયુકત, ધ્વજાયુકત અધરથને તૈયાર કર્યો અને હાથી, ઘોડા, રથ અને ઉત્તમ યોદ્ધાઓથીયુકત ચતુરંગી સેનાને પણ તૈયાર કરી, આ રીતે સઘળી તૈયારીઓ કરીને તેઓ
જ્યાં નાગપૌત્ર વરુણ વિરાજમાન હતું, ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે નાગપૌત્ર વરુણને ખબર આપી કે “આપની આજ્ઞાનુસાર સઘળી વ્યવસ્થા થઈ ગઈ છે. __ (तएणं से वरुणे नागनत्तुए जेणेव मन्जणघरे, तेणेव उवागच्छइ) ત્યારબાદ તે નાગપૌત્ર વરુણ જ્યાં તેનું સ્નાનગૃહ હતું ત્યાં ગયે. (૧દા #fry જાવ पायच्छित्ते, सबालंकारविभूसिए, सन्नद्धबद्धवम्मियकवए, उप्पीलियसरासणपट्टिए, पिणद्धगेविजए विमलवरबद्धचिंधपट्टे, गहियाउहप्पहरणे सकोरंटमल्लदामेणं छत्तेणं धरिजमाणेणं चउचामरबालबीइयंगे, मंगलजयसद्दकयालोए મઝધારમો વિવિણક) ત્યાં આવીને તેણે કૃણિક રાજાની જેમ કૌતુક અને મંગળરૂપ પ્રાયશ્ચિત્ત પર્યન્તની વિધિઓ કરી. ત્યાર બાદ તેણે પિતાના શરીરને સમસ્ત આભૂષણોથી વિભૂષિત કર્યું, કવચને કસકસાવીને બાંધ્યું. કાંડા પર શરાસન પટ્ટિકાઓ બાંધી, કંઠમાં હાર પહેર્યો, વીરતાસુચક વીરપટ્ટ ધારણ કર્યા, અને આયુ અને પ્રહરણને (શસ્ત્રાશને) પ્રહણ કર્યા. આ રીતે જ્યારે વરુણ સજ્જ થઇને બહાર નીકળે ત્યારે અનુચર તેના મસ્તક પર કેરંટની માળાઓથી યુકત છત્ર ધરી રહ્યા હતા. ચાર ચમરધારીએ તેના પર ચમર વીંઝી રહ્યા હતા. જ્યારે આ પ્રકારે સુસજજ થઈને તે સ્નાનગૃહમાંથી બહાર નીકળે ત્યારે લેકેએ મંગળકારી જયનાદ કર્યા (વિનિત્ત) પિતાના પ્રાસાદમાંથી બહાર નીકળતાં જ (યોગાળનાયક, બાર વસંવિધાઝ િસંgિ ) અનેક ગણનાયક, દૂત અને સંધિપાલકે તેની સાથે થઈ ગયા, તે સઘળાથી વીંટળાયો તે (ત્ર વાદિરિયા વરદ્રાખવા, નેવ વાઘ માસ તેને ૩ ૬) બહાર જ્યાં ઉપસ્થાનશાળા (સભા
સ્થાન) હતી, અને જ્યાં ચાર ઘંટડીવાળો અશ્વરથ હતા, ત્યાં આવ્યું. (ઉવાગરિછત્તા વાઘ૮ ગારપ૬ સુદ) ત્યાં આવીને તે ચાર ઘંટડીવાળા અધરથમાં બેસી ગયે. (दुरुहिता हय-गय-रह जाव सं परिवुडे महया भडचडगर जाव परिक्खित्ते જેને દસ સંપાઉં તે વાછરુ) રથમાં સવાર થઈને હાથી, ઘેડા, રથ, અને ઉત્તમ દ્ધાઓથી યુકત ચતુરંગી સેના સાથે અને મહાન સુભટના સમુદાય સાથે, તે રથમુસળ સંગ્રામ જ્યાં ખેલાવાને હતું, તે સમરાંગણમાં આવી પહએ. (હવાSિા રાસ imજે ગોગા ) ત્યાં આવતાં જ તે વરુણ રથમુસલ સંગ્રામમાં શામેલ થઇ ગયે. (તg સે વ ઇજાના કુલ સંwwયું ગોવા સમાને ગામેગાહર્વ મિજા કમિનિફ) ત્યાર બાદ તે નાગપૌત્ર વરુણે રથમુસલ સંામમાં પ્રવેશ કરતાં જ આ પ્રકારના અભિમેહ ધારણ ક્ય. (कप्पइ मे रहमुसल संगाम संगामेमाणस्स जे पुब्धि पहणइ, से पडिहणित्तएઅવસે ગયાયં મદં મિદર) આ રથમુસલ સંગ્રામમાં પ્રવેશ કરતાં જે, જે મારા ઉપર પહેલે ઘા કરશે (તલવાર આદિ વડે મારા ઉપર આક્રમણ કરશે), તેના ઉપર જ હું ઘા કરીશ, બીજાં કોઈની ઉપર હું ઘા કરીશ નહીં. (મિનેજિદા સિદ્ધ સંપન્ન સંખેડ) આ પ્રકારને અભિગહ (નિયમ)
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨ ૨૪
Page #241
--------------------------------------------------------------------------
________________
ધારણ કરીને તેણે રથમુશલ સંગ્રામમાં લડવાને પ્રારંભ કરી દીધું.. (तएणं तस्स वरुणस्स नागनत्तुयस्स रहमुसलं संगामं संगामेमाणस्स एगे पुरिसे सरिसत्तए, सरिसए, सरिसव्वए, सरिसभंडमत्तोवगरणे रहेणं पडिरहं व आगए ) આ પ્રકારના અભિગ્રહ ધારણ કરીને સંગ્રામ ખેલતા તે નાગપૌત્ર વરુણુના રથની સામે તેના જેટલી જ ઉમરવાળા, તેના જેવા જ વણુ વાળા, એક પુરુષ તેના જેવાં જ અસ્ત્રશસ્ત્રોને ધારણ કરીને, રથમાં બેસીને તેની સામે અતિવેગ પૂર્ણાંક આવી પહોંચ્યા. (तएण से पुरिसे वरुणं णागनत्तुयं एवं क्यासी- पहण भो वरुणा ! णागणया) આવતાં જ તેણે નાગપૌત્ર વસ્તુને આ પ્રમાણે પડકાર ફેંકયા હૈ નાગપૌત્ર વરુણુ ! તુ પહેલાં મારા ઉપર તારા શસ્ત્રથી વાર (પ્રહાર) કર' (તળું તે વહળે બાવળજીવ तं पुरिस एवं वयासी - णो खलु मे कप्पर देवाणुपिया ! पुव्वि अहयस्स પમિત્ત-તુમ ચૈત્ર વળાદે) ત્યારે નાગપુત્ર વરુણે તે આણુતક પુરુષને મા પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! મારે એવા નિયમ છે કે જે મારા ઉપર પહેલા ઘા ન કરે તેના ઉપર મારે ઘા ન કરવા. તે પહેલાં તમે જ મારા પર વાર કરે.' ( સખ્ત સે पुरिसे वरुणेणं णागण एणं एवं वृत्ते समाणे, आसुरुते जाव मिसमिसेमाणे धणु परास परामुसित्ता उम्रु परासुस, उस परामुसित्ता ठाणं ठाइ, ठाणं ठिच्चा आययकन्नाययं उसु करेइ, आययकन्नाययं उसुं करिता वरुणं णागणસુય શાળાની રેફ) જ્યારે નાગપૌત્ર વરુણે તે પુરુષને આ પ્રમાણે કહ્યું, ત્યારે તેને વરુણ પર ઘણા જ ક્રોધ ચડયા, ( યાવત ) ક્રમથી દાંત ચકચાવતા તેણે પોતાના ધનુષને ઉઠાવ્યું. ધનુષ્યને ઉઠાવીને તેના ઉપર બાણ ચડાવ્યું, અને ધનુષ પર ખાણુ ચડાવીને પૂરેપૂરી તૈયારી સાથે પોતાને સ્થાને ઊભા થઇ ગયા. ત્યાં ઊભા થઈને તેણે તે ધનુષને તાણીને પોતાના કાન સુધી ખેંચ્યું. ત્યાર બાદ કાન સુધી ખેંચેલા તે ધનુષ વડે નિશાન લઈને તેણે નાગપૌત્ર વરુણુને લક્ષ્ય કરીને તેના ઉપર ભયંકર પ્રહાર કર્યાંઆણુ છેાયુ'. (તળ સે ને બાળળસુદ્ તેન પુરસેળ બાષ્પહારીજુ સમાળે आसुरुते जाव मिमिसेमाणे धणु परामुस, धणुं परामुसित्ता उसुं परामुसई, उसुं परामुसित्ता आययकन्नाययं उसुं करेइ, आययकन्नाययं उसुं करेना तं પુરિસંવાદનં હાચ નાવિયામો વોવે) તે પુરુષના ગઢ પ્રહારથી ઘાયલ થયેલા નાગપૌત્ર વરુણે ક્રોધથી લાલચેાળ થને, દાંત કચકચાવીને, ઘૂવાં ફૂવાં થઇને પેાતાનું ધનુષ્ય ઉઠાવ્યું. ધનુષ્ય ઉઠાવીને તેના ઉપર ખાણુ ચડાવ્યું. ખાણુ ચડાવીને ધનુષ્યને કાન સુધી ખેંચીને ખરાખર નિશાન લઇને તેણે ખાણુ છેાયું. જેવી રીતે એક જ પ્રહારથી પથ્થરના ટુકડા થઇ જાય છે, તેમ તેણે તે બાણુથી તે પુરુષને વીંધી નાખીને પ્રાણેથી રહિત કરી નાખ્યા. (તળું સે ચળ બળનુ તેળ પુસેિળ गाढवहारीक समाणे अत्थामे, अवले अवीरिए, अपुरिसक्कारपरकमे आचारનામિતિ દૂર તુ નજિક-સુર" નિfત્તા પાવશે). નાગપૌત્ર વરુણુ કે જે તે પુરુષ દ્વારા પહેલાં ઘાયલ થઇ ચૂકયા હતા, તે અસ્થામ-શકિતથી રહિત થઇને શારીરિક સામર્થ્ય'થી વિહીન થઇ ગયા, યુદ્ધ તરફ તેનું મન ઉદાસીન થઇ ગયું,
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૨૫
Page #242
--------------------------------------------------------------------------
________________
<
તેની માનસિક શિકિત ક્ષીણ થઇ ગઇ અને તે પુરુષકાર પરાક્રમથી રહિત થષ્ઠ ગયા. હુવે હું આ પરિસ્થિતિમાં યુદ્ધમાં ટકી શકીશ નહી,' આ પ્રમાણે વિચાર કરીને, તેણે ઘેડાને ત્યાં જ થેાભાવ્યા, અને ત્યાર બાદ તેણે ત્યાંથી પેાતાના રથને પાછે વાઢ્યો. (रहं पराविता] रहमुसलाओ संगामाओ पडिनिक्खमइ - पडिनिक्खमित्ता एगंतમંત અમરૂ) રયને પાછે વાળીને તે થમુસળ સગ્રામમાંથી પાછે ફ્રી ગયો, અને ત્યાંથી પાછા કરીને તે ક્રાઇ એકાન્ત સ્થાને ચાલ્યા ગયા. તમ ત अवकमित्ता તુરત્ નિદિર) ત્યાં પહોંચીને તેણે ઘેાડને થલાવ્યા. તુરજ્fનિન્દ્રિત્તા થઈ વેફ, ર વેત્તા રદ્દાઓ ચોદર) ઘેાડાને યભાવીને તેણે રથને ઊભા રાખ્યા, રથને અટકાવીને તે રથ પરથી નીચે ઉતર્યાં. (રાખો વચોદિત્તા તુર૬ મોર, મોત્તા તર! વિસત્તેર, તદ્ વિસન્નિત્તા માંચારનું સંચરૂ) રથ ઉપરથી નીચે ઉતરીને તેણે ઘેાડાને રથી છૂટા કર્યાં, છૂટા કરીને તેમને છૂટા મૂકી દીધાં, ઘાડાઓને છૂટા કરીને તેણે દના સ ંથારા બિછાવ્યા. (મસથાનું સર્જરત્તા સન્મ મચારાં સુ૪૩) દ'ના સ્રથારે બિછાવીને તે વરુણ તે દના સંથારા પર બેસી ગયા. (दब्भस थारगं दूरूहित्ता पुरत्याभिमु संपलियंकनिसन्ने करयल जात्र कट्टु
3 ત્યાસી) દ ́ના બિછાના પર બેસીને તેણે પૂર્વ દિશા તરફ મુખ રાખ્યું અને પય...કાસન માંડીને, બન્ને હાથ જોડીને આ પ્રમાણે કહ્યું- મૌસ્થુળ સજ્જિતાળ भगवंताणं जाव संपचाणं, नमोत्थुणं समणस्स भगवओ महावीरस्स, आइगरस्स ગાત્ર સવિામન મમ ધમ્મારિયમ્સ ધી ટ્રેનસ) યાવત્ સિદ્ધિગતિને પામેલા અડુંત ભગવાનને નમસ્કાર હો. તીથૅના આદિકર્તા, યાવતુ સિદ્ધગતિને ભવિષ્યમાં પ્રાપ્ત કરનારા, મારા ધર્માંચા અને ધર્માંપદેશક, એવા શ્રમણું ભગવાન મહાવીરને મારા નમસ્કાર હો. (વામિ નું મયંત સસ્થાનંદજી પાસક મે માથું તત્ત્વજ્નાવ વંડ, નમસ) ત્યાં રહેલા ભગવાનને અહી રહેલા હું વંદણા કરૂં છું અને નમસ્કાર કરૂ છું. ત્યાં રહેલા ભગવાન મારા તરફ્ નિગાહ કરી. આ પ્રમાણે કહીને તેણે વંદ્રણા-નમસ્કાર પન્તની વિધિ કરી. (વૃત્તિા નમસત્તાä ચાલી) વંદા નમસ્કાર કરીને તેણે આ પ્રમાણે કહ્યું- ( પુનિ પિ મર્ समणस्स भगवओ महावीरस्स अंतिए धूलए पाणाइवाए पच्चक्खाए जावज्जीवाए વં નામ ચૂંટાવું શિરે વચવાળુ નાઝીવા) પહેલાં પણ મેં શ્રમણ ભગવાન મહાવીરની સમક્ષ સ્થૂલ પ્રાણાતિપાતના જીવનપર્યન્તના પ્રત્યાખ્યાન કર્યાં છે, એ જ પ્રમાણે સ્થૂલપરિગ્રહ પન્તના અણુવ્રતના મેં જીવનપર્યંન્તના પ્રત્યાખ્યાન કરેલાંછે. (इग्राणि पिणं अहं तस्सेव भगवओ महावीरस्स अंतिए सव्वं पाणावाय पचक्खामि, जावज्जीवाए एवं जान खंदओ - जाव एयं पिणं चरमे हि ऊसास નીસાદિ વોસિરામિક ત્તિ દુ સન્નાદવઢ મુર) હવે અત્યારે પણ એ જ ભગવાન મહાવીરની સમક્ષ સમસ્ત પ્રાણાતિપાતના જીવનપર્યન્ત પ્રત્યાખ્યાન કરૂ છું. એ જ પ્રમાણે સમસ્ત કચન કેન્દ્રકઅણુગારના કથન પ્રમાણે સમજવું. આ શરીરના ત્યાગ અતિમ
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૨૬
Page #243
--------------------------------------------------------------------------
________________
શ્વાસોચ્છવાસની સાથે કરું છું ત્યાં સુધીનું કથન ગ્રહણ કરવું. આ પ્રમાણે કહીને તેણે સન્નાહપટકને (કવચને) ત્યાગ કર્યો–શરીર ઉપરથી ઉતારીને એક તરફ મૂકી દીધું. (सन्नाइपर्टी मुइत्ता सल्लुद्भरणं करेइ, सल्लुद्धरणं करेत्ता आलोइयपडिक्कते, અનાદિ, ગgge, wાઈrg) કવચને શરીર ઉપરથી ઉતારીને તેણે શરીરમાં પેસી ગયેલા તીરને બહાર કાઢયું. તીરને બહાર કાઢીને તેણે દુકૃત્યેની આલોચના કરી, આલોજ્ઞા કરીને તે તેનાથી પ્રતિકાન્ત થયો. ત્યારબાદ સમાધિ પામીને ક્રમશઃ તે કાળધર્મ પામ્યા.
(तएणं तस्स वरुणस्स णागणत्यस्स एगे पियबालवयंसए रहमुसलसंगाम સંપા , of gram Taggી સમાજે) હવે એવું બન્યું કે તે નાગપૌત્ર વરુણને એક પ્રિય બાળસખા કે જે રથમુસળ સંગ્રામમાં લડી રહ્યો હતો, તે એક પુરુષને હાથે સખત ઘાયલ થયે. (ગ્રસ્થાને, જવ, નાવ ઘારાज्जमिति कटु वरुणं णागणत्तुयं रहमुसलाओ संगामाओ पडिणिक्खममाणं पासइ) આ રીતે ઘાયલ થયેલે તે વરુણને બાલસખા, શકિતથી રહિત થઈ ગયે, શકિત ક્ષીણ થવાથી તેણે વિચાર કર્યો કે “ હવે આ યુદ્ધમાં ટકી શકીશ નહીં. આ પ્રમાણે વિચાર કરતા તેણે નાગપૌત્ર વરુણને રથમુસળ સંગ્રામમાંથી બહાર ચાલ્યો જ જોયે. (Fામિત્તા તુરણ નિરૂિ , તુર નિમિન્નિત્તા ન 7 ના तुरिए विसज्जेइ, तुरए विसज्जित्ता पडसथारगं दुरुहइ, पडसंथारगं दूरहित्ता पुरत्थाभिमुहे जाव अंजलिं कट्ट एवं वयासी-जाई णं भंते ! मम पियबालवयं सस्स चरुणस्स णागणत्तुयस्स सीलाइं, वयाई, गुणाई, वेरमणाई, पञ्चक्खाण
દીવાલr૬, તાÉ મ મત) તેને ચાલ્યા જતો જોઈને તેણે પિતાના ઘોડાને અટકાવ્યા. ત્યારબાદ તેણે શું કર્યું, તે સમસ્ત કથન વરુણના કથન પ્રમાણે સમજવું. તેણે ઘોડાને છૂટા મૂકી દીધા, આ કથન પર્યન્તનું કથન ગ્રહણ કરવું. ત્યારબાદ તેણે એક વસ્ત્રને સંથારો બિછાવ્યા અને તેના ઉપર બેસીને પૂર્વ દિશા તરફ મુખ કરીને બને હાથ જોડીને આ પ્રમાણે કહ્યું- “હે ભગવન! મારા પ્રિય બાળમિત્ર નાગપૌત્ર અણગારે જે સાત શીલ, પાંચ વ્રત, ત્રણ ગુણ, વિરમણ વ્રત, પ્રત્યાખ્યાન અને પિષધપવાસ અંગીકાર કરેલ છે, તે હું પણ અંગીકાર કરૂં છું’ ત્તિ સનાદ સૂચ) આ પ્રમાણે કહીને તેણે શરીર ઉપરથી કવચને ઉતારી નાખ્યું. રન્નાદપરા અા સહુ જરે, સરફુદ્ધ શત્તા વાળુપુત્રી શ્રદ્ધાકવચ ઉતારીને તેણે પોતાના શરીરમાંથી બાણ આદિને કાઢયા અને ત્યારબાદ ક્રમશ: તે કાળધર્મ પામ્યા. (તyi ai Trugય વાઘ નાનત્તા બદાગ્નિદિ gવામંત દિ વિષે મુfમviારે કુદે) ત્યારબાદ નાગપૌત્ર વરુણના મૃત્યુની ખબર જાણુને પાસે રહેલા વાનવ્યક્તર દેવેએ દિવ્ય અને સુગંધયુકત જળની વર્ષા કરી. (સદ્ધadજે મુજે નિવારણ; વિષે ય જય – ઘનિના રાશિ રોr) પાંચ પ્રકારના વર્ણવાળાં ફૂલેની તેના ઉપર વૃષ્ટિ કરી, દિવ્ય ગીત ગાધર્વના શબ્દ પણ કર્યા (તpr તણ વપણ જાય દિવસે વિડુિં
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૨૭
Page #244
--------------------------------------------------------------------------
________________
दिव्वं देवज्जुई, दिव्यं देवाणुभागं सुणित्ता य पासित्ता य बहुजणो अन्नमन्नस्स एवं आइक्खइ जाव परूवेइ, एवं खलु देवाणुप्पिया ! बहवे मणुस्सा ભાવ વવત્તા મયંતિ) ત્યારબાદ તે નાગપૌત્ર વરુણની દિવ દેવદ્ધિને, દિવ્ય દેવઘુતિને, અને દિવ્ય દેવપ્રભાવને સાંભળીને અને જેઈને અનેક માણસે એક બીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા, અને પ્રરૂપણ કરવા લાગ્યા કે “હે દેવાનુપ્રિયે ! અનેક મનુષ્ય પ્રત્યાખ્યાનાદિ દ્વારા દેવલેકમાં ઉત્પન્ન થાય છે. માત્ર યુદ્ધમાં મરવાથી જ કેઈ દેવગતિમાં ઉત્પન્ન થતું નથી.”
ટીકાથ– સૂત્રકારે આ સૂત્રધારા અન્ય તીર્થિકોની માન્યતાનું ખંડન કર્યું છેગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે- (વન મરે! - મનસ ઇવકારણરૂ ગાય પરિફ) હે ભદન્ત! ઘણુ લકે એક બીજાને આ પ્રમાણે કહે છે, વિશેષરૂપે પ્રતિપાદન કરે છે, પ્રજ્ઞાપના કરે છે અને પ્રરૂપણ કરે છે કે
gવ રવટુ વહુ મા ના કરાવાયુ સંગે અનેક મનુષ્યો અનેક પ્રકારના સંગ્રામમાંથી કેઇ એક સંગ્રામમાં “મિyદાવ' લડતાં લડતાં ‘પદવી સT कालमासे काल किच्चा अन्नयरेसु देवलोएमु देवत्ताए उववत्तारो भवति' ઘાયલ થઈને કાળનો અવસર આવતા કાળધમને પામે છે ત્યારે તેઓ દેવલોકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે. “જદને અંતે ! " હે ભદન્ત ! શું તેમની એ માન્યતા સાચી છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે- (નાયમા !) હે ગીતમ! “T0UT સે વદ અTHUw g ચાર તે મનુષ્યો એક બીજાને એવું જે કહે છે, ભાષણ કરે છે, પ્રજ્ઞાપના કરે છે અને પ્રરૂપણા કરે છે કે જે લોકો કેઇ પણ સંગ્રામમાં લડતાં લડતાં માર્યા જાય છે, તેઓ કોઈ પણ એક દેવલેકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે, અને તે પુત્રનાદ મિરઝા તે જીવનાનું એવું તેમનું જે કથન છે તે મિયા (અસત્ય) છે. “ગ૬ gણ જોવા! મારવામિ હે ગૌતમ આ વિષયમાં હું તે એવું કહું છું, એવું પ્રતિપાદન કરું છું, એવી પ્રજ્ઞાપના કરું છું, અને એવી પ્રરૂપણ કરું છું કે “રં રજુ થના! તે જે તે સમજી
તેarણી નામ નથી રોપ્રત્યાખ્યાન, શીલ અને સંયમની આરાધના આદિ દ્વારા ઘણુ માણસે દેવલોકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે. આ વાતનું પ્રતિપાદન કરવા માટે ભગવાન નાગપૌત્ર વરુણનું દૃષ્ટાંત આપે છે- “હે ગૌતમ! તે કાળે અને તે સમયે વિશાલી નામે નગરી હતી. “auT? તેનું વર્ણન ચંપા નામની નગરીના વર્ણન પ્રમાણે સમજવું. તેનાથી ઘર' તે વૈશાલી નગરીમાં “વર જાન વિસ વરુણ નામને એક નાગપૌત્ર રહેતું હતું. “ બાર ગાયૂિ” તે નાગપુત્ર વરુણ વૈભવશાળી અને દીત હતું. તેની પાસે ગાય,
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨ ૨૮
Page #245
--------------------------------------------------------------------------
________________
ભેંસ આદિ રૂપ ધન ઘણું હતું, સોનું અને ચાંદી પણ ઘણી હતી, આગ પ્રયોગથી તે યુકત હતું, તેના ઘરમાં અનાજના ભંડાર ભરેલા હતા, દરરોજ તેને ત્યાં ગરીબેને અન્નદાન આપવામાં આવતું, તેને ત્યાં દાસ, દાસી, ગાય, ભેંસ, ઘેટાં, આદિને તે કે સુમાર જ ન હતા. કઈ પણ વ્યકિત તેને તિરરકાર કરી શકતી નહીં, તે શ્રમજનોને ઉપાસક હતા, જીવ-અછવના સ્વરૂપને તે જ્ઞાતા હતા, પુન્ય અને પાપને તે જાણનારે હતે, આસવ, સંવર, નિર્જર, કિયાધિકરણ, બંધ અને મોક્ષના વિષયમાં તે કુશળ હતો. એટલે કે હેય અને ઉપાદેયનું તેને સમ્યક્ જ્ઞાન હતું. જેવી રીતે નૌકામાં છિદ્રો દ્વારા જળને પ્રવેશ થાય છે, એ જ પ્રમાણે આ આત્મારૂપ સરેવરમાં કર્મરૂપ જળને પ્રવેશ થશે તેનું નામ આસ્રવ છે. મિથ્યાત્વ, અવિરતિ આદિ ૫ તે આસવ અનેક પ્રકારના કહ્યા છે. જેવી રીતે છિદ્રોને પૂરી દેવાથી નાવમાં પાણી ભરાતું બંધ થઈ જાય છે, એ જ પ્રમાણે જે આમ પરિણામે વડે આત્મા ઉપર કમનું આવરણ થતું અટકી જાય છે, તે પરિણામોને સંવર કહે છે. સમિતિ, ગુપ્તિ આદિના ભેદથી તે સંવર અનેક પ્રકારને કહ્યો છે. જીવપ્રદેશમાંથી કર્મોને અંશતઃ નાશ થવે તેનું નામ નિર્જરા છે. કાય આદિ વિષયક વ્યાપારને કિયા કહે છે. નરકગતિમાં જવાની યોગ્યતા છવ જેના દ્વારા પ્રાપ્ત કરે છે, તેને અધિકરણ કહે છે. દ્રવ્ય અને ભાવના ભેદથી અધિકરણના બે પ્રકાર કહ્યા છે, અહીં ભાવ અધિકરણને ગ્રહણ કરે જોઈએ. કારણ કે ભાવઅધિકરણ ક્રોધ આદિ કષાયરૂપ હોય છે. જીવપ્રદેશના અને કર્મ પુદ્ગલેના પરસ્પરના સંબંધ વિશેષનું નામ “બંધ છે, સમસ્ત કર્મોને સદન્તર ક્ષય તેનું નામ “મોક્ષ છે. ધર્મજનિત સામર્થ્યની પ્રબળતાને લીધે તે દેવાદિકની સહાયતાની ઈચ્છા તો સ્વપ્રમાં પણ કરતે નહીં. દેવ, અસુરકુમાર, નાગકુમાર, યક્ષ, રાક્ષસ, કિનર, પિંપુરુષ, ગરુડ, સુપર્ણકુમાર, ગંધર્વ, મહેરગ ઈત્યાદિ દેવગણ દ્વારા પણ તેને નિર્મળ પ્રવચનથી સહેજ પણ વિચલિત કરી શકાતો નહીં, કારણ કે તેને નિર્મથ પ્રવચન ઉપર અતૂટ શ્રદ્ધા હતી. પરમતની તરફ તેને બિલકુલ શ્રદ્ધા અથવા અભિરુચિ ન હતી. તે નિર્વિચિકિત્સા નામના સમ્યગદર્શનના આ ગથી ભરપૂર હતો, કારણ કે ફળ પ્રત્યેની તેની શ્રદ્ધા સંદેહથી સર્વથા રહિત હતી. તે લબ્ધાર્થ હતો, ગૃહીતાર્થ હતા, પૃષ્ટાર્થ હતા, અભિગતાર્થ હતા, વિનિશ્ચિતાર્થ હતો, તેની નસેનસમાં પ્રવચન પ્રત્યેને અનુરાગ ભરેલું હતું, જ્યારે વાર્તાલાપ કરવાનો પ્રસંગે ઉપસ્થિત થતો, ત્યારે તે પોતાના પુત્રાદિકેને તથા અન્ય જનને આ પ્રમાણે સમજાવતો હત– “હે આયુમન્ ! આ નિગ્રંથપ્રવચન જ મોક્ષનું કારણ છે, તેથી તે પ્રવચન જ પરમાર્થભૂત છે, એ સિવાયના જે કુપ્રવચન છે – મિથ્યાદષ્ટિએ દ્વારા ઉપદિષ્ટ જે શાસ્ત્રો છે– તે, તથા ધન ધાન્ય, પુત્ર, પત્ની આદિ તે અનર્થના કારણરૂપ છે. તે વરુણનું હદય સ્ફટિક મણિના જેવું નિર્મળ હતું, તેના ઘરના દરવાજા સદા દિન પ્રદાન કરવાને માટે ખૂહલા રહેતા હતા. રાજાના અંતઃપુરમાં જવાની પણ તેને મનઈ ન હતી. તે શીલવાન હતે- સામાયિક, દેશાવકાશિક, પિષધ, અતિથિ સંવિભાગ આદિ શલેથી યુકત હતા, તે પાંચ અણુવ્રતનું, અને ગુણવ્રતનું પાલન કરતા, મિથ્યાત્વથી દૂર રહેત, પ્રત્યાખ્યાને કરતો-નિષિદ્ધ વસ્તુઓને ત્યાગ કરતો. તે આઠમ,
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૨૯
Page #246
--------------------------------------------------------------------------
________________
પૂર્ણિમા, એકાદશી, અમાસ આદિ તિથિઓના પિષધપવાસ કરતે હો – એટલે કે તે પવદનમાં તે આહાર, શરીર સત્કાર, અબ્રહ્મચર્ય અને સાવધ વ્યાપારને પરિત્યાગ કરી દેતા હતા. આ રીતે શીલ આદિકથી યુક્ત પૌષધનું પાલન કરીને તે શ્રમણનિને પ્રાસુક, એષય અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય આદિ ચારે પ્રકારના આહાર, વસ્ત્ર, પાત્ર, કંબલ, અને પાદપ્રીંછન (રજેહરણ) દ્વારા તથા ઔષધ–ભૈષજ્ય દ્વારા, અને પ્રાતિહારિક (સાધુઓને વાપરવા માટે આપવાની વસ્તુઓ કે જેને ઉપયોગ પતી જતાં શ્રાવકને પાછી મેં પાય છે) – પીઠ, ફલક (પાટ), શય્યા અને સંસ્તારક દ્વારા પ્રતિલાભિત કરતો હતો- તે નાગપૌત્ર વરુણ નિરંતર છઠ્ઠને પારણે છઠ્ઠની તપસ્યા વડે પિતાના આમાને ભાવિત કરતો હતે. ‘તા રે વળે નાગપpg ગ્રના જાડું હવે એક દિવસે એવું બન્યું કે તે નાગપૌત્ર વરુણને “રાવામિગોબ, વમિત્રો, રાક સંજાને મારે તમને નૃપના આગ્રહથી, સ્વજનાદિ સમુદાયરૂપ ગણુના આગ્રહથી અથવા કેઈ બલિષ્ઠ આગ્રહથી એવી પ્રેરણું મળી કે તેણે રથમુસળ સંગ્રામમાં જવું જોઈએ. આ પ્રેરણાથી પ્રેરાઈને તે રથમુસળ સંગ્રામનાં જવાને તૈયાર થયો “મણિ ગમમાં મgવ ત્યારે વરુણ નિરંતર છઠ્ઠને પારણે છઠ્ઠની તપસ્યા કરેતે હતો. તેણે છઠ્ઠનું પારણું કર્યા વિના જ છના વ્રતને અઠમના વ્રતમાં પરિવર્તિત કરી નાખ્યું. અર્થાત બે અપવાસના પારણાને દિવસે પારણા કર્યા વગર અઠમનું પચ્ચકખાણુ કર્યું. (છઠ્ઠ એટલે બે દિવસના ઉપવાસ, અઠ્ઠમ એટલે ત્રણ દિવસના ઉપવાસ). ત્યારબાદ ગવદિતા વિપુષેિ સદા” તેણે તેના કુટુંબના માણસોને બોલાવ્યા, સદાજિત્તા પૂર્વ વાણી અને તેમને બોલાવીને આ પ્રમાણે કહ્યું- વિશ્વમેવ મને રાજિયા, સ્થા?િ હે દેવાનુપ્રિયો ! તમે ઘણું જ શીઘ્રતાથી ચાર ઘંટડીવાળા. એશ્વરથને, સમસ્ત રથ સામગ્રીથી સજિત કરે. તથા “દય – જના, ઘડા, હાથી, રથ અને દ્ધાઓની બનેલી ચતુરંગી સેનાને તૈયાર કરે. મારી આશા પ્રમાણેની આ બધી તૈયારીઓ પૂરી કરીને તમે લોકે મને ખબર આપે. “તા તે कोडुबियपुरिसा जाव पडिमुणेत्ता खिप्पामेव सच्छत्तं सज्झयं जाव उवट्ठावें ति' આ પ્રકારની નાગપૌત્ર વરુણની આજ્ઞા સાંભળીને તેમણે ઘણી જ વરાથી રથને છત્રયુકત, ધ્વજાયુકત, અને પતાકાયુકત કરી દીધું. અહીં પહેલા “ઝા (યાવત) પદથી 'वरुणेन नागनप्तृकेण एवमुक्ताः सन्तः हृष्टदृष्टाः मस्तके अंजलिं कृत्वा યાજ્ઞયા વિના વજન પ્રતિવૃત્તિ ” આ પાઠને સંગ્રહ થયો છે. તેને ભાવાર્થ આ પ્રમાણે છે- જ્યારે નાગપત્ર વરુણ કૌટુંબિક પુરુષને રથ અને ચતુરંગી સેનાને તૈયાર કરવાની આજ્ઞા આપી, ત્યારે તે કૌટુંબિક પુરુષે તેને તે આદેશ સાંભળીને ઘણું ખુશી થયા અને તેમણે ઘણા વિનયપૂર્વક વરુણના આદેશને માથે ચડાવ્ય – એટલે કે તેની આજ્ઞાનું બરાબર પાલન કર્યું. ત્યારબાદ ત્યાંથી નીકળીને તેમણે રથ અને ચતુરંગી
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨ ૩૦
Page #247
--------------------------------------------------------------------------
________________
ખબર
સેનાને સજ્જ કરવા માંડી સન્નાદ્રિત્તા લેજેય વળે નાનજી! બાય ાિંતિ’ જ્યારે અશ્વરથ અને ચતુરગી સેનાની પૂરેપૂરી સજાવટ થઇ ગઇ, ત્યારે તેઓ મધાં જ્યાં નાગપૌત્ર વરુણ હતા ત્યાં આવ્યા અને ખૂબ વિનયપૂર્વક અને હુાથ જોડીને તેમણે વસ્તુને કહ્યુ હે નાથ ! આપની આજ્ઞાનુસાર સધળી તૈયારી થઇ ગઇ છે.’ 'तरणं से वरुणे नागनत्तुए जेणेव मज्जणघरे तेणेव उवागच्छ ' સાંભળતાં જે તે નાગપૌત્ર વરુણ, જ્યાં સ્નાનગૃહ હતું. ત્યાં આવ્યા, સ્નાનગૃહમાં પ્રવેશ કરીને તેમણે સ્નાન કર્યું. અહીં સમસ્ત વર્ણન કૂણિક રાજાની મહાશિલાર્ક ટક સગ્રામમાં પ્રસ્થાન કરતાં પહેલાંની તૈયારીઓના કથન મુજબ જ સમજવું. સ્નાન કરીને તેમણે અલિકમ કર્યું —એટલે કે કાગડા આદિને અન્ન પ્રદાન કર્યું. મષીતિલકરૂપ કૌતુક અને મગલકમ કર્યાં. ' सवाल कारविभूसिए ' , ત્યારખાદ તેમણે સમસ્ત અલકારાથી પેાતાના શરીરને વિભૂષિત કર્યું”, “ અન્નદ્રન્દ્રિયાત્ર, ઉન્નીહિય સાસળí±ષ,ફસ્થતિ' અને ખૂબ કસકસાવીને બખતર ખાંધ્યું, હાથ પર શરાસન પટ્ટિકા ખાંધી, કંઠમાં હાર આદિ આભૂષા પહેર્યાં, વીરતાસૂચક ચિન્હપટ્ટિકાએ બાંધી, અને અસ્ત્ર તથા શસ્ત્રોને ધારણ કર્યાં. જ્યારે તેઓ ત્યાંથી નીકળ્યા ત્યારે છત્રધારીએએ તેમના મસ્તક પર કાર ટકૂલાની માળાએથી યુક્ત છત્ર ધર્યું, તે છત્ર ધણું સુદર લાગતું હતું. ચમરધારી સેવકે ચાર ચમર વડે તેમના ઉપર વાયુ ઢારી રહ્યા હતા, તેમને જોતાં જ લેાકેાએ ‘જય હેા, જય હૈ!' એવા માંગલિક શબ્દોનું ઉચ્ચારણ કર્યું. આ રીતે સુસજ્જિત થને તે પેાતાના પ્રાસાદમાંથી રવાના થયા અને જ્યાં ઘોડા, હાથી, રથ અને યેદ્દાઓથી યુકત ચતુરગી સેના ઊભી હતી ત્યાં આવ્યા. તે વખતે તેમની સાથે ‘ અને જળનાયુ નાય, ત્યાવિ ' અનેક ગણનાયકા હતા, રાજેશ્વર, તલવર, માડલિક, કૌટુંબિક, ઇક્ષ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સા વાહ, દૂત અને સધિપાલ હતા. આ બધા પદ્માના અર્થ ઔપપાતિક સૂત્રના ૧૫માં પદ્મમાં આપવામાં આવ્યા છે, તે ત્યાંથી તેનેા અર્થ જાણી લેવા. ' जेणेत्र बाहिरिया उड्डाणसाला जेणेत्र चाउग्घंटे आसरहे, तेणेत्र उवागच्छर આ બધાં પૂર્ણાંકત અધિકારીઓની સાથે સાથે, નાગપૌત્ર વરુણ, જ્યાં ખાદ્ય ઉપસ્થાનશાળા હતી, અને જ્યાં ચાર ધંટડીઓથી યુકત અશ્વરથ રહેલા હતા ત્યાં આવ્યા. વચ્છિન્ના ત્યાં આવીને 'चाउरघट आसरहं दुरुह ' તેઓ ચાર ધંટડીવાળા રથ ઉપર સવાર થઈ ગયા. ‘દુદિત્તા’રથમાં સવાર થઇને
6
–ાય—દ ના સંજીદે હાથી, ધેડા, રથ અને હાથી યુકત ચતુરંગી સેનાથી વીટળાઈને ‘મા મસા ના વિત્ત નેનેવ રહ્યુસરે સંગામે તેનેવવા જીરૂ ' અને મહા સુભટના વિશાળ સમૂહની સાથે જ્યાં રથમુસલ સગ્રામ ચાલતા હતા ત્યાં આવ્યા. L उवागच्छित्ता रहमुसलं संगाम ओयाओ' ત્યાં આવીને તે પણ થમુસળ સગ્રામમાં જોડાઇ ગયા. तणं से वरुणे नागणए रहमुसलं संगाम ओयाए समाणे अयमेयारूवं अभिग्गहं अभिगेण्ड ' રથમુસળ સંગ્રામમાં દાખલ થતાં જ તે નાગપૌત્ર વરુણે એવે! અભિગ્રહ ધારણ કર્યાં કે 'nous में रहमुसल संगाम संगामेमाणस्स जे पुवि पहण से पडिणित्तए' · જે કાઇ યાહ્વો આ થમુસળ સગ્રામમાં લડતાં લડતાં મારા ઉપર પહેલાં પ્રહાર કરશે, તેના ઉપર જ હું ત્યાર બાદ પ્રહાર કરીશ. લેસે નો . ” તે સિવાઇની કોઇ પણ વ્યકિત ઉપર હું પ્રહાર કરીશ નહીં.' ‘યમેયારૂં મિળ, ગમિત્તેફ
,
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૩૧
Page #248
--------------------------------------------------------------------------
________________
આ પ્રકારના નિયમ તે નાગપૌત્ર વરુણે ગ્રહણ કર્યો. “ગમગેપિત્તા ? આ પ્રકારનો અભિગ્રહ ધારણ કરીને તે વરુણ “મુરું સંપા સંજાને ” રથમુસલ સંગ્રામમાં લડવાને તૈયાર થઈ ગયા. “તપu તરસ વાક્ષ નાનત્તાક્ષ પદમણ સંજામ संगामे माणम्स-एगे पुरिसे सरिसए, सरिसत्तए, सरिसब्बए, सरिसभंडमत्तोવારને રપ પરિઘ દર મrg રથમસલ સંગ્રામમાં લડવાને તૈયાર થઈ ગયેલા તે નાગપૌત્ર વરુણના રથની સામે કોઈ એક પુરુષ (દ્ધો) આવી પહોંચે. તેની ઉમર વરુણના જેટલી જ હતી, તેની ચામડીનો રંગ પણ વરુણના જેવો જ હતો, તેની પાસે વરુણને જેવાં જ ખડગ આદિ શસ્ત્રો અને ધનુષ આદિ અસ્ત્રો હતાં, તેની પાસે વરુણના જેવાં જ કવચ આદિ - ઉપકરણે હતા. એ તે પુરુષ પિતાના રથમાં બેસીને તેની સામે ઉપસ્થિત થયે. “સે દુર વઘi Trugi વાણી આવતાંની સા જ તેણે નાગપૌત્ર વરુણને આ પ્રમાણે કહ્યું–‘વ મો વધુ TITળયા ! હે નાગપૌત્ર વરુણ ! પહેલાં તમે મારા ઉપર પ્રહાર કરે. “avi જm Tirgy & pi gવં વાણી” ત્યારે તે નાગપૌત્ર વરુણે તે આગન્તુક પુરુષને આ પ્રમાણે કહ્યું. “ો રજુ બે તેવાણqવા! ગાયક્ષ પળિg' હે દેવાનુપ્રિય ! મારા ઉપર પ્રહાર કરનાર વ્યકિત ઉપર જ પ્રહાર કરવાને મેં નિયમ ધારણ કર્યો છે. તેથી જ્યાં સુધી તમે મારા ઉપર પ્રહાર નહીં કરે, ત્યાં સુધી તમારા ઉપર પ્રહાર કરવાનું મને કલ્પતું નથી. તેથી “gi પાદિ પહેલાં તમે જ મારા ઉપર પ્રહાર કરે. “તpi સે કુરિને વળેvi miT[gum
વંદુ સમાજે રામુને ઘાવ વિનાને ઘણું જાણુરૂ' જ્યારે નાગપોત્ર વરુણે તે પુરુષને આ પ્રમાણે કહ્યું, ત્યારે તેને વરુણ ઉપર રોષ ચડે, તે અતિશય કે પાયમાન થયે, તે પ્રચંડ અને રૌદ્રરૂપવાળ બની ગયે. ક્રોધથી તે દાંતે વડે હેઠ દબાવવા મંડી ગયા, અને ધૂવાંવાં થઈને, દાંત કચકચાવીને તેણે પિતાનું ધનુષ હાથમાં લીધું. “ધ નિત્તા ૩૬ રામHE ધનુષને હાથમાં લઈને તેના ઉપર તીર ચડાવ્યું. “૩મું પ્રતિજ્ઞા કાળું ટાફ તીર ચડાવીને તે વરુણ ઉપર તેને પ્રહાર કરવાને કટિબદ્ધ થઈ ગયો. “ ગાયના ઉર્ષ શરુ ત્યાર બાદ તેણે ધનુષ પર ચડાવેલા બાણને કાન સુધી ખેંચ્યું. “સાવવાના ૩૬ વરિત્તા નહi TIMાં જatiા બાણને કાન પર્યત ખેંચીને તેણે નિશાન લઇને નાગપૌત્ર વરૂણ ઉપર તે બાણુને ગાઢ પ્રહાર કર્યો. ‘ત સે નાણા વા तेणं पुरिसेणं गाढप्पहारीकए समाणे आसुरत्ते जाब मिसिमिसेमाणे धणुं વાપુર” આ રીતે તે પુરુષે જ્યારે નાગપૌત્ર વરુણ ઉપર ગાઢ પ્રહાર કર્યો, ત્યારે નાગપૌત્ર વરુણને ઘસે કેધ ચડે, રોષ ચડશે, કોધથી તેમનું મુખ લાલ થઇ ગયું. તેમણે દાંત કચકચાવીને દાંતની વચ્ચે હેઠ દબાવવા માંડયા, અને ધૂવા પુવાં થઈને ધનુષને હાથમાં ગ્રહણ કર્યું, તેના ઉપર બાણ ચડાવ્યું, ‘વારિત્તા, રૂાવિ બાણને ધનુષ પર ચડાવીને તેને કાન સુધી ખેંચ્યું. “માયકન્નાથ જાત્તા તં કુરિdgazi enઢશે નવિયાગો વર' તેણે કાન સુધી ખેંચીને તે બાણને તે પુરુષ ઉપર છેડયું. તે બાણના એક જ પ્રહારથી તે માણસ પાષાણખંડના
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨ ૩ ૨
Page #249
--------------------------------------------------------------------------
________________
જેવા પ્રાણથી રહિત થઈ ગયું. ‘તાં રે જૂને બાળgઇ તેof great Tagsાર સમજે તે પુરુષના તે ગાઢ પ્રહારથી નાગપૌત્ર વરુણ પણ તેના પહેલાં ઘાયલ થઈ ચૂકય હતે. “અસ્થાને, ગવ, ચીરિ, સરસપુર ગાળઝમિતિ ના તરણ નિજિાઇg; તેથી તેઓ સામાન્યતઃ શકિતથી રહિત થઈ ગયા, તેમની શારીરિક શકિત બિલકુલ શિથિલ પડી ગઈ, તેમની માનસિક શકિતને પણ બિલકુલ હ્રાસ થઈ ગયો, તે પુરુષાર્થથી રહિત થઈ ગયા, તેમણે વિચાર કર્યો કે આ પરિસ્થિતિમાં મારાથી યુદ્ધ કરી શકાશે નહીં, હું યુદ્ધમાં ટકી શકીશ નહીં. તે કારણે તેમનું મન યુદ્ધ પ્રત્યે ઉદાસીન થઈ ગયું. તેમણે ઘોડાને થોભાવ્યા, અને રથને યુદ્ધભૂમિમાંથી પાછા વા. “ ત્તત્તા આ રીતે રથને પાછો વાળીને “દકાગો સંજાગો વિભg' તેઓ રથમુસલ સંગ્રામમાંથી બહાર નીકળી ગયા. “હળવદ્યમત્તા પ્રાંતમાં યવમરૂ ત્યાંથી નીકળીને તેમાં કઈ એકાન્ત જગ્યાએ ચાલ્યા આવ્યા. ‘તમંતં ગવામિત્તા 1રપ નિશિo એકાન્ત સ્થાને આવીને તેમણે ઘોડાને થંભાવી દીધાં, ‘નિજાણિત્તા રૂ ઘેડાને
ભવતાં જ રથ ઊભું રહી ગયા. “ દત્તા સદાશો પ્રોજ રથ ઊભે રહેતાં જ તેઓ રથ ઉપરથી નીચે ઉતરી ગયા, “દ વોદિત્તા તરy નોરૂ રથ ઉપરથી નીચે ઉતરીને તેમણે ઘોડાઓને રથથી અલગ કરી દીધા, “મફત્તા તા વિસને ઘોડાઓને રથથી અલગ કરીને છૂટા મૂકી દીધાં. “તર વિનિત્તા ઘે ડને મુક્ત કરીને “ફલ્મ સંથારાં સંઘરવું તેમણે દર્ભનો સંથારે બિછાવ્યા. સિંચરિત્તા માંથા તુ દર્ભને સંથારો બિછાવીને તેના પર બેસી ગયા. 'दब्भसंथारगं दुरुहित्ता पुरत्याभिमुहे संपलियंकनिसन्ने करयल जाव
૬ ઉં વારી દર્ભાસન ઉપર બેસીને તેમણે પૂર્વ દિશા તરફ પિતાનું મુખ રાખ્યું અને પર્યકાસને બેસીને બન્ને હાથને જોડીને આવર્તન પૂર્વક આ પ્રમાણે કહ્યું'नमोत्थुणं अरहंताणं भगवंताणं जाव संपत्ताणं, नमोत्थुणं समणस्स भगवओ महावीरस्स, आइगरस्स जाव संपाविउकामस्स, मम धम्मायरियस्स धम्मोवदेસT. સિદ્ધિગતિ નામને સ્થાને ગયેલા અહંત ભગવંતને નમસ્કાર છે. શ્રમણ ભગવાન મહાવીર કે જેઓ તીર્થકર છે અને સિદ્ધગતિમાં જવાના છે, તેમને મારા નમસ્કાર હો. મારા ધર્મોપદેશક અને ધર્માચાર્યોને મારા નમસ્કાર હે–રામિ નં માત્ર તથા ફુદ નg” અહીં રહેલે હું ત્યાં રહેલા ભગવાનને વંદણ કરું છું. પણ છે અન્ન તથા ત્યાં રહેલા તે ભગવાન મને દેખેએટલે કે મારી પ્રવૃત્તિને દેખતા રહે એવી મારી અભિલાષા છે. નવ ચંદ્ર નબંર, નંદિત્તા નજંપિત્ત [ aણાની આ પ્રમાણેના પાઠનું ઉચ્ચારણ કરીને તે નાગપૌત્ર વરુણે ફરીથી તે અહંત ભગવાનને તથા મહાવીર પ્રભુને વંદણા કરી અને નમસ્કાર કર્યા – વંદણ નમસ્કાર કરીને તેમણે આ પ્રમાણે કહ્યું પુત્ર પિ મg સમક્ષ મળવો ચંતિg કૂટા પાણાફવા પર્ચરવાઇ ગાવીત્રા પહેલાં પણ મેં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની સમીપ સ્થૂલ પ્રાણાતિપાતના જીવનપર્યન્તના પ્રત્યાખ્યાન કરેલા છે, એ જ પ્રમાણે સાવ શૂરાઇ જિદે વવવા સ્થૂલ પરિગ્રહ પર્યન્તના પાંચે પાપકર્મોને મેં પરિત્યાગ કર્યો છે, આ રીત મેં પાંચ અણુવ્રતોને જીવન પર્યંત ધારણ કર્યા છે- “f f g ગટ્ટુ તરસેર મા મહાવરણ અંતિ
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨
૩
૩
Page #250
--------------------------------------------------------------------------
________________
સન પાળવાયું પચવામિ નારકનીવાળુ હવે હું એ જ શ્રમણ ભગવાન મહાવીરની સમક્ષ સમસ્ત પ્રાણાતિપાતના જીવનપર્યન્ત પ્રત્યાખ્યાન કરૂં છું. ત્ત્વોના खदओ जाव - एयंपिणं चरमेहिं ऊसासनीसासेहि वोसिरामि त्ति क સમાપટ્ટે મુખ્ય' અહીં બાકીનું સમસ્ત કથન સ્કન્દ્રાચાર્યાંના કથન પ્રમાણે સમજવું. આ શરીરના પશુ હું અ ંતિમ શ્વાસોંચ્છવાસની સાથે સાથે પરિત્યાગ કરૂ છુ, અહીં સુધીનું કથન ગ્રહણ કરવું. આ પ્રમાણે કહીને તે નાગપૌત્ર વચ્ચે વચને પરિત્યાગ કર્યો. ‘મુત્તા વળુદ્ધાં રે” કવચને પરિત્યાગ કરીને તેમણે તેમના શરીરમાંથી ખાણુરૂપ શલ્યને બહાર કાઢયું. બાણુને કાઢતાં જ સામાન્ય રીતે મૃત્યુ થઇ શકે છે, પણ અહીં એવું બન્યુ ન હતું, તે બતાવતા સૂત્રકાર કહે છે-“તજીદ્રનું રત્તા ’ ખાણુને શરીરમાંથી ખહાર કાઢીને તેમણે ‘ ગાજોડિયાંતે સમાદ્દિવને ગાજીપુથ્વીપ્ જાન પેાતાના પાપેની આલેચના કરી અને પાપાથી પ્રતિક્રાન્ત થઈને સમાધિમાં લીન થઈ ગયા, અને ત્યારબાદ કાળક્રમે મૃત્યુ પામ્યા.
"
‘તપળ તા વહળા બાવળસુચત્ત એ યિવાચને તે નાગપૌત્ર વષ્ણુને એક ખામિત્ર હતા, જે દમુસલ્ટ આગામ સામેમાળે મેળ ઘુમેળ गाढप्पहारीकए समाणे अत्थामे, अबले जाव अधारणिज्जमिति कट्ट' રથમુસળ સંગ્રામમાં લડતા હતા. લડતાં લડતાં તે કોઇ પુરુષ (સેન્દ્રા) ના ખાણુથી ઘાયલ થયે. આ રીતે ઊંડા ઘા વાગવાથી તે શક્તિહીન થને શારીરિક બળથી રહિત થઈ ગયા, માનસિક શકિતથી પણ તે રહિત થઇ ગયા, તેથી તે પુરુષકાર પરાક્રમથી-સાહસથી પણ રહિત થઇ ગયા. તેણે વિચાર કર્યાં કે ‘હવે હું આ યુદ્ધમાં ટકી શકીશ નહી થાડા સમયમાં જ મારાં પ્રાણુ ચાલ્યાં જશે. વળી ળજીય રદમુસાગો સગામાગો શિવમમાં વાસરૂ જ્યારે તેના મનમાં ઉપયુ કત વિચાર આવ્યા, ત્યારે તેણે નાગપૌત્ર વરુણને થમુસલ સંગ્રામમાંથી બહાર ચાયે જતા જોયા. ‘વૃત્તિત્તા સુપ નો તેને બહાર જતો જોઇને તેણે પણ પોતાના ઘાડાને થંભાવી દીધા તુત્વ નિગેન્દિરા ના વળે નાથ તુ વિસને’ ઘોડાને થંભાવીને તેણે પણ વરુણના જેમ જ કર્યું. એટલે કે ઘોડાને થંભાવતા જ રથ આગળ વધતા અટકી ગયા, તેણે રથને પાછા વા અને રણમુસલ સગ્રામમાંથી બહાર નીકળીને તે કાઈ એકાન્ત સ્થાને પહોંચી ગયા. ધોડાને થેાભાવીને, રથમાંથી ઉતરીને તેણે ઘેાડાને રથથી અલગ કરીને છૂટા કરી દીધા. 4 तुरए विसज्जित्ता पट्टस थारगं संथरेइ ”ધેડાને મુક્ત કરીને તેણે એક વસ્ત્રને સથારો બિછાવ્યા संथरित्ता ' પટ સંતારક બિછાવીને તેના ઉપર તે એસી ' पडसंथारगं दूरुहिता पुरत्याभिमुहे जात्र अंजलि कट्टु एवं वयासी'
' पडसंथारगं
ગયે.
શ્રી ભગવતી સૂત્ર : ૫
२३४
Page #251
--------------------------------------------------------------------------
________________
સંથારાને આસને બેસીને, પૂર્વ દિશા તરફ મુખ કરીને, અને પર્યકાસન વાળીને બન્ને હાથ જોડીને મસ્તક પર ત્રણવાર તેમને ઘૂમાવીને, તેમણે આ પ્રકારના પાઠનું ઉચ્ચારણ ध्यु - जइ ‘णं भंते ! मम पियबालबय सस्स वरुणस्स णागणत्तुयस्स सीलाई, વગાડું, , , પ્રવાસવવાના હે ભદન્ત ! મારા પ્રિય બાળસખા, નાગપૌત્ર વરુણનું જે ફલાનપેક્ષ (ફળની અપેક્ષા વિનાનું) શુભ કિયા પ્રવૃત્તિરૂપ શીલ છે, સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ આદિરૂપ જે અણુવ્રત છે, ઉત્તરગુણરૂપ જે ગુણ છે, રાગદ્વેષ નિવૃત્તિરૂપ જે વિરમણ છે, અને પ્રત્યાખ્યાન-પાધેપવાસ છે, “તારૂ જે માં fપ મરંતુ તે સમસ્ત શીલાદિ મારા દ્વારા પણ ગ્રહણ થાઓ. “ત્તિ દુ સમાપદૃ Tags આમ કહીને તેણે પોતાના શરીર ઉપર ધારણ કરેલું બખતર ઉતારી નાખ્યું.
દત્તા સરધર વાલે બખતરને કાઢી નાખીને તેણે શરીરમાંથી બાણુરૂપ શલ્યને દૂર કર્યું. “
રેત્તા ચાણger Irg શરીરમાંથી બાણને કાઢી તેણે પિતાનાં પાપકર્મોની આલેચગા કરી, અને તે કાળક્રમે કાળધર્મ પામ્યા “તpur वरूणागणत्तुय कालगय जाणित्ता अहासन्निहिएहिं वाणमतरेहिं देवेहि વિભુમિ પોઢાવા દે હવે ત્યાં વરુણને કાળધર્મ પામેલા જાણીને સમીપમાં રહેલા વાનવ્યંતર દેવોએ દિવ્ય સુગંધીદાર જળની વૃષ્ટિ કરી, “રૂદ્ધવ રૂપે નિરાત્તિ અને પાંચ વર્ણવાળાં ફૂલોની ખૂબ વૃષ્ટિ કરી. “વિ ર જા–ધવ નિના જપ ચાવિ વ્યા” તથા તેમણે દિવ્ય ગીત-ગાંધર્વ શબ્દોનું પણ ખૂબ ઉચ્ચારણ કર્યું. “agrf તરસ હળ બાળgયમ્સ તે વુિં વિfg, faa તેવગુરુ, વિચં વાળમાશં નિત્તા જ પાસિત્તા ” આ પ્રકારની છે નાગપૌત્ર વરુણની દિવ્ય દેવસમૃદ્ધિને, દિવ્ય દેવઘુતિને અને દિવ્ય દેવપ્રભાવને સાંભળીને તથા જોઈને “વત્ર ગનમન ઇવ ગાઉરૂ, લાવ હવે અનેક માણસોએ એક બીજાને આ પ્રમાણે કહ્યું, આ પ્રમાણે પ્રતિપાદન કર્યું અને આ પ્રમાણે પ્રરૂપણું કરી કે- “ વસ્તુ સેવાuિr ! વદ
બાર વવવત્તા મયંતિ ” હે દેવાનુપ્રિયે! અનેક માણસે આ રીતે શિલ, ગુણ, પ્રત્યાખ્યાનાદિ કરીને ચરમ ઉચ્છવાસ નિધાની સાથે સાથે જ કાળધર્મ પામીને દેવલોકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે, ભૂતકાળમાં થયા હતા અને ભવિષ્યમાં પણ થશે. કેવળ યુદ્ધમાં મરીને કઈ દેવલોકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થયું નથી, અને થશે પણ નહીં. સૂ, પા
વને મં! યાર
સૂવાથ- (વા મેતે ! પ ણ અમારે તારું વિજ્ઞ ર્દ ? જ યુવાને ) હે ભદન્ત! નાગને પૌત્ર વરુણ કાળને અવસર આવતા કાળ કરીને કયાં ગયે? કઈ ગતિમાં ઉત્પન્ન થયા ? (નોરમા !) હે ગૌતમ ! (સદને
જે ગામે વિમાને સેવત્તા વવવને ?) તે સૌધર્મ ક૯પમાં અરુણાભ વિમાનમાં દેવની પર્યાયે ઉત્પન્ન થયેલ છે. (તથા માયાળ વાળું વત્તારિ સ્ટિગોમાસું દિ8 guUTa) તે દેવલેકમાંના કેટલાક દેવોની આયુસ્થિતિ ચાર પલ્યોપમની કહી છે. (તસ્થળ વચ્છરા વિ ત્રણ વાર સ્ટિગોવમારું દિ quત્તા) આ રીતે
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨ ૩૫
Page #252
--------------------------------------------------------------------------
________________
વષ્ણુ દેવની પણ ત્યાં રહેવાની આયુસ્થિતિ ચાર પળ્યેાપમની કહી છે. (સે ાં મંતે ! રઝળે તેવે તાબો વત્રોમાઞો ગાવાં મવાળ' વિન્ના) હે ભદ્દત ! વષ્ણુદેવના તે દેવલેાકના આયુને ક્ષય થતા, દેવસંબંધી ભવનેા ક્ષય થતાં, અને દેવસંબંધી સ્થિતિને ક્ષય થતાં, તે કયાં જશે ? કયાં ઉત્પન્ન થશે ? (નાત્ર માવિòì નામે શિશિર, નાવ ગત )િ હે ગૌતમ ! તેએ મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય પર્યાયે ઉત્પન્ન થશે અને સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત્ત અને સમરત દુઃખાના અંતકર્તા થશે 'वरुणस्स णं भंते ! णागण यस्स पियबालवय सए कालमासे ચાટ વિચાદિ ણ ? દિ વચને ?) હું ભન્ત ! નાગપૌત્ર વરુણુને પ્રિય
મિત્ર કાળ અવસરે કાળધમ પામીને કયાં ગયા ? કઈ ગતિમાં ઉત્પન્ન થયું. (નોયમા !) હે ગૌતમ ! (સુરુ પચાયા) તે ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયા છે. ( सेण भंते! तओहिंता अनंतरं उच्चट्टित्ता कहिं गच्छrि, कहिं उववज्जिहि ?) હે ભદન્ત ! વસ્તુને તે ખામિત્ર ત્યાંથી મરીને કયાં જશે? કઇ ગતિમાં ઉત્પન્ન થશે ? (નોયમા !) હે ગૌતમ ! ( મદાવિદૈવાસે સિન્નિત્તિય, ખાવામંત દ્દિક) તે મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને સિદ્ધપદ પાણશે અને સમસ્ત દુઃખાના અંત કરશે. (નવું મંતે! સેકં મતે! ત્તિ) “ હે ભદન્ત ! આપની વાત સત્ય છે. હું ભન્ત ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સથા સત્ય છે.' આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને તેએ તેમને સ્થાને બેસી ગયા.
ટીકા-ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે- વળ મંતે ! બાવળજીપુ વામાસે ત્રણ વિદ્યા દિન ? દિ વચને તે નાગના પૌત્ર વરુણ કાળનેા વસર આવતા કાળધમ પામીને ગયા ? ઇ ગતિમાં ઉત્પન્ન થયે ?
ભદન્ત 1
મરણ પામીને કાં
તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે– (નોયમા !) હે ગૌતમ! નોદમેં વે બઢળામે વિમાળે વત્તા વવન્ને) વરુણ કાળધર્મ પામીને સૌધમ કલ્પમાં અરુણાભ નામના વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા છે.
ગૌતમ સ્વામીના પ્રશ્ન- હે ભદન્ત ! ત્યાં તેમની આયુસ્થિતિ કેટલી કહી છે? ઉત્તર ‘તસ્થળ સ્થેનથાળ તૈવાળચત્તરિ જોવમારૂં ડ઼ેિ વળજ્ઞા’ હે ગૌતમ ! અરુણાભ વિમાનમાં કેટલાક દેવેની આયુસ્થિતિ ચાર પલ્યોપમની કહી છે. તેથી ‘તસ્થળે વરાપ્ત વિવસ ચન્નાર હિોલમાાં સિર્ફ (71 સૌધ કલ્પના અરુણાભ વિમાનમાં ઉત્પન્ન થયેલા વરુણુદેવની સ્થિતિ પણ ચાર પલ્યોપમની કહી છે.
ગૌતમ રવામીને પ્રશ્ન-સેળ મતે! વળે.વેતામાં તેવહોરમો આાવવળ, મવળ, ત્રિવળ સ્થા'િ હે ભદન્ત ! તે વરુણ દેવ તે દેવલેાકથી સૌધર્માં કલ્પમાંથી આયુને ક્ષય થતાં, ભવના ક્ષય થતાં, અને સ્થિતિને ક્ષય થતાં તે કયાં જશે ? કયાં ઉત્પન્ન થશે ?
ઉત્તર- ‘નાવ મહાવિàદવાસે સિધ્ધિતિ ના અંત રૂિ" હે ગૌતમ! વરુણુદેવ મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય પર્યાયમાં ઉત્પન્ન થઈને સિદ્ધપદ પામશે અને સમસ્ત
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૩૬
Page #253
--------------------------------------------------------------------------
________________
દુઃખાના અતકર્તા થશે. અહીં ના' પદથી નીચેને સુત્રપાઠ ગ્રહણ થયેા છે. ‘મોચતે” બોધને પ્રાપ્ત કરશે, ‘મોક્ષ્યતે' ભવબંધનથી મુકત થશે, નિસ્થિતિ સમરત કર્યાંના આત્યંતિક ક્ષય કરીને સમસ્ત સંતાપથી રહિત બની જશે.
હવે ગૌતમ સ્વામી વસ્તુના મિત્ર વિષે આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે
'वरुणस्स णं भंते ! णागण यस्स पियबालवयंसए कालमासे कालं किच्चा હિંગ,દિ ત્રવને ?' હે ભદન્ત ! નાગપૌત્ર વસ્તુને પ્રિય બાલમિત્ર કાળને અવસર આવતા કાળ કરીને કયાં ગયા ? કઈ ગતિમાં ઉત્પન્ન થયા?
ઉત્તર- ગોયમા! મુજુએ પચાયા' હે ગૌતમ ! વરુણુને તે પ્રિય બાલસખા
ઉત્તમ વશમાં ઉત્પન્ન થયા છે.
प्रश्न- 'से णं भंते ! तओहितो अनंतरं उच्चद्वित्ता कहिं गच्छहि, कहि કનખ્રિહિ ?' હે ભદન્ત ! વરુણુને તે પ્રિય બાલસખા તે ઉત્તમ કુળમાંથી મરણુ પામીને કયાં જશે? કયાં ઉત્પન્ન થશે ?
ઉત્તર- ‘ોયમા ! મહાવિવેાસે સિદિર, નાવ ગત દિ' હું ગૌતમ ! તે ત્યાંથી મરીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યની પર્યાયે ઉત્પન્ન થશે, અને તે ભવ પૂરા કરીને સિદ્ધ ગતિ પ્રાપ્ત કરશે. અહી’ ‘નાવ’ પદ્મથી નીચેના સુત્રપાડે ગ્રહણ થયા છે- ‘મોર્યંત, મોક્ષ્યતે, ર્વાનિીતિ' બુદ્ધ થશે, મુકત થશે, સમરત કર્મોના આત્યંતિક ક્ષય કરશે અને એ રીતે તે સમસ્ત દુ:ખાના અંત કરી નાખો.
હવે આ ઉદ્દેશકના ઉપસંહાર કરતા ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચનેમાં પેાતાની શ્રદ્ધા પ્રકટ કરતા કહે છે-“સેત્રં મતે! એવું મતે! ત્તિ' હે ભદન્ત ! આપનું કથન સત્ય છે. હે ભદન્ત! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું. તે સયા સત્ય જ છે, આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને વિરાજમાન થઇ ગયા. ઘાસૂ. ૬ા
જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ભગવતી’ સૂત્રની પ્રમેયન્તિકા વ્યાખ્યાના સાતમા શતકના નવમા ઉદ્દેશકે સમાપ્ત. ૭ ! - ૯
શ્રી ભગવતી સૂત્ર : ૫
२३७
Page #254
--------------------------------------------------------------------------
________________
દશવે ઉદ્દેશે કા સંપિત વિષય વિવરણ
સાતમા શતકના દસમેા ઉદ્દેશક પ્રારંભ
સાતમાં શતકના દસમા ઉદ્દેસકમાં જે વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે, તેને સંક્ષિપ્ત સારાંશ આ પ્રમાણે છે– કાલેાદાયી આદિ અન્ય તીથિકાના ૫ચાસ્તિકાય વિષેનો વાર્તાલાપ, ગૌતમ સ્વામીનું ત્યાં આગમન, કાલેાદાયી આદિ અન્યમતવાદીઓના ગૌતમ સ્વામીને પંચાસ્તિકાય વિષયક પ્રશ્નો અને ગૌતમ સ્વામી દ્વારા તેના ઉત્તરા. પુદ્દગલાસ્તિકાયના વિષયમાં કબન્ધને વિચાર, પ્રશ્ન- પાપકમ` શુ` અશુવિપાકયુકત હાય છે? પાપકમ કેવી રીતે અશુભ વિપાકયુકત હાય છે ? આ બન્ને પ્રશ્નાના ઉત્તર. પ્રશ્ન- કલ્યાણક' શુ શુભ ફળરૂપ વિપાકથી યુક્ત હાય છે? ક શા માટે કલ્યાણુરૂપ ફળવિપાકથી યુકત હોય છે? તે બન્નેના ઉત્તરાનું પ્રતિપાદન. ‘અગ્નિકાયને સળગાવનાર અને એલવનાર એ પુરુષામાંથી કયો પુરુષ મહાકવાળા હાય છે?' એવા પ્રશ્ન અને તેના ઉત્તરરૂપ યન. અચિત્ત પુદ્ગલા શુ પ્રકાશ કરે છે ? ઉદ્યોત કરે છે? તપે છે? ચમકે છે” એવે પ્રશ્ન અને તેના ઉત્તર. અચિત્ત પુદ્ગલા કેવી રીતે પ્રકાશ કરે છે? કેવી રીતે ઉદ્યોત કરે છે? એવા પ્રશ્ન અને તેના ઉત્તર.
તથા કલ્યાણરૂપ
'
ધર્માસ્તિયાક્રિકોં કા વર્ણન
ધર્માસ્તિકાય આદિ વિષે અન્ય યૂથિકોની વકતવ્યતા'तेणं कालेणं तेण समरण'
સૂત્રા- ( ળ જાણે તેળસમાં ) તે કાળે અને તે સમયે (રાશિનું નામ નથરે 1ા) રાજગૃહ નામે એક નગર હતું. (1) તેનું વર્ણન કરવું. (મુસિરુ વત્ત) તેમાં શુશિક્ષક નામે ચૈત્ય-(ઉદ્યાન) હતું. (મો) તેનું વર્ણન કરવું. (જ્ઞાવ પુત્રવિષ્ટાપટ્ટો મૂળો ) ત્યાં એક
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૩૮
Page #255
--------------------------------------------------------------------------
________________
પૃથ્વી શિલાપટ્ટક હતું, તેનું વર્ણન કરવું,(તપળ જીનિરુચરણ ચેયસ ગટૂસામ તે, વદને ત્રન્થિયા પમિતિ) તે ગુરુશિલક મૈત્યની અધિક દૂર પણ નહીં અને અધિક પાસે પણ નહીં એવે સ્થળે અનેક અન્ય યૂથિક જન (અન્ય મતવાળા લેાકા) રહેતા હતા. (તા) તેમનાં નામ આ પ્રમાણે સમજવાં- (ઘો, સેસ્ટોરા, સેવાજોદ્રા, ૩૫, નામુપ, તત્ત્વ, અમવાદ્, સેવા, મવચારવું, મુહસ્થી ગદાવડું) કાલેાદાયી, શૈલેદાયી, શૈવાલેાદાયા, ઉદય, નામેાય, નર્મક્રિય, અન્યપાલક, શૈલપાલક, શ ંખપાલક, સુહસ્તી અને ગાથાપતિ. (સત્તુળ તેમિ અન્નउत्थियाण अन्नया कयाई एगयओ समुवागयाण सन्निविद्वाण', સત્રિમ માળ અચમેયાવે મિો દાનમુક્કાને સમુપ્તિસ્થા) એક સમયે એવું બન્યું કે તે અન્યતીથિંક લેાકેા, પાતપાતાને સ્થાનેથી આવીને કોઇ એક જગ્યાએ આનદપૂર્ણાંક એઠાં હતાં. ત્યારે તેમની વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ ચાલ્યેા–
(Ë સહુ સમજે નાયપુત્તે પાંચ અસ્થિા પન્નવેફ – તંબા ) શ્રમણ જ્ઞાતપુત્ર મહાવીરે આ પ્રમાણે પાંચ અસ્તિકાયેા કહ્યા છે– ( ધર્મચિાય ભાવ બાળાસથિાય) ધર્માસ્તિકાયથી લઈને આકાશાસ્તિકાય પર્યન્તના પાંચ અસ્તિકાયને અહીં ગ્રહણ કરવા. ( તસ્થળ' સમજે બાયપુત્તે ચત્તારિસ્થિઢાણ બનીવાર્ પદ્મવેરૂ તે પાંચ અસ્તિકાયમાંના ચાર અસ્તિકાયને શ્રમણ જ્ઞાતપુત્ર મહાવીરે અજીવકાય કહ્યા છે. (તના) તે ચારનાં નામ નીચે પ્રમાણે છે– (ધર્માંથિાય, પ્રથમસ્થિવાય, નાસત્થિાય, તો ાિય) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય. (મૈં ૨ ' સમજે બાયપુરો નીસ્થિ काय अविका जीवकाय વેર ) શ્રમણ જ્ઞાતાપુત્ર મહાવીરે એક માત્ર જીવાસ્તિકાયને અરૂપીકાયરૂપ જીવકાય કહ્યું છે, (તક્ષ્યાં સમને બાયપુત્તે ચત્તારિસ્થિાત્ અવિવા! પળવેર) તથા એ જ શ્રમણ જ્ઞાતપુત્ર મહાવીર ચાર અસ્તિકાયાને અરૂપી કથા છે. (તના) તે ચાર અરૂપી અસ્તિકાયા નીચે પ્રમાણે છે(ધમ્નસ્થિવાય', અધમસ્થિરાય, આગાયસ્થિાય', નીવસ્થિવાય) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય. ( વર્ષાં ચ સમને નાપુત્તે पोग्गलत्थिकाय, रूविकार्य अजीवकाय पण्णवेइ ) શ્રમણ જ્ઞાતપુત્ર મહાવીરે ફકત એકલા પુદ્ગલાસ્તિકાયને રૂપીકાય, અજીવકાય કહ્યું છે. (સે દમેય મને સત્ર) તેમનું આ પ્રકારનું કથન કેવી રીતે માની શકાય.
( तेणं कालेणं तेणं समएणं समण्णस्स भगवओ महावीरस्स जेट्टे अंतेवासी इंदभूई णामं अणगारे गोयमगोत्तेणं एवं जहा विइयसए नियं ठुद्देसए जाव भिक्खायरियाए अडमाणे अहापज्जत भत्तपाणं पडिग्गाहिता रायगिहाओ णयराओ जाव अतुरियं अचवलं असभंत जाव रीय सोहेमाणे तेर्सि अण्ण
રન્થિયાાંગસૂત્રનામ તેળવીયય) તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના મુખ્ય શિષ્ય ઇન્દ્રભૂતિ અણુગાર હતા. તેઓ ગૌતમ ગામના હતાં. બીજા શતકના નિથદેશકમાં કહ્યા પ્રમાણેનું ઇન્દ્રભૂતિ અણુગાર વિષેનું સમસ્ત ક્થન અહીં ગ્રહણ કરવું. તે ઇન્દ્રભૂતિ અણુગાર ભિક્ષા કરતાં કરતાં, પ્રાસુક. એષણીય આહારપાણી ગ્રહણ કરીને રાજગૃહ નગરમાંથી ત્વરારહિત, ચપલતારહિત, અસ બ્રાંત આદિ વિશેષણા
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૩૯
Page #256
--------------------------------------------------------------------------
________________
વાળી ગતિથી યુકત થઇને, ઇસમિતિનું પાલન કરતાં, આગળની ભૂમિનું ધન ४२तां, ते अन्य यूथिनी पासेथी नाrया. (तएणं ते अण्णउत्थिया भगवं गोयमं अदूरसामंतेणं वीइवयमाणं पासंति, पासित्ता अनमन सदावें तिः) ते मन्य યૂથિકે એ ભગવાન ગૌતમને પિતાની પાસેથી પસાર થતા જોયા. તેમને જોઈને તેમણે मे भीतने मायाव्या. (अन्नमन सदावित्ता एवं वयासी) मे भीतने मलावीने तेम २ प्रमाणे पात ४२११ मil- (एवं खलु देवाणुप्पिया! अम्ह इमा कहा अविप्पकडा, अयं च ण गोयमे अम्ह अदरसामंतेणं वीइवयइ ) हेवानुप्रिया ! શ્રમણ ભગવાન મહાવીર દ્વારા પ્રકટ કરવામાં આવેલી આ અસ્તિકાયની વતવ્યતાની પ્રતીતિ હજી સુધી આપણને થઈ નથી. આ ગૌતમ અત્યારે આપણી પાસે થઈને પસાર थ४ २७० छ, (तं सेयं खलु देवाणुप्पिया ! अम्ह गोयमं एयमटुं पुच्छित्तए त्ति कट्ट अन्नमन्नस्स अंतिए एयमद्वं पडिमुणंति) त। मापणे मारे २मा प्रभार કરવું એ જ હિતકારી છે કે આપણે ગૌતમની પાસે જઈને આ વિષયમાં તેમને પૂછીએ. मा प्रमाणे ५२२५२नी पात भरे स्वीजरी लीधी. (एयमद्रं पडिसणित्ता जेणेव भगवं गोयमे ! तेणेव उवागच्छति) l प्रमाणे मन्यान्यनी पातने मान्य ४ीने तो मगवान गौतमनी पासे २माच्या. (तेणेव उवागच्छित्ता भगवं गोयम एवं वयासी) त्यां मापाने तेभर मावान गौतमने 240 प्रमाणे ४ह्यु- (एवं खलु गोयमा! तव धम्मायरिए धम्मोचदेसए, समणे णायपुत्ते पंच अस्तिकाए पनवेइ) હે ગૌતમ! તમારા ધર્મોપદેશક, ધર્માચાર્ય, શ્રમણ જ્ઞાતપુત્ર મહાવીરે પંચ અસ્તિકાયની ५३५४ ४२॥ छ- (तंजहा) 2 241 प्रभागेछ-(धम्मत्थिकायं, जाव आगासत्थिकाय) ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, પુદગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને આકાશાસ્તિકાય. (तचेव जाव रूविकाय अजीवकाय पनवेइ) Agी थी २३ ४२रीने 'इमारताय रूपि4 242943य छ' त्या सुधार्नु पूर्वरित ४थन घडए) ४२j. (से कहमेय गोयमा! एवं) ताडे गौतम ! २ ४थन वा रीते मान्य ४३ २४ाय सेवु छ ? (तएणं से भगवं गोयमे ते अन्नउत्थिए एव वयासी) त्यारे भगवान गौतमे त अन्य यूथिने २मा प्रमाणे ज्यु- (नो खलु वयं देवाणुप्पिया ! अस्थिभाव नथि त्ति वयामो, नस्थिभावं अत्थि त्ति वयामो, अम्हे णं देवाणुप्पिया! सन अस्थिभाव अत्थि त्ति वयामो, सन्न नस्थिभावं नथि ति वयामो) હે દેવાનુપ્રિયે! અમે અસ્તિભાવને નાસ્તિરૂપે કહેતા નથી, અને નાસ્તિભાવને અસ્તિરૂપે કહેતા નથી, હે દેવાનુપ્રિયે ! અમે સમસ્ત અસ્તિભાવને “અસ્તિ’ આ રૂપે જ કહીએ छी, भने समस्त नास्तिमाक्ने 'नास्ति' मा ३५ ४ी छीस. (तं चेयसा-वेयसा खलु तुब्भे देवाणुप्पिया ! एयमढे सयमेव पच्चुवेक्खह ति कट्ट ते अन्नउत्थिए एवं वयासी-एवं-एवं-जेणेव गुणसिलए चेइए, जेणेव समणे भगव महावीरे एवं जहा नियंठुद्देसए जाव भत्तपाणं पडिदंसेइ, भत्तपाणं पडिदंसेत्ता समणं भगवं महावीरं वंदइ, नमसइ, वदित्ता नाम सित्ता नच्चासन्ने जाव पज्जुवासइ) હે દેવાનુપ્રિયે ! તમે જ્ઞાન દ્વારા, મનથી જાતે જ આ વિષયને વિચાર કરો. આ પ્રમાણે કહીને ગૌતમે તે અન્ય યૂથિકને એવું કહ્યું કે અસ્તિકાયના જે સ્વરૂપનું ભગવાન
શ્રી ભગવતી સૂત્ર: ૫
२४०
Page #257
--------------------------------------------------------------------------
________________
મહાવીરે પ્રતિપાદન કર્યું છે, તે સત્ય અને યથાય જ છે, આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામી ત્યાંથી આગળ વધ્યા, અને જ્યાં ગુરુશિલક રોત્ય હતું, અને જયાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા, ત્યાં તેઓ ગયા. ત્યાં જઈને નિમ્ર થવેશકમાં કા પ્રમાણે તેમણે (યાવત) આહારપાણી ભગવાનને બતાવ્યાં. ત્યારબાદ તેમણે શ્રમણ ભગવાન મહાવીરને વંદા કરી અને નમસ્કાર કર્યાં, અને આહારપાણી કર્યાં પછી તેઓ ભગવાન મહાવીર પાસે આવીને બેસી ગયા અને ભગવાનની સેવા કરવા લાગ્યા.
6
'
C
"
ટીકા- સૂત્રકારે ધર્માસ્તિકાય આફ્રિકાના સ્વરૂપનું આ સૂત્રમાં નિરૂપણ કર્યુ છે– તળ ાછે” તે મમાં રાશિદ્દે નામ નચરે દોસ્થા તે કાળે અને તે સમયે રાજગૃડ નામે નગર હતું. પર્મા' તેનું વર્ણન ચંપા નગરીના વર્ણન પ્રમાણે સમજવું. ‘મુસદ્ નૈરૂતુ' તે રાજગૃહ નગરમાં ગુરુશિલક નામનું ચૈત્ય (ઉદ્યાન) હતુ. ર્બો' તેનું વર્ણન પૂર્ણભદ્ર ચૈત્યના વર્ણન પ્રમાણે સમજવું. નાવ છુવિસટ્ટા પટ્ટકો' ત્યાં એક પૃથ્વીશિલાપટ્ટક હતું. ‘વળો’ તેનું વર્ણન પણ ઔપપાતિક સૂત્રમાં કરેલુ છે. तस्स णं गुणसिलयस्स चेइयस्स તે ગુરુશિલક ચૈત્યથી અપૂર્વામ તે વદવે અન્નન્થિયા પરિવતિ અતિશય દૂર પણ નહીં અને તદ્દન પાસે પણ નહીં એવે સ્થાને અનેક અન્ય સૂચિકા અન્ય તીર્થિકો (અન્ય મતવાદીએ) રહેતા હતા, તે નદા તેમનાં નામ આ પ્રમાણે હત– ગાજોવા, સજોતારે, સેવાકોવાર્ફ, ઉત્ત, નામુદ્રણ, નમુટ, અન્નવાહ, સેજાટ, સંઘાટ, મુદ્દથી, ગદાવફે' કાલેાદાયી, શૈલેાદાયી, શૈવાલેાદાયી, ઉદય, નામેાય, નદિય. અન્યપાલક, શૈલપાલક, શ ંખપાલક, સુહસ્તી અને ગાથાપતિ. तरणं तेसिं अन्नહથિયાાં અન્નયાવાડું યત્રો સમુવાવયાળ માંવિદ્યા' કોઇ એક સમયે તેઓ બધાં પોતપોતાને સ્થાનેથી આવીને કોઇ એક સ્થાને ભેગા મળીને સુખપૂર્વક બેસીને ‘મેથવે ઉમટ્ટો દાસમુહજારે સમુક્તિથા' એક બીજા સાથે આ પ્રકારને વાર્તાલાપ કરવા લાગ્યા વૃં વસ્તુ સમજે નાયપુત્તે પંચ સ્થિવા! પન્નેવેફ શ્રમણુ જ્ઞાતપુત્ર મહાવીરે પાંચ અસ્તિકાયાની (પ્રદેશ સમૂહાની) પ્રરૂપણા કરી છે. ‘તનદા’ તે પાંચ અસ્તિકાયો આ પ્રમાણે છે- ધર્મચિાય,ગાય ગાવસ્થિા' [૨] અધર્માસ્તિકાય [૩] જીવાસ્તિકાય, [૪] પુદ્દગલાસ્તિકાય અને આકાશાસ્તિકાય. સ્થળ સમળ બાયપુત્તે જ્ઞાતિ અત્યિાદ્ અનીવાર્ પનવે તે પાંચ અસ્તિકાયામાંથી ચાર અસ્તિકાયોને ક્ષમણ જ્ઞાતપુત્ર મહાવીરે અજીવકાય કહ્યા છે. અજીવકાયનું તાત્પ આ પ્રમાણે છે- ‘અનીવને સતિ ાય[” અજીવ હાવા છતાં જે બહુ પ્રદેશાવાળા હાય એવાં અસ્તિકાયોને અજીવકાય કહે છે. તે ચાર અજીવ અસ્તિકાયાનાં નામ આ પ્રમાણે છે‘ધથિાય, અધમથિાય, બાળસ્થિ જાય, પોથિાય’ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલેાસ્તિકાય. ‘[ચ નું સમને બાયપુત્તે નીત્યાય વિદ્યાય નૌવાય ઇવ' તથા એક શ્રમણુ જ્ઞાતપુત્ર મહાવીરે એકલા જીવાસ્તિકાયને જ અરૂપી જીવકાય કહ્યુ છે. જીવાસ્તિકાયને ભાવા` આ પ્રમાણે છે– જ્ઞાનાનંદ રૂપ ઉપયાગનું નામ જીવ છે. આ જ્ઞાનાદિ રૂપ ઉપયોગની પ્રધાનતા જેમાં હોય છે તે અસ્તિકાયને જીવાસ્તિકાય કહે છે. સ્થળ સમને બાયપુત્તે ચત્તર સ્થિાપુ વળવે – તંનદા પાંચ અસ્તિકાયોમાંના નીચે પ્રમાણે ચાર અસ્તિકાયેને શ્રમણ જ્ઞાતપુત્ર મહાવીરે
[૫]
શ્રી ભગવતી સૂત્ર : ૫
-
૨૪૧
Page #258
--------------------------------------------------------------------------
________________
અરૂપીકાય કહ્યા છે. ધર્માત્યાય, બધસ્થિવાય, બાળલસ્થિવાય નીશિવાય' ધર્માસ્તિકાય, અધતિકાય, આકાશાસ્તિકાય અને વાસ્તિકાય, આ ચારને અરૂપીકાય કહ્યા છે. પ ચ ાં સમળે નાયડુને પોચિરાય Àાય પાવરી એજ શ્રમણુ જ્ઞાતપુત્ર મહાવીરે એકલા પુલાસ્તિકાયને રૂપીકાય અજીવકાય કહ્યું છે, ‘લે જામેય મનેછ્યું ? શ્રમણ જ્ઞાતપુત્ર મહાવીરે ધર્માસ્તિકાય આદિના વિષયમાં આ પ્રમાણે (ઉપર કહ્યા પ્રમાણે) જે પ્રતિપાદન કર્યું છે, તેને આપણે કેવી રીતે સત્ય માની શકીયે ? તે ાઢેળ તેળ સમણાં મને માનું માનીને નાવ તુતિષ્ઠÇ ÀÇ સમાણઢે તે કાળે અને તે સમયે શ્રમણુ ભગવાન મહાવીર ગુશિલક ઉદ્યાનમાં પધાર્યાં એટલે કે જ્યારે અન્યતીથિકા વચ્ચે ઉપર મુજબને વાર્તાલાપ ચાલતા હતા ત્યારે મહાવીર પ્રભુ તે અન્યતીથિકાના નિવાસસ્થાનની સમીપમાં આવેલા ગુણશિક્ષક ચૈત્યમાં પધાર્યા. जात्र परिसया पडिगया ' ભગવાનના આગમનના શુભ સમાચાર જાણીને લેાકેા ધર્મપદેશ સાંભળવા માટે આવ્યા, અને ધર્માંપદેશ સાંભળીને લેાકેા પાતપાતાને સ્થાને પાછાં ફર્યાં. તેણે જાહેળ તેનું समएणं समणस्स भगवओ महावीरस्स जेट्टे अंतेवासी, इंदभूई नाम अणगारे ગૌમે ગોસેળ તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના પ્રધાન શિષ્ય (દીક્ષા પર્યાયથી અપેક્ષાએ જ્યેષ્ઠ શિષ્ય ઇન્દ્રભૂતિ અણુગાર હતા. તેએ ગૌતમ ગોત્રના હતા. ' एवं जहा वियस नियंहुदेसए जाव भिक्खायरियाए अडमाणे'
6
અહીં ખીજા શતકના પાંચમા નિ ય ઉદ્દેશકનું કથન ગ્રહણ કરવું. તે ઇન્દ્રભૂતિ [ગૌતમ] અણુગારને ભિક્ષાચર્યા માટે પરિભ્રમણ કરતાં કરતાં, ગઠ્ઠા પદ્મત્ત મત્તવાળું ત્રિનાદિત્તા રાયના ચરો’ જે અરસ, વરસ આદિરૂપ આહાર પ્રાપ્ત થયે। તે લઇને, તે રાજગૃહ નગરમાંથી નાય પ્રતુષ્ટિ, વરું, પણ મંત' ત્વરારહિત, ચપલતારહિત અને સભ્રાંતિથી રહિત તિપૂર્વક, ઇર્યાસમિતિનું શોધન કરતા કરતા માર્ગ ઉપર દૃષ્ટિ નાખતા થકા તત્તિ અન્નથયાનુંગસામંતેનું વીરચ તે અન્ય યૂયિકાની પાસે થઇને નીકળ્યા. “તાં તે અન્નથયા માવો નોચમ ગટ્ટુ સામંતેળવીવમાળ પાતિ' તે અન્ય યૂકિએ ભગવાન ગૌતમને તેમની પાસેથી પસાર થતાં જોયા. ‘સત્તા તેમને જોઇને ‘ અન્નમન સદાવે તિ” તેમણે એક બીજાને સમાધન કરીને બોલાવ્યા, અન્નન્ સાવિત્તા વયાસી' અને તેમણે અરસ્પરસમાં આ પ્રમાણે વિચાર કર્યાં~- एवं खलु देवाणुपिया ! ' હે દેવાનુપ્રિયે ! ગરૢ રૂમ દ્દા વિવા’શ્રમણુ જ્ઞાતપુત્ર મહાવીર દ્વારા અસ્તિકાયના વિષયમાં જે પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેની આપણને વિશેષરૂપે પ્રતીતિ થઇ નથી. • ય ૬ ગોયમે બન્દે પ્રદૂરસામંતે ળ વોયરૂ ’ અત્યારે આ ગૌતમ આપણી પાસેથી પસાર થઇ રહ્યા છે. ‘તમે વજુ દેવાળુ पिया ! अम्ह गोयमं एयमट्ठे पुच्छित्तए त्ति कट्टु अन्नमन्नस्स अंतिए एयमट्ठ હિમુખેતિ' તે આપણને આ સુંદર તક પ્રાપ્ત થઇ છે. આ ગૌતમને જ આ વિષયમાં આપણે પૂછવું જોઇએ. આ પ્રમાણે આપસમાં વાતચીત કરીને તેમણે ગૌતમ સ્વામીને અસ્તિકાયે વિષે પ્રશ્ન પૂછવાની વાતને સ્વીકાર કરી લીધા. મઢ પત્તિમુળિત્તા એનેય માત્ર ગોયમે તેનેય ઉવાચ્છતિ' આ પ્રમાણે નિર્ણય કરીને તેઓ બધા જ્યાં ગૌતમ સ્વામી હતા, ત્યાં આવ્યા. ‘તેનેવ વાઇિત્તામાય વાસી ત્યાં આવીને તેમણે ભગવાન ગૌતમને આ પ્રમાણે
ગોયમ
શ્રી ભગવતી સૂત્ર : ૫
-
૨૪૨
Page #259
--------------------------------------------------------------------------
________________
' एवं खलु गोयमा ! तव धम्मायरि धम्मो देसए समणे णायपुत्ते पंच અસ્થિવારાવે’હે ગૌતમ ! તમારા ધર્માંગુરુ, ધમ્મપદેશક, શ્રમણુ નાતપુત્ર મહાવીરે પાંચ અસ્તિકાયાની પ્રરૂપણા કરી છે. તેના’તે પાંચ અસ્તિકાયા આ પ્રમાણે છે–
‘ધર્માચાય ના આવાસથિાય' ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિ કાય, પુદ્ગલાસ્તિકાય અને આકાશાસ્તિકાય. ‘તન્નેવ ના વાય અનીવાય? અહીં પૂર્વાંકત સમસ્ત કથન ગ્રહણ કરવું જોઇએ. એટલે કે ‘ચાર અસ્તિકાય અજીવકાય છે, એક જીવાસ્તિકાય અરૂપીકાય જીવકાય છે, તથા ચાર અસ્તિકાય અરૂપીકાય છે અને એક રૂપીકાય પુદ્ગલાસ્તિકાય અજીવકાયછે' અહીં સુધીનું પૂર્વાંકત કથન અહીં પ્રકટ થવું જોઇએ, કારણ કે એવું જ પ્રતિપાદન શ્રમણ જ્ઞાતપુત્ર મહાવીર દ્વારા કરવામાં આવ્યું છે. ‘મેથડ ગોયમા ! તો હું ગૌતમ! શું તેમનું તે કથન યથા જ છે? તળું સે માય ગોયમે તે બન્નઽસ્થિ, વાસી' ... જ્યારે તે અન્યચિકાએ ગૌતમ સ્વામીને આ પ્રકારના પ્રશ્ન પૂછ્યા, ત્યારે તેમણે તેમને આ પ્રમાણે જવામ આપ્યાનો છુટ્ટુ થયું તેવાળિયા ! અસ્થિમાય સ્થિત્તિ યામો ’ હે દેવાનુપ્રિયે ! અમે અસ્તિભાવને નાસ્તિભાવરૂપે કહેતા નથી- એટલે કે જે વસ્તુ વિદ્યમાન છે, તેને અમે અવિદ્યમાનરૂપે પ્રતિપાદ્રિત કરતા નથી. સ્થિમાન સ્થિત્તિ રવામો” અને જે વસ્તુ અવિદ્યમાન છે. તેને અમે વિદ્યમાનરૂપે પ્રતિપાદિત કરતા નથી. 'अम्हे णं देवाणुपिया ! अस्थिभाव अत्थित्ति वयामो सव्वं नत्थिभाव નિિત્ત ચામો' હે દેવાનુપ્રિયા ! અમે સમસ્ત વિદ્યમાન વસ્તુએને અસ્તિ (વિદ્યમાન) રૂપે પ્રતિપાદિત કરીએ છીએ, અને સમસ્ત અવિદ્યમાન વસ્તુએને ‘નાસ્તિ' રૂપે પ્રતિપાદિત કરીએ છીએ.‘ત ચેયતા તુલ્મે તેવાજીયા ! પંચમાં સયમેવ પ્રધ્રુવવદ ત્તિ વધુ તે બન્નઽસ્થિત્ વ વયાસી તે હે દેવાનુપ્રિયા ! તમે જાતે જ આ અસ્તિકાયરૂપ અને મનમાં સારી રીતે વિચાર કર. એ રીતે વિચાર કરવાથી આપને તે વાત બરાબર સમજાશે. આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ તેમને એવી ખાતરી આપી કે જ્ઞાતપુત્ર મહાવીરે અસ્તિકાયના સ્વરૂપનું જે પ્રતિપાદન કર્યુ છે, તે ‘ામેવ' સત્ય અને યથા જ છે.
ત્યાર ખાદ બેનેત્ર મુસિરુપ સેફ, નેને સમને માત્ર માીરેધ ના નિયંતુસ નાત્ર મત્તવાળું ત્તિ જ્યાં ગુણશિલક મૈત્ય હતું, જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા, ત્યાં તેઓ આવ્યા. નિગ્ર ંથ ઉદ્દેશકમાં (બીજા શતકના પાંચમા ઉદ્દેશકમાં) કહ્યા પ્રમાણેનું કથન અહીં પણ ગ્રહણ કરવું. ગૌતમ સ્વામીએ વહેારી લાવેલા આહારપાણી ભગવાન મહાવીરને બતાવ્યાં. ‘મત્તવાળું पडिदसेत्ता समणं भगव महावीरं बंदर, नमसइ, वंदित्ता नमः सित्ता नच्चासने નાવ પન્નુવાસ આહારપાણી બતાવીને પ્રભુની આજ્ઞા લઇને આહારપાણી કર્યાં. ત્યાર ખાદ તેમણે ભગવાનને વંદા કરી અને નમસ્કાર કર્યાં. વંદા નમસ્કાર કરીને તેઓ ભગવાનથી અતિ દૂર પણ નહીં અને અતિ પાસે પણ નહીં એવા સ્થાને, અન્ને હાથ જોડીને વિનયપૂર્ણાંક બેસી ગયા અને તેમની સેવા લાગી ગયા. શાસ. ૧૫
ઉપાસના કરવા
શ્રી ભગવતી સૂત્ર : ૫
1
૨૪૩
Page #260
--------------------------------------------------------------------------
________________
કાલોદાયિકે પ્રબોધિત હોને કા વર્ણન
કાલેદાયિપ્રબોધ વક્તવ્યતાતેoi #ાટે તે સમg of ઈત્યાદિ
સૂત્રાર્થ- (તેલં છે તે સમg i) તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર (Hદાદાહિરને વાલિ થ) મહા કથા પ્રતિપન્ન હતા–અનેક લેકેને ધર્મોપદેશ દેવામાં પ્રવૃત્ત હતા. (ત્રિાતા , હં હં સૂવું માનg ) એવામાં કાલેદાયી ત્યાં શીધ્ર ઉપસ્થિત થયે. (જાવા નિ સને માત્ર મહાવીરે ઝાલાવું ઈ વઘાસ) હે કાલોદાયી !” આ પ્રમાણે સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીરે તેને આ પ્રમાણે કહ્યું- (of 7Tni Rારા! ચંન્ના જવા एगयओ समुवागयाणं संनिविट्ठाणं तहेव जाव से कहमेयं मन्ने एवं) હે કાલદાયી! એક દિવસ જ્યારે તમે કોઈ બીજે સ્થાનેથી આવીને સમુદાયરૂપે એક સ્થાને ભેગા થયા હતા, ત્યારે તમને પંચાસ્તિકાયને વિષે આ પ્રકારને વિચાર આવ્યું હતો, કે “અહીં પહેલા સૂત્રમાં આપેલું “તે વાતને કેવી રીતે માની શકાય, ત્યાં સુધીનું સમસ્ત પૂર્વોકત કથન ગ્રહણ કરવું.” (સે છૂ શસ્ત્રોગદ્દે સમ) કહે, કાલેદાયી! મારી આ વાત ખરી છે કે નહીં? (દંતા, ગથિ) હા, ભદન્ત! આપની વાત ખરી જ છે. (તે સમદ્ જાતા હે કાલેદાયી ! એ વાત સત્ય છે કે ( ર ચરિથા નધિ) મેં પાંચ અસ્તિકાની પ્રરૂપણ કરી છે. (તંગદા) તે પચ અસ્તિકાય આ પ્રમાણે છે– ( પધ્ધથિી નાર
Tઋચિન્નાઇ) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય, આકાશારિતકાય અને પુદગલાસ્તિકાય. (તથાં ગઢ રારિ ચરિભાઇ અનીતિથwાઇ ગની તથા પૂનમ) તેમના ચાર અસ્તિકાયરૂપ અછવાસ્તિકાયને મેં અવરૂપે કહેલા છે, તથા આગળ કહ્યા પ્રમાણે મેં એક પુદગલકાયને રૂપીકાય કહેલું છે. (તg સે જોવા જમાં મા મારે છ વયાસી) ત્યારે તે કાલેદાયીએ શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે પ્રશ્ન પૂછયે–
( fu í મતે ! પરમરિથસિ, ગાારિથતિ, વિકાસ, अजीवकाय सि, चक्किया केइ आसइत्तए वा, सइत्तए वा, चिट्ठित्तए वा, સિરૂત્ત વા, તદિત્તર વા?' હે ભદન્ત ! આ અરૂપી અછવકા ધમસ્તિકામાં, અધર્માસ્તિકાયમાં અને આકાશાસ્તિકાયમાં શું કઈ જીવ બેસી શકવાને, સૂઈ શકવાને, રહેવાને, ઊભું રહેવાને, નીચે બેસવાને, કે પડખું બદલવાને સમર્થ હોય છે ખરો? (નો રૂાષ્ટ્ર સમ જોરાડું) હે કાલેદાયી! એવું સંભવી શકતું નથી.
(एयं सिणं पोग्गलत्थिकायसि रूबिकाय सि, अजीवकायसि, चकिया
ગાસત્તg વ, સત્તg વા, નાવ દ્રિત્તા વા) પરંતુ પુદ્ગલાસ્તિકાયરૂપ રૂપીકાય કે જેને અછવકાય કહેવામાં આવેલું છે, તેમાં કઈ પણ જીવ બેસવાને, ઉઠવાને, સૂવાને (યાવતું) પડખું બદલવાને સમર્થ હોય છે. (સંક્તિ ઈ સંતે ! पोग्गलत्थिकायसि रूविकाय सि अजीवकायसि जीवाण पावाकम्मा पावफलવિવારંg Mતિહે ભદન્ત ! રૂપી પુદ્ગલાસ્તિકાય કે જે અછવકાયરૂપ છે, તેમાં શું જીવ સંબંધી પાપજનક કર્મ કે જે પાપફલના વિપાકથી સંયુકત રહે છે,
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૪૪
Page #261
--------------------------------------------------------------------------
________________
તેને સદ્ભાવ હોય છે ખરી? (ì ફળકે સમ જાહોવા !) હે કાલેદાયી ! એવું સંભવી શકતું નથી, કારણ કે યસ ની સ્થિજાતિ નીવા દ્વાવામા વાવ વિનામ"નુત્તા નતિ ) જે અરૂપી કાયરૂપ જીવાસ્તિક્રાય છે, તેમાં જ જીવ સંબંધી પાપજનક ક` કે જે પાપફેલના વિપાકથી સંયુક્ત રહે છે, તેનેા સદ્ભાવ હાય છે. (સ્થળ છે જાજોતા પુત્રે મમળ માત્ર મદાત્રી ચંદ્ર, નમસ, दत्ता नमसित्ता एवं वयासी - इच्छामि णं भंते ! तुब्भं अंतिय धम्म નિસામેત્ત). આ પ્રમાણેનું પ્રતિપાદન સાંભળીને કાલેાદાયી પ્રતિબુદ્ધ થઇ ગયા. ત્યારબાદ તેણે શ્રમ ભગવાન મહાવીરને વંદણા કરી અને નમસ્કાર કર્યાં, વંધ્રુણા નમસ્કાર કરીને તેણે પ્રભુને આ પ્રમાણે કહ્યું- હું ભન્ત ! હું આપની પાસે ધર્મનું સ્વરૂપ સાંભળવા માગું છું. (ક્ષ્ય ના વિક્તા પથ્થરૂ૬) આ પ્રમાણે કહીને તેણે રકન્દકની જેમ દીક્ષા અંગીકાર કરી લીધી. ( तहेव एकारसअंगाई जाव વિદરF) અને સ્કન્દની જેમ અગિયાર અગાના અભ્યાસ કરી લીધા.
ટીકા”- કાલેાદાયી પ્રબુદ્ધ થયા અને તેણે પ્રવ્રજ્યા ધારણ કરી, આ વાતનું સૂત્રકાર આ સૂત્ર દ્વારા નિરૂપણ કરે છે—તે માઢેળ તેળ સમા સમને મળત્ર મદાવીને મદાદાહિતને વિરોસ્થા તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર શ્રાવકાને ક્થાના પ્રમન્ય દ્વારા ધર્માંપદેશ દેવામાં પ્રવૃત્ત હતા. બરામર
'
એ જ અવસરે (વ્યાહોવા ચ ત તેમ વ આગ) કાલેાદાયી તે સ્થાને જ્યાં મહાવીર પ્રભુ વિરાજમાન હતા ત્યાં ઘણી જ ત્વરાથી આવી પહોંચ્યા. ' कालोदाइ હે કાલેાદાયી !' ત્તિ સમળે માય મહાવીરે જાજોદ્દા પત્ર વયાસી' એવું સમેાધન કરીને, શ્રમણ ભગવાન મહાવીરે તે કાલેાદાયીને આ પ્રમાણે કહ્યુ
'से णूणं तुम्हाणं कालोदाई ! अन्नया कयाई एगयओ सहियाणं સમુવાળયાળ સિિવકાળ તહેવું બાવ' હે કાલેાદાયી ! તમે શૈલેદાયી, શવાલેદાયી, ઉદય, નામેાય, નય, અન્યપાલક, શૈલપાલક, શંખપાલક, સુઠુસ્તી અને ગાથાપતિ' વગેરે મિત્રા, એક દિવસ જ્યારે પોતપોતાને સ્થાનેયી આવીને સમૂહરૂપે એકત્ર થઇને આનંદોલ્લાસપૂર્વક બેસીને વાતચીત કરતા હતા, ત્યારે ‘અયમેયા ને મિઠ્ઠો દા સમુહ્યાને સમુન્નત્થા તમારી વચ્ચે અસ્તિકાયના વિષયમાં આ પ્રકારના વાર્તાલાપ થયા હતા. ‘યમેયવે’ થી શરૂ કરીને વિશ્વાયં અનીવાય વે? અહી સુધીના પાઠ આ વાર્તાલાપનું કથન કરવા માટે ગ્રહણ કરવા. તમે એવું કહેલુ કે તે તમે મને જ્ઞાતપુત્ર મહાવીર દ્વારા પ્રતિપાદિત અસ્તિકાયનું એવું સ્વરૂપ કેવી રીતે માની શકાય ?” આપ લેાકેાની વચ્ચે અસ્તિકાયના વિષયમાં આ પ્રકારના વાર્તાલાપ થયા હતા. તે મૂળ વાહોતા! અટ્ટે સમઢે?” હે કાલેાદાયી !
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૪૫
Page #262
--------------------------------------------------------------------------
________________
આપ લોકોની વચ્ચે આ પ્રકારને વાર્તાલાપ થયું હતું તે વાત ખરી છે કે નહીં? ત્યારે કાલોદાયીએ કહ્યું- “દ તા, અસ્થિ હા, ભદન્ત! આપ કહે છે તે વાર્તાલાપ અમારી વચ્ચે અસ્તિકાયના સ્વરૂપને વિષે થયે હતો ખરે.
ત્યારે મહાવીર પ્રભુએ કહ્યું- “તં સf vસદે શાસ્ત્રોત હે કાલોદાયી! અસ્તિકાયના સ્વરૂપનું મેં જે પ્રતિપાદન કર્યું છે તે સત્ય જ છે. તેમાં સંદેહને જરી પણ અવકાશ જ નથી. મેં અસ્તિકાનું આ પ્રમાણે પ્રતિપાદન કર્યું છે
iા ગથિયું જુન-તંગદામેં નીચે પ્રમાણે પાંચ અસ્તિકાય કહ્યા છેધબ્લથિા ના વારિથ%ા” (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) જીવાસ્તિકાય, (૪) આકાશાસ્તિકાય અને (૫) પુદગલાસ્તિકાય. 'तत्थण अहं चत्तारि अस्थिकाए अजीवकाए अजीवतया पनवेमि' तेमांना ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદગલાસ્તિકાય, એ ચાર અસ્તિકા અછવકાય છે, તેથી તેમનું મેં અછવરૂપે પ્રતિપાદન કર્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અસ્તિકાય પાંચ કહ્યા છે. તેમાંથી “શનીવાવ ધfધારાપુદ્રા ધર્માસ્તિકાય આદિ ચાર અસ્તિકાય અછવકાયરૂપ છે, તેથી તેમનું અવરૂપે પ્રતિપાદન કરાયું છે. 'तहेव जाव एग च ण अहं पोग्गलत्थिकायं रूविकाय पन्नवेमि' तयार પુદગલાસ્તિકાય છે તે અજીવકાર્યા હોવા છતાં પણ રૂપી કાયરૂપ છે, બાકીના ત્રણ અસ્તિકાય રૂપી કાયરૂપ નથી- પણ અરૂપીકાયરૂપ છે. એ જ પ્રમાણે જીવ પણ અરૂપીકાયરૂપ છે. કારણ કે મૂવત: આ બધાં અરૂપીકામાં રૂપાદિ પુગલના ગુણ રહેલા હેતા નથી. ‘તા તે જોવાઈ સમજ મા મહાવીર પુર્વ વાર- - ત્યારબાદ કાલેદયીએ શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે પ્રશ્ન પૂછ–
'एयसि ण भंते! धम्मस्थिकासि, अधम्मत्थिकार्य सि, आगासस्थिकाय सि अरूविकायंसि अजीवकायंसि चकिया केई आसइत्तए वा, सइत्तए वा, चिट्टित्तए વા, નિરzત્તા વા, તાદિત્તg વા” હે ભદન્ત! શું કોઈ પુરુષ એવા હોય છે કે જે આ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયરૂપ અરૂપીકાયમાં તથા અજીવકાયરૂપ તે ધમસ્તિકાય આદિકોમાં અને પુદ્ગલાસ્તિકાયમાં બેસવાને માટે, સૂવાને માટે, રહેવાને માટે, નીચે બેસવાને માટે, ઉઠવાને માટે તથા પડખું બદલવા માટે સમર્થ હોય છે?
કાલેદારીના આ પ્રશ્નનો ઉત્તર આપતા ભગવાન મહાવીર કહે છે- “જે કુળદે નજરે. ઝાલા ! હે કાલેદાયી ! એવું સંભવી શકતું નથી કારણ કે ધર્માસ્તિકાય આદિ ત્રણ અરિતકાયરૂપી હોવાને કારણે તથા અજીવ હોવાને કારણે તેમાં કોઈ પણ જીવ ઉપવેશન બેસવાની ક્રિયા) આદિ કરવાને સમર્થ હોઈ શકતા નથી. પરંતુ “ષિ पोग्गलत्थिकायं सि रूविकायसि अजीवकार्य सि चक्किया केइ आसइत्तए वा, સરૂત્તા વા. જાવ તદિનg ar” રૂપીકાય અને અછવકાયરૂપ જે પગલાસ્તિકાય છે, તે એકમાં જ કેઈપણ જીવ બેસવાને, ઉઠવાને. સૂવાને, રહેવાને તથા પડખું બદલવાને અવશ્ય સમર્થ હોય છે, કારણ કે આ પુદ્ગલાસ્તિકાય અછવરૂપ અને રૂપીકાયરૂપ છે, તેથી તેમાં જીવો બેસવાની, ઉઠવાની, સૂવાની આદિ ક્રિયા કરી શકે છે.
હવે કાલોદાયી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે- “ણિ જો અંતે ! पोग्गलत्थिकाय सि रूविकायसि अजीवकाय सि जीवाणं पावाकम्मा पावफलવિજ્ઞાશસંનત્તા જ્ઞાતિ ?? હે ભદન્ત ! રૂપીકાયરૂપ અને અછવાયરૂપ આ પુદગલાસ્તિકામાં, જીવોના પાપજનક કમ કે જે પાપના દુઃખરૂપ વિપાક (ફળ)થી યુક્ત હોય
શ્રી ભગવતી સૂત્ર : ૫
२४६
Page #263
--------------------------------------------------------------------------
________________
છે, તેના સદ્ભાવ હાય છે ખરા? આ પ્રશ્નનું તાત્પર્યાં નીચે પ્રમાણે છે અશુભ ફળરૂપ વિપાક દેનારા જીવના પાપકના રૂપી તથા અજીવકાયરૂપ પુદ્ગલાસ્તિકાયમાં શું સદ્ભાવ હાય છે. ખરે ? ઉત્તર- 'નો ફળદું સમટે' હે કાલેાદાયી ! એવું સંભવી શકતું નથી કારણ કે અશુભ ફળરૂપ વિપાકદાયક છત્રના પાપકર્માં અચેતન હેવાને કારણે પુદ્ગલાસ્તિ કાયમાં સુખ દુઃખનું વેદન કરાવી શકતાં નથી, તે કારણે જીવના પાપકર્માનું ફૂલ પુદ્ગલાસ્તિકાયમાં સંભવી શકતુ નથી. ‘દાજોવા! નિ ગૌર્વાથાયમિ अरूविकार्यंसि जीवाणं पावाकम्मा पावफलविभाग संज्जुत्ता જ્ન્મતિ' પરન્તુ હૈ ક લેદાયી ! અરૂપીકાયરૂપ જે જીવાસ્તિકાય છે, તેમાં જીવના પાપજનક કર્મી પાપલરૂપ વિપાકવાળાં અવશ્ય હોય છે. કારણુ કે પાપકમ પેાતાનું ફળ સચેતનમાં ઉત્પન્ન કરે છે. જીવાસ્તિકાય સચેતન પદા' છે, તેથી તે પાપલરૂપ સુખદુઃખનું વેદન કરી શકે છે. તે કારણે પાપકમાં પેતાનું ફળ એ જ અસ્તિકાયમાં ઉત્પન્ન કરે છે. તે અસ્તિકાય સિવાયનાં બીજાં અસ્તિકાયામાં પાપકર્માં પેાતાનું ફળ ઉત્પન્ન કરી શકતાં નથી. સ્થળ સે જાજોના સંયુટ્રે' અસ્તિકાયના સ્વરૂપનું આ પ્રમાણે પ્રતિપાદન સાંભળીને કાલેાદાયી પ્રોધ પામ્યા. ત્યારબાદ ‘મળે માર્ચ મહાવીર ચંદ્ર, નમસફ તેણે શ્રમણુ ભગવાન મહાવીરને વણા નમસ્કાર કર્યાં. મંહિત્તા, નત્તિત્તા વં યાસી વંદણા-નમસ્કાર કરીને તેણે મહાવીર પ્રભુને આ પ્રમાણે કહ્યું- દુચ્છામિ નું મંતે ! તુક્ષ્મ અતિય ધર્મ નિસામેત્તÇ' હે ભદન્ત ! આપની પાસે ધને-ધર્મના સ્વરૂપને સાંભળવાની મારી અભિલાષા છે. ‘ ના અંત′′તવરૂદ્ અણુગારના વિષયમાં બીજા શતકના પહેલા ઉદેશકમાં જેવું કથન કરવામાં આવ્યુ છે એવું સ્થન અહીં પણ સમજવું. એટલે કે સ્કન્દકની જેમ કાલાદાયીએ પણુ પ્રત્રજ્યા અંગીકાર કરી. • તમે પારસમંગારૂં નામ વિરૂ ' તેમણે પણ સ્કન્દક અણુગારની જેમ અગિયાર અંગેનું અધ્યયન કર્યું. ! સૂ. રા
સ્કન્દક
શુભાશુભ કર્મ કે ફુલ કા નિરૂપણ
શુભાશુભ કમલના વિષયમાં કાલાદાયીના વકતવ્યતા“તળું સમને માથું મદારી' ઇત્યાદિ
સૂત્રા ( તળ સમને મળવું મદાવીરે માયા થાડુંરાચદ્દિાઓ નવરાત્રો મુળસિયામો સેડ્યાનો હિળિઘુમ ) ત્યાર બાદ કોઇ એક સમયે ભગવાન મહાવીરે રાજગૃહ નગરના તે ગુરુશિલ ચૈત્યમાંથી વિહાર કર્યાં. (ઉનિમિત્તા) ત્યાંથી નીકળીને (દિયા બળવિહાર વિદડ) તેઓ બહારના પ્રદેશામાં વિહાર કરવા લાગ્યા. (તેનું હાયેળ તેજું સમદ્ ાં રાશિદ્દે નામ નયરે જીમિહત્વ નામ ચેપ હોસ્થા) તે કાળે અને તે સમયે રાજગૃહ નગરમાં ગુણશિલક નામે ચૈત્ય હતું. (તળું સમને મા મહાવીરે ગાયા યારૂં જ્ઞાન સમોસઢ) કોઇ એક સમયે શ્રમણ ભગવાન મહાવીર તે ચૈત્યમાં પધાર્યાં. (રિસા ના કિયા) મહાવીર પ્રભુની ધમ દેશના સાંભળવા માટે પરિષદા ત્યાં આવી અને ધર્માંપદેશ શ્રવણ કરીને પરિષદા વિખરાઇ ગઇ. (સાં છે જોવાઈ બળનારે મળયા વારૂં
શ્રી ભગવતી સૂત્ર : ૫
२४७
Page #264
--------------------------------------------------------------------------
________________
जेणेव समणं भगवं महावीरे तेणेव उवागच्छइ) ત્યાર બાદ કાઇ એક સમયે તે કાલેાદાયી અણગાર, જ્યાં મહાવીર પ્રભુ હતા, ત્યાં આવ્યા. (=વાળષ્ઠિત્તા સમાં મળ્યું મદાવીર ચંદ્ર, નમસ, વૃત્તિા નમસત્તા યં યાસી) ત્યાં આવીને તેમણે શ્રમણ ભગવાન મહાવીરને વણા–નમસ્કાર કર્યાં. વંદા-નમસ્કાર કરીને તેમણે મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછ્યા– ( સ્થિળ મતે! નીવાળું પાત્રામા પાલવવામસંન્નુત્તા ઋન્નતિ ? ) હે ભદન્ત ! જીવેાના પાપકર્માં શું પાપલરૂપ વિપાકવાળાં હોય છે ? (દંતા, અસ્થિ) હા, હાય છે. (હંમતે ! બાવા નં પાયામા વાળવવામંનુત્તા òન્નતિ ?) હે ભદન્ત ! જીવાના પાપકમે પાપફળરૂપ વિપાકવાળાં કેવી રીતે હાય છે ? (પાજોદ્દા સે ના નામ ફ पुरिसे मणुन्न थालीपागसुद्ध अट्ठारसर्वजणाउलं विससंमिस्सं भोयणं भुंजेज्जा) હું કાલેાદાયી ! કોઇ એક પુરુષ મનેાજ્ઞ (સુંદર) કડાહીમાં પકવવામાં આવેલ હાવાથી શુદ્ધ, ૧૮ પ્રકારનાં દાલ, શાક આદિ વ્યંજનાથી યુકત ભાજનને ખાય છે પણ તે ભોજનમાં વિષ મેળવવામાં આવેલ છે. (તમાં મોયણા બાવાશ્મણ મન, तओ पच्छा परिणममाणे परिणममाणे दुरूत्ताए, दुगंधत्ताए, जहा महासत्रए નાવ મુખોર શરૂ) તે ભોજનના આપાત પ્રથમ સૌંસ`– ખાતી વખતના સ્વાદ તા સારા લાગે છે, પણ ત્યાર ખાદ જ્યારે તે ભેજન પચવા માંડે છે, ત્યારે તે ખરાખરૂપે, દુગ ધરૂપે, મહાસત્રમાં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે, વારંવાર પરિણમતું રહે છે. (ામેવાહોવા) હૈ કાલેાદાયી ! એ જ પ્રમાણે (નીવાળ વાળTT जाव मिच्छादंसणमल्ले, तस्स णं आवाए भदए भवइ, तओ पच्छा विपरिणમમાને વિવાિમમાળે કુવત્તાપ નાય. મુખોમુખો મિરૂ) જીવેનાં પ્રાણાતિપાત થી લઈને મિથ્યાદ નશલ્ય પન્તના પાપકર્મનિા આપાત-પ્રથમ સૌંસગ -તે સુખદાયક લાગે છે, પણ ત્યાર ખાદ જ્યારે તે પાપકર્માં ઉદયમાં આવે છે, ત્યારે તેઓ ખરાખરૂપેદુઃખરૂપે વારંવાર પરિણમતાં રહે છે—તે પાપકમેર્માં સુખરૂપે પરિણમતાં નથી. (છ્યું વડુ ચાલોાઈ ! ભૌવાળ પાવામા પાત્ર વિવાન સંજીત્તા જાતિ) હે કાલેાાચી આ રીતે જીવાનાં પાપકર્માં પાપક્ષ વિપાકવાળા - દુઃખ૫ વિપાકવાળાં– હાય છે. ( अस्थि भंते ! जीवाणं कल्लामा कम्मा कल्लाणफलविवागसंज्जुत्ता कज्ज ति?) હે ભદ્દન્ત ! જીવાના કલ્યાણકમાં-(શુભકર્માં) શું કલ્યાણુફળરૂપ– (શુભફળરૂપ) વિપાકવાળાં હાય છે? (દંતા, મહૈિં) હા, કાલેાદાયી ! જીવેાના શુભકર્માં શુભફળરૂપ વિપાકવાળાં
હાય છે.
(कहंणं भंते ! जीवाणं कल्लाणकम्मा कल्लाणफलविवागसंजुत्ता कज्ज ति ? ) હે ભદન્ત ! જવાનાં શુભકમેર્યું કેવી રીતે શુભફળરૂપ વિપાકવાળાં હાય છે ? (સે ના नामए केइ पुरिसे मणुष्णं थालीपागसुद्ध अट्ठारसर्वजणाउल ओस हमिस्स भोजणं भुजेज्जा - तस्सणं भोयणस्स आवाए नो मद्दए भवइ, तओ पच्छा परिणममाणे परिणममाणे सुरूवत्ताए, सुवन्नत्ताए जाव सुहत्ताए, नो दुक्खत्ताए भुज्जो भुज्जो परिणमइ, एवामेव कालोदाई ! जीवाणं पाणाइवायवे रमणे નાવ દવેઅને) હે કાલાદાયી ! કાઇ એક પુરુષ કડાહી આદિમાં સારી રીતે પકાવવામાં આવ્યું હોય એવું, ૧૮ પ્રકારના શાક આદિ વ્યંજનાવાળું, મનેના ભેજન
શ્રી ભગવતી સૂત્ર : ૫
२४८
Page #265
--------------------------------------------------------------------------
________________
લે છે, તે ભેજનમાં કડવી, તુરી આદિ ઔષધિઓ મેળવેલી છે, તો તે ભેજન જેવી રીતે ખાતી વખતે સ્વાદ આદિની અપેક્ષાએ તે સારું લાગતું નથી પણ જેમ જેમ તે ભજન શરીરમાં પચવા માંડે છે, જેમ જેમ તેનું પરિણમન થવા માંડે છે, તેમ તેમ તે ભજન સુખરૂપે, સુંદર વર્ણરૂપે, સુંદર ગંધરૂપે વારંવાર પરિણમતું રહે છે. તે દુઃખરૂપે પરિણમતું નથી. એ જ પ્રમાણે, હે કાલેદાયી ! જીવોને પ્રાણાતિપાતથી પરિગ્રહ પર્યન્તનાં પાપકર્મોને ત્યાગ કરવાનું (દવિસે જાવ નિછાઢ સરો ) અને કેથી મિયાદર્શન પર્યન્તના પાપકર્મોનો ત્યાગ કરવાનું કામ (ત ગાવા નો મદ માર) શરુઆતમાં તો સારું લાગતું નથી, પણ પાછળથી પરિણામકાળે તે સુખરૂપે પરિણમે છે અને ત્યારે તેને સુખરૂપ વિપાક જીવોને ભેગવવા મળે છે. તે શુભકર્મો દુઃખરૂપે પરિણમતા નથી. ( વહુ શાસ્ત્રો! ગવા હટ્ટામા નાવ નંતિ) હે કાલેદાયી! એ પ્રમાણે કલ્યાણકર્મો કલ્યાણફળરૂપ વિપાકવાળાં હોય છે. આ સૂત્રને ભાવાર્થ નીચે પ્રમાણે છે- કાલેદાયીએ ભગવાનને એવો પ્રશ્ન પૂછે છે કે “જીના પાપકર્મો પાપફલરૂપ (દુઃખરૂ૫) વિપાકવાળાં કેવી રીતે હોય છે ?” મહાવીર પ્રભુ એક સુંદર દૃષ્ટાન દ્વારા તે પ્રશ્નનું સમાધાન કરે છેકેઈ એક માણસ સરસમાં સરસ પકવાને તૈયાર કરાવે છે. પરંતુ તે પકવાનમાં થોડું વિષ મેળવવામાં આવે છે. હવે જ્યારે તે માણસ તે ભોજન ખાય છે, ત્યારે તે તેને તે ભેજન સારું લાગે છે, પણ તેનું અન્તિમ પરિણામ તો ઘણું જ ખરાબ આવે છે. એ જ પ્રમાણે પાપકર્મોનું સેવન કરતી વખતે તે જીવને મજા પડે છે, પણ તેને વિપાકકાળ ને બહુ જ દુઃખદાયક થઈ પડે છે. શુભકર્મોને પરિણામકાળ તેથી વિપરીત હોય છે. જેવી રીતે સારામાં સારા ભેજનમાં જે કડવી ઔષધિ મેળવવામાં આવી હોય તો તે ભેજન ખાતી વખતે તે અરુચિકર લાગે છે, પણ ભવિષ્યમાં તે ભેજન સુખરૂપ પરિણામવાળું નિવડે છે, એ જ પ્રમાણે કલ્યાણકર્મ કરતી વખતે તો જીને અરુચિકારક લાગે છે, પણ ભવિષ્યમાં જયારે તેનો શુભફલરૂપ વિપાક ભેગવવા મળે છે, ત્યારે અને તે સુખદાયક થઈ પડે છે.
ટીકાથ– જીવોનાં શુભ અને અશુભ કર્મોને ફળરૂપ વિપાક કેવા પ્રકાર હોય છે, તેનું સૂત્રકારે આ સૂત્ર દ્વારા પ્રતિપાદન કર્યું છે. આ વિષયને અનુલક્ષીને કાલેદાયી અને મહાવીર પ્રભુ વચ્ચે જે સંવાદ થયા હતા, તે આ સૂત્રમાં પ્રકટ કરવામાં આવ્યો છે. પ્રસંગ આ પ્રમાણે બન્યો હતો. ‘ત સમાજે માવે મહાવીરે ગયા જયારું જાયફાગ ખારો ગુણિયો રેફયા પરિનિવમરૂ ત્યારબાદ કઈ એક દિવસે શ્રમણ ભગવાન મહાવીર રાજગૃહ નગરના તે ગુણશિલ ચૈત્યમાંથી વિહાર કરીને બહાર નિકળ્યા. “પરિનિવનિત્તા દવા નવલવિદા વિદ્યા ત્યાંથી નીકળીને તેઓ બહારના પ્રદેશોમાં–ગામ, નગર આદિમાં વિહાર કરવા લાગ્યા. “તે જાણે તે સમg i gયમિટે નામે નારે ગુણિણ ડg સ્થા’ તે કાળે અને સમયે રાજગૃહ નામે નગર હતું, અને તે નગરમાં ગુણશિલક નામનું ચૈત્ય હતું.
ત સમને મળવં મહાવીરે ચા યારું નાવ સમો બહારના પ્રદેશમાં વિહાર કરતાં કરતાં તેઓ એક દિવસે તે ગુણશિલક ચત્યમાં પધાર્યા. રિક્ષા વા gemજા ધર્મોપદેશ સાંભળીને લેકની સભા વિખરાઇ ગઇ. તેઓ પિતાપિતાને
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૪૯
Page #266
--------------------------------------------------------------------------
________________
સ્થાને પાછા ફર્યા. “ તે જોવા મળી રે ૩યા જયારું સેવ મારં ભરાવીને તેને કુવાનજી ત્યાર બાદ કેઇ એક સમયે કાદાયી અણગાર જ્યાં મહાવીર પ્રભુ વિરાજમાન હતા ત્યાં આવ્યા. “વારિછતા ત્યાં આવીને તેમણે સમાં મä મહાવીરે વંઢ, નમેં સરૂ શ્રમણ ભગવાન મહાવીરને વંદણુ કરી અને નમસ્કાર કર્યો, વંદ્રિત્તા નથંનિત્તા અને વંદણા નમસ્કાર કરીને ‘વં વાણી’ તેમણે મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછયે- “અસ્થિ મતે! નીવાવાઝ્મા પારિવાસિંગુત્તા બન્નતિ ? ? હે ભદન્ત ! જીવોના પાપકર્મો (પ્રાણાતિપાત આદિ ૧૮ પાપકર્મો) શું પાપફલરૂપ વિપાકવાળાં હોય છે? ઉત્તર– “તા. અસ્થિર હે કાલેદાયી! જીવોના પાપકર્મો પાપફળરૂપ વિપાકવાળાં અવશ્ય હોય છે.
કાલેદાયનિ પ્રશ્ન- “૬ ii મને ! બીવા પાવાવMા વBવિવાશંકુત્તા નંતિ ?? હે ભદન્ત! જીવેના પાપકર્મો પાપફલરૂપ વિપાકવાળાં – પાપના પરિણામરૂપ દુઃખ ભેગવાળાં- કેવી રીતે હોય છે ? ઉત્તર- ‘શાસ્ત્રોદાદા હે કાલેદારી ! 'से जहा नामए केइ पुरिसे मणुण्णं थालीपागसुद्ध अट्ठारसवंजणाउल વિસમિક્ષ માં મુંઝા જેમ એક પુરુષ, કડાહીમાં સારી રીતે પકવવામાં આવેલ, કેઈ પણ પ્રકારના દેષથી રહિત પકવાને તથા ૧૮ પ્રકારના શાકાદિ વ્યંજનો (તે વ્યંજનના નામ સ્થાનાંગસૂત્રના ત્રીજા સ્થાનમાં કહ્યા પ્રમાણે સમજવા)થી યુકત ભેજન ખાય છે. તે ભેજનમાં કોઈએ થોડું વિષ ભેળવી દીધેલું છે. “તw i
સારૂ આaru મા મારૂ એવાં ૧૮ પ્રકારના વ્યંજનવાળા, પણ વિષના. મિશ્રણવાળા આહારને આપાત (ખાતીવખતનો સ્વાદરૂપ સંસર્ગ) તો અન્નની મધુરતાને કારણે ઘણો મીઠે અને રુચિકર લાગે છે, - એટલે કે શરૂઆતમાં જ તે ભજન સરસ અને સ્વાદિષ્ટ લાગે છે, પણ “gછી પરિણામમા પરિમમા સુરાત્તા સુધરાઇ, જા મદાવા ભાર મુળ મુન્ગ જામ ખાધા પછી જેમેં જેમ તેને પરિણમન થતું જાય છે-રૂપાંતર થતું જાય છે – તેમ તેમ તે ખરાબ અને દુર્ગધયુકત અથવા વિકૃતરૂપવાળું બનતું જાય છે. છઠ્ઠા શતકના ત્રીજા મહાસવ ઉદેશકમાં કહ્યા, પ્રમાણેનું કથન અહીં ગ્રહણ કરવું. (યાવત) તેને રસ કુંરસ થઈ જાય છે, તેને વર્ણ કુત્સિત થઈ જાય છે અને તેને સ્પશે પણ ખરાબ બની જાય છે. આ રીતે તે ભોજન દુઃખરૂપે પરિણમે છે – સુખરૂપે પરિણમતું નથી. “જાવાઈ ! હે કાલેદાયી ! એ જ પ્રમાણે છે દ્વારા કરવામાં આવેલા પ્રાણાતિપાતથી લઈને મિથ્યાદશન શલ્ય સુધીના જેટલાં પાપે છે, તે બધાં પાપ “ચવા મદદ મg આપાતકાળે-આરંભકાળે– સેવન કરતી વખતે તો ઘણું સુંદર અને લેભામણું લાગે છે, “તો પછી વિપરિમાર pહવત્તા વાર મુન્નોર પરિણામ પરતુ જ્યારે તેમને પરિણામકાળ આવે છેજ્યારે તે ઉદયમાં આવે છે... ત્યારે તેમનું પરિણમન વારંવાર દુઃખાદિરૂપે થતું રહે છે, તે પરિણમન કુત્સિતરૂપે. દુર્ગધરૂપે, દુરસરૂપે, દુસ્પર્શરૂપે, દુર્વણરૂપે અને દુઃખરૂપે ચાલ્યા જ કરે છે, સુખાદિરૂપે ચાલ્યા કરતું નથી. “ વર્લ્ડ કાળોવાથી! જીવા
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૫૦
Page #267
--------------------------------------------------------------------------
________________
પાવાઝ્મા પાવજીવવાનસંગુત્તા નંત્તિ ? હે કાલેદાયી! એ જ પ્રમાણે જીનાં પાપકર્મો પાપફળવાળાં - દુઃખરૂપ ફળવાળાં જ હોય છે, સુખરૂપ ફળવાળાં હતા નથી. કારણ કે કારણની અનુસાર જ કાર્ય થાય છે એ નિયમ છે. તેથી પાપકર્મરૂપ કારણ પિતે જ જ્યારે મૂલતઃ દુરસ આદિરૂપ અવસ્થાવાળું હોય છે, તે તેનું પરિણમન પણ દુઃરસ આદિરૂપ થાય તેમાં નવાઈ જેવું શું છે ?
હવે કાલેદાયી શુભકર્મના વિપાક વિષે મહાવીર પ્રભુને પ્રશ્ન પૂછે છે'अत्थिणं भंते ! जीवाणं कल्लाणा कम्मा कल्लाणफलविवाग संजुता कन्जति?' હે ભદન્ત ! જેનાં કલ્યાણ કર્મો– (શુભકર્મો, કલ્યાણજનક કર્મો) શું કલ્યાણરૂપ ફલવાળાં (સુખલક્ષણ ફળ પરિણામરૂપ વિપાકવાળાં) હેાય છે? ઉત્તર– “દંતા, ગથિ હે કાલેદાયી! જના કલ્યાણજનક કમ્ સુખલક્ષણફળ પરિણામરૂપ વિપાકવાળા જ હોય છે.
હવે કાલેદાયી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે- “ મત્તે નવા થરાળા ગાઢ જ્ઞાતિ ? હે ભદન્ત! જીવોના કલ્યાણક સુખલક્ષણ ફળ પરિણામરૂપ વિપાકવાળાં કેવી રીતે હોય છે ? ઉત્તર- “શારા હે કાલેદાયી ! 'से जहा नामए केइपुरिसे मणुण्णं थालीपागसुद्धं अट्ठारसवंजणाउल' જેમકે કેઈ પુરુષ સુંદર, કડાહી આદિમાં ઘણું સારી રીતે પકાવવામાં આવેલા, ૧૮ પ્રકારના શાક આદિથી યુકત હોય એવાં તથા કડવી, તુરી અદિ ઔષધિઓથી યુકત હોય એવા ભેજનનો આહાર કરે છે. તે તે ભેજન “ પિન્ન કડવા, તુરા આદિ સ્વાદવાળી ઔષધિઓથી મિશ્રિત હોવાને કારણે ગાવાપુ નો મદg” શરૂઆતમાં મીઠું લાગતું નથી – તે ભેજનને પ્રારંભિક સંસર્ગ ચિકર લાગતું નથી, તો પૂછી परिणममाणे२ सुरूवत्ताए सुवन्नत्ताए जाव मुहत्ताए, नो दुक्खत्ताए भुज्जो२ જિમ પણ જ્યારે તે ભેજનનું ધીરે ધીરે પરિણમન થવા માંડે છે, ત્યારે તે ભેજનનો આસ્વાદ કરનાર વ્યકિતને માટે તે વારંવાર સુરૂપ અવસ્થાનું કારણભૂત બને છે, સુંદર વર્ણરૂપ અવસ્થાનું કારણભૂત બને છે, સુગંધિરૂપ, સુરસરૂપ, સુસ્પર્શરૂ૫ અને સુખરૂપ અવસ્થાનું કારણભૂત બને છે, પણ એ પ્રકારનું ભેજન દુઃખરૂપ અવસ્થાને માટે કારણભૂત બનતું નથી. “gવાર જરા હે કાલેદાયી ! તે ઔષધમિશ્રિત ભજનની જેમ, “બીવા જા"ારૂવાયવેરો ના વાળ, વિવેછે, Rાવ બિરછી સંપત્તિ વિશે પ્રાણાતિપાત વિરમણ, (યાવત) પરિગ્રહ વિરમણું, (આસક્તિને પરિત્યાગ) કોઈને ત્યાગ, અને મિથ્યાદર્શન શલ્ય પર્વતના પાપકર્મોને ત્યાગ, શરૂઆતમાં તે જીને કષ્ટમય લાગે છે, પરંતુ “તો પંછા રિમાર yવત્તા, નાવ નો સુવરવત્તા મુન્નોર પબિન જ્યારે તેમનું પરિણામ ભેગવવાને સમય આવે છે, ત્યારે તે પોતાના પરિણામકાળે સુરૂપરૂપે, સુંદર વર્ણરૂપે, સુરસરૂપે, સુસ્પર્શરૂપે તથા સુખરૂપે પરિણમન કરતા રહે છે- દુઃખરૂપે પરિણમન કરતો. નથી. “ ર૪ રાજવાડું! લીલા શાણા રાજ્જા જાવ નંતિ હે કાલેદાયી! આ રીતે જીવોના કલ્યાણકર્મો કલ્યાણુફળરૂપ વિપાકવાળાં હોય છે. સૂ. ૩
આ રીતે શુભ અને અશુભ કર્મો પિતતાના શુભ અને અશુભ ફલરૂપ વિપાકથી યુકત હોય છે એવું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર અગ્નિ આરંભક બે પુરુષોના દૃષ્ટાન્ત દ્વારા મહાકર્મ આદિમાં અલ્પ-બહુવનું પ્રતિપાદન કરે છે.
મંતે ! કુરિવાર ઈત્યાદિ
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૫૧
Page #268
--------------------------------------------------------------------------
________________
અગ્યારમ્ભક પુરૂષયક ક્રિયા કા વર્ણન
સૂવાથ- ( મતે ! પુfસ સસરા નાવ સરિણમંદત્તવાળા ચમ મને સદ્ધિ ગાયિં સામતિ) હે ભદન્ત ! કે બે પુરુષે એવાં છે કે જેમનાં ભાંડ પાત્ર અને ઉપકરણો એકસરખાં છે, હવે તે બન્ને મળીને અગ્નિકાયને સમારંભ કરે છે, (તસ્થiાં જે કુત્તેિ ગાળવું ૩નારે, જે અrળા નિવા) તે બન્નેમાંથી એક પુરુષ અગ્નિકાયને પ્રજવલિત કરે છે, અને બીજો પુરુષ જળ આદિ વડે તેને બુઝાવે છે. તે (c v ત્તિ છું મંતે! ઢો પુરક્ષા કરે કુરિસે મદષ્મg જેવ) હે ભદન્ત ! તે બન્ને પુરુષોમાને. ક પુરુષ મહાકર્મયુક્ત થશે, (માિિરચતાણ જેવ, માનવતરણ જેવ, મદરત્તરાઇ ?) મહાક્રિયાયુક્ત થશે, મહાઆસવયુક્ત થશે અને મહાદનાયુકત થશે ? તથા (ચરે વ પુરસે અવમૂતરા જેવ, બાર પ્રવેયાતરાણ જેવા ? કયે પુરુષ અલ્પકર્મવાળ, અપક્રિયાવાળે, અલ્પ આસવવાળે અને અલ્પ વેદનાવાળો હશે. (જે વા રે કુરિ ચણિકા ફન્ના, ને વા જે કુરિસે ગળા નિવા) શું અગ્નિ સળગાવનારે પુરુષ મહાક આદિવાળે હશે. કે અગ્નિને એલવનાર મહાકર્મ આદિવાળે હશે? (૪ ) હે કાલેદાયી ! (तत्थ णं जे से पुरिसे अगणिकाय उज्जालेइ, से णं पुरिसे महाकम्मातराए જેવ, વાવ મ ળતig જેવ) તે બન્ને સમાન ભાંડ-પાત્ર આદિ ઉપકરણવાળા પુરુષમાંથી જેણે અગ્નિ પ્રજવલિત કર્યો હોય છે, તે પુરુષ મહાકર્મ, મહાકિયા, મહા આસવ અને મહાદનાયુકત થશે.
(तत्थ णं जे से पुरिसे अगणिकायं निवावेइ से णं पुरिसे अप्पकम्मतराए રેવ નાવ ગqવેશતરા જેવ) તથા જે પુરુષે અગ્નિ ઓલવી છે, તે અલ્પ કર્મવાળે, અપ કિયાવાળે અને અ૫ વેદનાવાળો થશે.
(से केणद्वेणं भंते ! एवं वुच्चइ, तत्थणं जे से पुरिसे अप्पवेयणतराए चेव?) હે ભદન્ત! આપ શા કારણે એવું કહો છો કે જે પુરુષે અગ્નિ સળગાવ્યું છે તે મહાકમ આદિથી યુકત થશે, અને જે પુરુષે અગ્નિ બુઝાવી છે તે અલ્પકર્મ, અલ્પવેદના આદિથી યુક્ત થશે? ( 1) હે કાલેદાયી ! (તથાં જે તે પુરો સાબિજા उजालेइ से णं पुरिसे बहुतरायं पुढविकायं समारंभइ, बहुतरायं आउकायं
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૫ ૨
Page #269
--------------------------------------------------------------------------
________________
समारंभइ, अप्पतरायं तेउकाय समारंभइ, बहुतराय वाउकायं समारंभइ, बहुतरायं वणस्सइकायं समारंभइ, बहुतरायं तसकायं समारंभइ) के पुरुष અગ્નિકાયને સળગાવ્યો હોય છે તેને મહાકર્મવાળે, મહાક્રિયાવાળે, મહાઆસવવાળો અને મહાવેદનાવાળે કહેવાનું કારણ એ છે કે તે અનેક પૃથ્વીકાય જીવોને સમારંભ કરે છે, અનેક અપકાયિક જીવોને સમારંભ કરે છે, ડાં અગ્નિકાય છનો સમારંભ કરે છે, અનેક વાયુકાયિક જીને સમારંભ કરે છે, અનેક વનસ્પતિકાયિક જીવને સમારંભ કરે છે અને ત્રસકાયિક જીવને સમારંભ કરે છે. (તસ્થ જે જે રિસે अगणिकायं निव्वावेइ, से णं पुरिसे अप्पतरागं पुढविकायं समारंभइ, अप्पतरागं आउकार्य समारंभइ, बहुतरागं तेउक्कायं समारंभइ, अप्पतरागं वाउकार्य समारंभइ, अप्पतरागं वणस्सइकायं समारंभइ, अप्पतरागं तसकायं समारंभइછે તે જોવાડું! બાર મયાતરાણ જેવ) તથા જે પુરુષ અગ્નિકાયને એલવે છે, તે અદ્રય કર્મવાળે, અલ્પ ક્રિયાવાળા, અ૫ આસવવાળે અને અલ્પ વેદનાવાળે થશે તેનું કારણ એ છે કે તે અ૫તર પૃથ્વીકાયિક જીવન સમારંભ કરે છે, અલ્પતર અપૂકાયિક જીન સમારંભ કરે છે, બહતર અગ્નિકાચિક છેને સમારંભ કરે છે, અહપતર વાયુકાયિક જીવોને સમારંભ કરે છે, અલ્પતર વનસ્પતિકાયિક જીવોને સમારંભ કરે છે અને અહપતર ત્રસકાયિક જીવન સમારંભ કરે છે.
ટીકાથ-કાલેદાયી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે- “ અંતે! રિક્ષા सरिसया जाव सरिसभंडमत्तोवगरणा अनमन्नेणं सद्धिं अगणिकाय समारंभंति' હે ભદત ! એવાં કઈ બે પુરુષો છે કે જે સમવયસ્ક છે, જેમનાં ભાંડ (પાત્ર) સરખાં જ છે, જેમનાં અમત્ર-લધપાત્ર પણ સરખાં જ છે, અને જેમનાં દંડ આદિ ઉપકરણે પણ એકસરખાં જ છે, એવાં તે બને પુરુષ એકત્ર થઈને ભેગા મળીને) અગ્નિકાયને સમારંભ કરે છે- “ તથાં અને કુરિ વાણિજયે ઉજ્ઞારૂ તેમાંથી એક પુરુષ અગ્નિકાયને સળગાવે છે, “g grશે માળિાવં નિઝાડુ ” અને બીજો પુરુષ તે અગ્નિકાયને એલવે છે, “g a વિ i મને ! સદં પુરિસti જરે પુરસે બદwતરા જે તે હે ભદત ! તે બન્ને પુરુષમાંથી કો પુરુષ મહાકર્મયુકત થશે-એટલે કે જેના જ્ઞાનાવરણીય આદિ કર્મો મહાન હશે એ થશેમહાન કર્મને બંધક થશે, કદાર્જિરિત્તરા , મદાનવતરણ , મદારતરા જેવી આરંભિકી આદિ મહા કિયાઓવાળે થશે, મહા આસવયુકત થશેએટલે કે અનેક કર્મોના બંધના કારણભૂત મહાઆસવવાળે થશે, અને મહાવેદનાવાળો થશે–એટલે કે ભારે વેદનાના જનક કર્મયુકત થશે ? તથા “શરે વા રિસે ગgલક્ષ્મતરાષ્ટ્ર વેવ, શાત્ર અવેચાતા ત્ર? કયો પુરુષ અપકર્મયુકત, અલ્પ ક્રિયાયુક્ત, અલ્પ આસાવયુકત અને અ૫ વેદનાયુકત થશે ?
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૫૩
Page #270
--------------------------------------------------------------------------
________________
કાલેદાયીના પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- “ ઢોકાઈ ? હે કાલેદાયી! “ ને વા તે કુરિસે ચાનાં ઉના, જે વા રે કુરિને બrળના નિg જે પુરુષ અગ્નિકાયને સળગાવે છે, અને જે પુરુષ અગ્નિકાયને ઓલવે છે, તે બન્ને પુરુષોમાંથી “તસ્થ રે પુરિ અવિના કનારે જે પુરુષ અગ્નિકાયને સળગાવે છે, “તે i gરિજે મરામતig વ, નવ માથાતરાણ જેવી તે મહા કર્મવાળો, મહા કિયાવાળે, મહા આસવવાળે અને મહા વેદનાવાળે થશે. પરંતુ “તરથ ને સે પુર ગાળા નિવારૂ’ જે પુરુષ અગ્નિકાયને ઓલવે છે, “હે ઈ પુરશે ગccજન્મના ચેવ વાવ ચળવળતરાઈ = તે પુરુષ અલ્પકમને બંધક, આરંભિકી આદિ અપક્રિયાઓવાળે, અલ્પઆસવવાળો અને અ૫વેદનાવાળો થશે.
હવે કાલેદાયી તેનું કારણ જાણવાની જિજ્ઞાસાથી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે“જે બધાં અંતે ! જી કુશરૂ – તન્થળ ગાત્ર ગ ળતરા જેવ? હે ભદન્ત! આપ શા કારણે એવું કહે છે કે જે પુરુષ અગ્નિકાયને સળગાવે છે, તે પુરુષ મહાકર્મ આદિથી યુક્ત થશે અને જે પુરુષ અગ્નિકાયને ઓલવે છે, તે અલ્પકમ આદિથી યુક્ત થશે?
તેનું કારણ સમજાવતા મહાવીર પ્રભુ કહે છે કે- હોતા હે કાલેદાયી ! તથા જે તે પુરિ વાણિજયે ૩ઝાર, ” જે પુરુષ અગ્નિકાયને પ્રજવલિત કરે છે, “જે પ કુરિ વદૂતરા પુર્વજારો સમરમાં, ઘદૂતરાં ગાડાં નામ તે પુરુષ ઘણુ પૃથ્વીકાયિકેને સમારંભ કરે છે. ઘણા અપૂકાયિકેને સમારંભ કરે છે, “જqત્તા તેવા કામg અલ્પતર તેજસ્કાયિકની વિરાધના કરે છે. (જીવ જ્યારે અગ્નિકાયિકને પ્રજવલિત કરે છે, ત્યારે અગ્નિકાચ પ્રજવલિત થવાથી તેમાં અનેક અગ્નિકાય જીવોને ઉત્પાદ થતા રહે છે, આ અપેક્ષાએ તે અગ્નિકાયનો સમારંભ કરનારને બતર જીવન વિરાધક કહેવું જોઈએ. પરન્તુ અહીં તેને અપતર અગ્નિકાય ને વિરાધક કહેવામાં આવેલ છે તેનું કારણ એ છે કે “અનેક અગ્નિકાય જીને તે સમયે ઉત્પાદ થવા છતાં પણ તે બધાં અગ્નિકાયિકનો તે સમયે વિનાશ થતો નથી, પણ ઘણું ચેડા જીવને જ વિનાશ થાય છે, એવું કેવલજ્ઞાનીએાએ જોયેલું છે) “વતર વાવ સમારંમણ, વદૂતરાં વાં સમારમ, તિરા તસાય સમામ બહુતર વાયુકાયિક જીવોની વિરાધના કરે છે, બહુતર વનસ્પતિકાયિક જીની વિરાધના કરે છે અને બહતર દ્વીન્દ્રિયાદિક ત્રસકાયિક જીવોની વિરાધના કરે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૫૪
Page #271
--------------------------------------------------------------------------
________________
‘તસ્થળ ને સે પુસે ગળાય નિબ્બાને' તથા જે પુરુષ તે અગ્નિકાયને ઓલવવારૂપ સમાર ંભ કરે છે, ને ગંડુને અવતરાય પ્રવિણાય સમારમર, ગવતરાનું ગાય સમારમ, વદુતરાનું તેજાય સમાર મ' તે પુરુષ અશ્પતર પૃથ્વીકાયિક જીવને સમારંભ કરે છે, અલ્પતર અકાયિક જીવાના સમારંભ કરે છે, અહુતર તેજસ્કાયિક (અગ્નિકાયિક) જીવાના સમારંભ કરે છે, (તેને મહુતર અગ્નિકાયિકાના વિરાધક કહેવાનું કારણ આ પ્રમાણે છે
અગ્નિકાયને સળગાવવાથી તેમાં અનેક અગ્નિકાયિક જીવેાના ઉત્પાદ થઇ જાય છે પણ જ્યારે તેને એલવવામાં આવે છે, ત્યારે તે બધાં અગ્નિકાયિક જીવને વિધ્વંસ થઈ જાય છે. તે કારણે અગ્નિને એલવનાર પુરુષને મહુતર અમિકાયિક જીવાના વિઘાતક કહેવામાં આવ્યે છે.) તથા અગ્નિકાયને એલવનાર પુરુષ ' अप्पतराय वाउक्काय समारंभ, अप्पतराय वणस्सइकार्य समारंभ, अप्पतराणं तसकार्य समारंभई ' અલ્પતર વાયુકાયિકાનેો, અશ્પતર વનસ્પતિકાયિક જીવને અને અલ્પતર ત્રસકાયિક જીવોના સમારંભ (વિરાધના) કરે છે. મે તેળઢેળ જાજોઢાડ઼ે! બાપ બળવેચતRTC 'હું કાલેાદાયી અણુગાર ! તે કારણે મેં એવું કહ્યું છે કે ‘અગ્નિકાયને પ્રજ્વલિત કરનારા પુરુષ અનેક પૃથ્વીકાયિક આદિ જીવાના વિરાધક અને છે. અને અપતર તેજસ્કાયિક છવાના વિરાધક મતે છે, કારણે તેને મહાકદિાથી યુક્ત કહ્યો છે. પણ અગ્નિકાયને એલવનાર પુરુષ અશ્પતર પૃથ્વીકાયાર્દિકાના વિરાધક અને છે અને મહુતર તેજસ્કાયિકાના વિરાધક બને છે, તે કારણે તેને અપકર્માદિકાથી યુકત થો છે. ાનૂ. ૪ા
પુદ્ગલપ્રકાશ આદિ કે હેતુ કા નિરૂપણ
પુદ્ગલપ્રકાશાદિહેતુવકતવ્યતા
‘બત્યિાં મંત્તે !” ઇત્યાદિ
સૂત્રા- (અશ્મિ મંતે ! ચિત્તા વિ તેજા શોમાાંતિ, ઇગ્નોર્વે'તિ, તવેતિ, માત્તેતિ ?) હે ભદન્ત ! શું એવું સંભવી શકે છે કે અચિત્ત પુદ્ગલે પણ પ્રકાશિત હાય છે, તે વસ્તુને પ્રકાશિત કરે છે, તે તાપ આપે છે, અને દાહકરૂપ હોવાને લીધે તેઓ પોતે ચળકે છે ? (હંતા, અસ્થિ) હા, કાલેાદાયી ! એવું
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૫૫
Page #272
--------------------------------------------------------------------------
________________
સંભવી શકે છે. (ારે મતે ! વત્તા વ ગઢા ગામતિ બાવ મા?િ) હે ભદન્ત! કયા પુદ્ગલો અચિત્ત હોવા છતાં પણ પ્રકાશ, તાપ, ચળકાટ આદિથી યુક્ત હોય છે ? (૪ોવા! શુદ્ધ ગણનારસ તે નિશ્મિ સમાળ તૂરું गत्ता दरं निवडइ, देसं गत्ता देसं निवडइ, जहिं जहिं च णं सा निवडइ, તરું તéિ i વિત્તા વિ પાછા ચોમાસંગ્નિ, નાવ ઉમાતિ) હે કાલેદાયી ! કે પાયમાન થયેલ સાધુની તેજોલેસ્થા નીકળીને દૂર જઈને પડે છે, ઉચિત સ્થાનમાં (જવા ગ્યા હોય એવા સ્થાનમાં જઈને તે તે જેલેસ્યા પડે છે, આ રીતે જ્યાં જ્યાં તે તે જેલેસ્પા પડે છે, ત્યાં ત્યાં તેના અચિત્ત પુદ્ગલો પણ પ્રકાશક હોય છે, તાપયુક્ત હોય છે અને દાડકરૂપ હોવાને લીધે ચળકતાં હોય છે. ( p જોવા ! તે
વત્તા વિ સાહા માસંતિ, નાર છમાતિ) તે કારણે, હે કાલેદાયી ! તે અચિત્ત પુદ્ગલે પણ પ્રકાશક, તાપયુકત અને ચળકતાં હોય છે, એમ સમજવું. __(तएणं से कालोदाई अणगारे समणं भगवं महावीरं वंदइ, नमसइ, वंदित्ता, नमंसित्ता, बहूहिं चउत्थ, छट्ठ-तुम जाव अप्पाणं भावेमाणे जहा पढमसए काला
સિક સવપુરાવીને મંતે ! એવં અંતે ! ઉત્ત) કાલેદાયી અણગારે શ્રમણ ભગવાન મહાવીરેને વંદણ કરી અને નમસ્કાર કર્યા. વંદણા નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા. ત્યારબાદ ચતુર્થ છઠ્ઠ અને અઠ્ઠમની તપસ્યાથી પિતાના આત્માને ભાવિત (વાસિત) કરતા તે કાલે દાયી અણગાર, પહેલા શતકમાં જેનું વર્ણન કરવામાં આવી ગયું છે તે કાલાસિયપુત્રની જેમ, સિદ્ધ, બુદ્ધ, મુકત, સંતાપ રહિત અને સમસ્ત દુઃખના નાશકર્તા થયા. હે ભદન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું છે, તે સર્વથા સત્ય છે. હે ભદન્ત ! આપની વાત સર્વથા સત્ય અને યથાર્થ છે, આ પ્રમાણે કહીને કોલેાદાયી વાવત પિતાના સ્થાને બેસી ગયા.
ટીકાથ– અગ્નિકાયરૂપ પ્રકાશકનો અધિકાર ચાલી રહ્યો છે, તેથી સૂત્રકારે આ સૂત્ર દ્વારા અચિત્ત પુદ્ગલેની પ્રકાશાદિ વકતવ્યતાનું પ્રતિપાદન કર્યું છે
આ વિષયને અનુલક્ષીને મહાવીર પ્રભુને કાલેદાયી અણગાર આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે- “ચિ મંતે! વત્તા વિ જ રામાનંતિ, ૩ તિ, તતિ, માનિ ?? હે ભદન્ત! શું એવું સંભવી શકે છે કે અચિત્ત પુદગલે પણ પ્રકાશ આપતા હોય છે ? તેઓ શું વસ્તુને પ્રકાશિત કરે છે? તેઓ શું ગરમી આપે છે? અને શું વસ્તુને પ્રજવલિત કરનારા હોવાથી તેઓ પોતે જ ચળકે છે?
કાલેદાયીના પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે- “દંતા, અસ્થિ ? હા, કાલેદાયી! એ વાત ખરી છે કે અચિત્ત પુદગલે પણ પ્રકાશક હોઈ શકે છે. અહીં
જિ” શબ્દથી એ સૂચિત થાય છે કે અગ્નિકાય સચિત્ત પુદગલે તો પ્રકાશયુકત હાય જ છે, તેની તે વાત જ શી કરવી! પણ તેમના કરતા ભિન્ન એવાં જે અચિત પુદગલે હોય છે તેઓ પણ પ્રકાશ, ગરમી આદિથી યુકત હોઈ શકે છે.
કાલેદાયી એવા પુદ્ગલ કયાં કયાં છે તે જાણવાની જિજ્ઞાસાથી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે- i મં! ચરિત્તા વિ પાછા ચોમાનંતિ,
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૫ ૬
Page #273
--------------------------------------------------------------------------
________________ ભાવ ઉમાતિ? હે ભદન્ત! કયાં કયાં અચિત્ત પુદગલે પ્રકાશ, તાપ, ચળકાટ આદિથી યુકત હોય છે? ઉત્તર- ‘દા ! હે કાલેદાયી! “ઉદ્ધાર ગાજર તેયા નિરિક્ષા, સમાખી, તૂ ત્તા દૂર નિરક જે તપસ્વી સાધુ કોપાયમાન થાય છે, તેના શરીરમાંથી તેલેસ્થા નીકળે છે, તે તેલેશ્યા તેના શરીરમાંથી નીકળીને બહુ દૂર જઈને પડે છે. તે તેલેસ્થા પોતે જ તેજોમય હોવાથી પ્રકાશ સ્વરૂપ, વસ્તુને પ્રકાશિત કરનારી, ઉષ્ણતાજનક અને ચળકતી હોય છે. " જા નિવ૬ જે તે તેજલેશ્યાને કેઈ અમુક સ્થાને પહોંચાડવી હોય છે, તે તે ત્યાં જઈને જ પડે છે. मा शत जहि जहिं च णं सा निवडई' तहिं तहिं गं ते अचित्ता वि पोग्गला ચોમાનંતિ, નાવ માનિ જ્યાં જ્યાં તે તેજલેશ્યા પડે છે, ત્યાં ત્યાં તે તેજેસ્થાના અચિત્ત પુગલે પણ પ્રકાશ કરે છે, ત્યાં રહેલી વસ્તુને તેઓ પ્રકાશયુકત કરી દે છે, ત્યાં ગરમી પેદા કરે છે, અને તેઓ પોતે જ દહકરૂપ હેવાથી ચળકવા માંડે છે. હે કાલેદાયી! તમે આ વિષયમાં જે જે પૂછયું તે બધું કામ તેઓ કરે છે. મહાવીર પ્રભુનાં વચનોમાં શ્રદ્ધા વ્યકત કરતાં કાલાદાયી અણગાર કહે છે– સ મં! સેવં મં હે ભદન્ત ! આપે જે કહ્યું તે સત્ય જ છે. હે ભદન્ત! આપનું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને તેમણે શ્રમણ ભગવાન મહાવીરને વંફ નસરુ, વરિત્તા, નમંપિત્તા” વંદણા કરી અને નમસ્કાર કર્યા. વંદણ નમસ્કાર કરીને તેઓ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. 'बहुर्हि चउत्थ-छट्टऽटम जाव अप्पाणं भावेमाणे जहा पढमसए कालासवेसिय સુરે નાવ સāવવપદીને તેમણે અનેક ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ આદિ તપથી પિતાના આત્માને ભાવિત કર્યો અને અને સિદ્ધ પદ પામ્યાં, બુદ્ધ થયા, મુક્ત થયા અને સમસ્ત કર્મોન સદંતર ક્ષય કરીને સમસ્ત દુખેથી રહિત બની ગયા. આ વિષયને લગતું સમસ્ત કથન, પહેલા શતકના નવમાં ઉદેશકમાં આપવામાં આવેલા કાલાટ્યશિકપુત્રના કથન પ્રમાણે સમજવું. એ સૂ. 5 સાતમાં શતકનો દસમેઉદેશક સમાપ્ત. જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતી’ સત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાનો સાતમા શતક સમાત 7 | શ્રી ભગવતી સૂત્ર : 5 257