SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ (गोयमा ! आयसरीरखेत्तोगाढे पोग्गले अत्तमायाए आहारेति, णो अणंतर' खेत्तोगाढे पोग्गले अत्तमायाए आहारेंति, णो परंपरखेत्तोगाटे जहा नेरइया તા ના માળિયા વંથો) હે ગૌતમ! નારક જીવ તેનું શરીર જે આકાશ પ્રદેશમાં અવગાઢ (રહેલું) હોય છે, તે પ્રદેશમાં રહેલાં યુગલને આત્મા દ્વારા ગ્રહણ કરીને પિતાના આહારરૂપે ઉપયોગમાં લે છે, અન્ય ક્ષેત્રમાં રહેલાં પુદગલેને આત્મા દ્વારા ગ્રહણ કરીને તે પિતાને આહારરૂપે ઉપયોગમાં લેતે નથી, અને પરમ્પરારૂપે ક્ષેત્રાવગાઢ થયેલાં પુદ્ગલેને પણ તે આહારરૂપે વાપરતા નથી. નારકોને વિષયમાં અહીં જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન વિમાનિકે પર્યંતના દંડકમાં સમજવું A ટીકાથ– જીવને અધિકાર ચાલી રહ્યો છે, તેથી સત્રકાર તે વિષયને અનુલક્ષીને વિશેષ વકતવ્યતાનું આ પ્રમાણે કથન કરે છે– ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે તે યા મરે! જે છે ગરમા આત્તિ હે ભદત! નારક છે જે પુદગલોને પિતાના દ્વારા ગ્રહણ કરીને આહાર રૂપે વાપરે છે, તે દ્ધિ માયસીરે વેત્તા ના ગાથા: ગરિ તે પુદ્ગલે શું તેમના શરીરરૂપ ક્ષેત્રોમાં રહેલાં હોય છે અને જે ક્ષેત્રમાં તેમનું શરીર હોય તે શરીરે અવગાહન એટલે કે ગ્રહણ કરીને તેઓ આહારરૂપે ઉપયોગમાં લે છે? અથવા-ચતરવેત્તાત્રે ચત્તમાયા યાત્તિ ? શું જે આકાશ પ્રદેશમાં પોતાનું શરીર અવગાઢ (રહેલું) હેતું નથી એવાં ક્ષેત્રમાં અવગાહિત (રહેલાં) પુદ્ગલેને ગ્રહણ કરીને તેઓ પોતાના આહારરૂપે ઉપયોગમાં લે છે? અથવા પત્તો છે ચત્તમારા ગતિ પોતાના શરીર દ્વારા અવગાહિત ક્ષેત્રથી અવ્યવહિત (વિના વ્યવધાને લાગેલું) જે ક્ષેત્ર હોય છે એ ક્ષેત્રથી પણ પરવતી જે ક્ષેત્ર છે, તે ક્ષેત્રમાં અવગાહિત પુદગલેને પોતાના દ્વારા ગ્રહણ કરીને તેમને શું આહાર કરે છે? આ પ્રકારના ત્રણ પ્રશ્ન છે તે પ્રશ્નોને ભાવાર્થ એ છે કે નારક જીવ જે પુદગલેને પોતાના આહારરૂપે ગ્રહણ કરે છે, તે પુદગલ કયા ક્ષેત્રમાં અવગાઢ (સ્થિત) હોય છે?— જે ક્ષેત્રમાં તેમનું પિતાનું શરીર અવગાહિત હોય છે એ જ ક્ષેત્રમાં શું તે આહારપુગલો અવગાહિત હોય છે? કે પિતાના શરીર દ્વારા અવગાહિત થયેલા ક્ષેત્રને સ્પર્શીને રહેલા ક્ષેત્રમાં તે આહારપુદ્ગલ અવગાહિત હોય છે કે તે ક્ષેત્ર કરતાં પણ દૂરના ક્ષેત્રોમાં તે આહારપુગલે શું અવગાહિત હોય છે? ગૌતમ સ્વામીના ઉપર્યુકત પ્રથાને ઉત્તર આપતાં મહાવીર પ્રભુ કહે છે કે“મા” હે ગૌતમ! ગાયકરાવ ગત્તમાયા માહીતિ’ જે પુદ્ગલેને નારક છે પિતાના આહાદરૂપે ગ્રહણ કરે છે, તે પુદગલો એ જ ક્ષેત્રમાં રહેલા હોય છે કે જે ક્ષેત્રમાં તેમનું પોતાનું શરીર અવગાહિત હોય છે. એટલે કે જે ક્ષેત્રમાં તે નારક છવો રહેલા હોય છે એ જ ક્ષેત્રના પુગલોને તેઓ ગ્રહણ કરીને પોતાના આહારરૂપે ઉપગમાં લે છે. “જો મvicરવે ગત્તમાયામાતિ, જે પરંપરા છે અનન્તર ક્ષેત્રમાં રહેલાં આહારપુગલેને શ્રી ભગવતી સૂત્ર : ૫
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy