________________
પ્રમાણે જેના દ્વારા પદાર્થને ગ્રહણ કરવામાં આવે છે, તેને આદાન કહે છે. અહીં ઇન્દ્રિયાને એવા આદાનપદના વાચ્યરૂપે ગણવામાં આવી છે.
ગૌતમ સ્વામીના પ્રશ્નના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે. ‘ળો ફાટ્ટે સમદ્રે હે ગૌતમ ! એવું સંભવી શકતું નથી. કેવલી ભગવાન ઇન્દ્રિયા દ્વારા જાણુતા દેખતા નથી. હવે તેનું કારણ જાણવાને માટે ગૌતમ સ્વામી આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે ‘ સે મેળઢેળ ? ’હે ભન્ત! એવું આપ શા કારણે હેા છે કે કેવલી ભગવાન ઇન્દ્રિયા દ્વારા જાણુતા–દેખતા નથી ?
'
ગૌતમ સ્વામીના પ્રશ્નનેા ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે શવહી હું પુરસ્થિમે ળ મિયવિ નાળ, મિયવિ નાળ" હે ગૌતમ ! કેવલી ભગવાનને વસ્તુજ્ઞાનમાં ઇન્દ્રિયાની આવશ્યકતા રહેતી નથી-એટલે કે કેવલી ભગવાનનું જ્ઞાન અને દન ઇન્દ્રિયાની સહાયતાથી જે રહિત હાય છે તેનું કારણ આ પ્રમાણે છે. કેવલી ભગવાન પૂર્વ દિગ્બાગમાં રહેલા મિત– એકેન્દ્રિયથી લઇને પંચેન્દ્રિય સુધીના સમસ્ત જીવાદિક પદાર્થાને પણ જાણે છે અને દેખે છે. તથા અમિત (જેની ક્રેઇ મર્યાદા હાતી નથી એવા અપરિમિત) સમસ્ત જીવાદિક પદાર્થાને પણ જાણે છે અને દેખે છે. કારણ કે *બાદ નિન્નુદે હૈં મળે હિમ્સ' કેવલી ભગવાનનું જ્ઞાન અને દર્શીન ક્ષાયિક હોવાને કારણે નિરાવરણ (આવરણ રહિત) હાય છે એટલે કે તેમનું જ્ઞાન અને ન કૈવલજ્ઞાનાવરણ અને કેવલદશનાવરણથી રહિત હાય છે. અહીં પદથી આ પ્રમાણેના સૂત્રપાઠ ગ્રહણ કરાય છે— ‘ક્ષિને उर्ध्वम्, अधः, मितमपि जाणइ अमितमपि जाणइ, सर्वं સંગે પત્તિ જી, સર્વતો બાજ્ઞાતિ ટી, પતિ સર્વશારું” આ સૂત્રપાઠનું તાત્પ આ પ્રમાણે છે-
‘નાવ ( ચાવત્ )' પશ્ચિમે, ઉત્તરે, जानाति केवली,
કેવલી ભગવાન જેમ પૂ`દિશાના સમસ્ત જીવાદિક પદાર્થાને મિત અને અમિત (અપરિમિત) રૂપે જાણે છે, એ જ પ્રમાણે તે દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર, ઉવ અને અધેક્રિશાના પદાર્થાને પણ મિત અને અમિત રૂપે જાણે છે, કારણ કે કેવલી ભગવાન ત્રિકાળવતી સમરત પદા'ને હાથમાં રહેલા આમળાની જેમ જાણી શકે છે અને દેખી શકે છે. તેનું કારણ એ છે કે જાણવા અને દેખવામાં ઉપયેાગી એવાં તેમના જ્ઞાન અને દર્શનને રાકનાર જ્ઞાનાવરણુકમ અને દ્રુ નાવરણુકના તે તેમને સથા ક્ષય થઇ ગયા હોય છે. હવે સૂત્રકાર આ વિષયની ઉપસંહાર કરતા કહે છે ‘ને તે કેળ’ હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યુ છે કે કેવલી ભગવાન ઈન્દ્રિયા દ્વારા પદાર્થને જાણતા દેખતા નથી. પરન્તુ કેવળજ્ઞાન અને કેવળદનના પ્રભાવથી જ તે સમસ્ત વાર્દિક પદાર્થને જાણે છે અને દેખે છે.
હવે સુત્રકાર આ ઉદ્દેશકને અન્તે આપેલી નાચ ગાથા દ્વારા દશમાં ઉદ્દેશકમાં કયા કયા વિષયાનું પ્રતિપાદન કરાયું છે તે પ્રકટ કરે છે—
(૧) સમસ્ત લેાકમાં રહેલા જીવાનાં સુખ અને દુઃખને તેમનામાંથી બહાર કાઢીને બતાવવાને કોઇ પણ વ્યકિત સમથ' નથી. (૨) જીવ ચૈતન્યરૂપ છે. કે ચૈતન્ય
શ્રી ભગવતી સૂત્ર : ૫
७२