________________
ગ્રહણ કરીને તેઓ આહાર રૂપે તેમને ઉપગ કરતા નથી, પરમ્પરા ક્ષેત્રવતી જે આહારપુદગલો હોય છે તેમને ગ્રહણ કરીને પણ તેઓ તેમને પોતાના આહારરૂપે વાપરતા નથી.
ના નેજા તદા ના નાળામાં તંદુ જે રીતે નારકે આત્મશરીરરૂપ ક્ષેત્રમાં અવગાહિત થયેલાં (સ્થિત–રહેલાં) દ્રવ્યપુદગલેને જ ગ્રહણ કરીને પિતાના આહારરૂપે વાપરે છે– અનાર ક્ષેત્રાવગાઢ પુદ્ગલેને તથા પરમ્પરા ક્ષેત્રાવગઢ પુગલોને તેઓ પિતાના આહારરૂપે ગ્રહણ કરતા નથી, એજ પ્રમાણે વૈમાનિક દેવે સુધીના ૨૪ દંડકના વિષયમાં પણ કથન સમજવું. અહીં જે કથન કરવામાં આવ્યું છે તે જસ આહારની અપેક્ષાએજ કરવામાં આવ્યું છે, તેમ સમજવું કે ૪ છે
કેવલીકોંકે અતિંદિયત્વ હોને કા નિરૂપણ
કેવલીની અનિદ્રિય વક્તવ્યતાવિટી મંતે !” ઈત્યાદિ
સૂત્રાર્થ–(જેવી ઘi મરે ! મારા નાફ પાણ) હે ભદન્ત ! કેવલી ભગવાન શું આદાને (ઈદ્રિ) દ્વારા જાણે છે અને દેખે છે? ( નવમા ) હે ગૌતમ! (જો રૂપ સમક્ટ્ર) એવું સંભવી શકતું નથી. (તે ?) હે ભદન્ત ! આપ શા કારણે આવું કહે છે કે કેવલી ભગવાન ઈન્દ્રિ દ્વારા જાણતાદેખતા નથી? (જોઇના!) હે ગૌતમ! (વી ઉસ્થિof નિયંપિ બાળ, ગરમાં પિ નાખ૬) કેવલી ભગવાન પૂવદિગભાગમાં મિત (મર્યાદિત) ને પણ જાણે છે અને અમિત (અમર્યાદિત) ને પણ જાણે છે. (જાવ નિgટે ઢળે સ્ટિસછે તેTor) (યાવત) કેવલી ભગવાનનું દર્શન નિવૃત (આવરણ રહિત હોય છે. તે કારણે છે ગૌતમ! મેં એવું કહ્યું છે.
ગાથાર્થ– જીનાં સુખદુઃખનું, જીવ ગૌતન્યરૂપ છે કે ચૈતન્ય જીવરૂપ છે તે વિષયનું, જીવન પ્રાણધારણનું, ભવસિદ્ધિકનું, એકાન્ત દુખવેદનાનું, આત્મ દ્વારા પુદગલેને ગ્રહણ કરવાનું, તથા કેવલીનું જાણવા દેખવાનું, આ બધા વિષયેનું આ દસમા ઉદ્દશકમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
ટકાથ- “ગરમાણg આત્મ દ્વારા ગ્રહણ કરીને એવું પહેલાના સૂત્રમાં કહેવામાં આવ્યું છે. તે એ જ આદાન (ઈન્દ્રિ)ના સામ્યની અપેક્ષાએ કેવલીના આદાન ઈન્દ્રિયોના વિષયમાં સૂત્રકાર વિશેષ વકતવ્યતાનું કથન કરે છે- આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રત્રન પૂછે છે કે “વી છું અરે! હે ભદન્ત! કેવલી ભગવાન “મારા આદાન-ઇન્દ્રિય દ્વારા બાપા પણ? શું જાણે છે અને દેખે છે?
'आदीयते गृह्यते पदार्थः एभिः इति आदानानि' इद्ीयाणि l व्युत्पत्ति
શ્રી ભગવતી સૂત્ર : ૫
૭૧