SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ રાખ્યું હોય, “પાવત્તા કે ભલે વાંસ આદિમાંથી બનાવેલા પહેલા (ટપાલા) માં રાખ્યું હોય, “iા જ્ઞાળ મંચ ઉપર રાખ્યું હોય, “મજાવત્ત માળ ઉપરઘરને ઉપલે માળે રાખેલા કેડારમાં રાખ્યું હોય, ‘ત્તિત્તળ જે પાત્રમાં તેને રાખ્યું હોય તે પાત્રની ઉપર ઢાંકણું ઢાંકીને તેને છાણ-માટી આદિથી લીંપીને બરાબર બંધ કરવામાં આવ્યું હોય, “દિરા અથવા જે ગેળા, ગેળી આદિ પાત્રમાં તેને રાખ્યું હેય તે પાત્રને છાણ આદિથી ચારે તરફ લીંપવા ઝુંપવામાં આવેલું હોય, જિદિશા માટીના શકેરા આદિથી ઢાંકેલા પાત્રમાં તેને રાખેલ હોય, “દિવા ભલે તેને માટીથી લીંપેલા સ્થાનમાં રાખ્યું હોય, છિપાઈભલે એવી જગ્યામાં રાખ્યું હોય કે જયાં માટી આદિની રેખા કરીને નિશાનીજ કરેલી હોય, એવાં ઉપર્યુકત ધાન્યની “વફાં ૪ નોન વિરૂ? યોનિ- અંકુરિત્પાદન શકિત- કેટલા કાળ પર્વતની હોય છે? તેને ઉત્તર આપતાં મહાવીર પ્રભુ કહે છે- “નોરમrl હે ગૌતમ! “ગદાને ચંતામુદુત્ત, ૩ vi તિfoળ સંવરજીરા પર્વોકત શાતિ આદિ ધાન્યની અંકુત્પાદન શકિત જઘન્યની (ઓછામાં ઓછા કાળની અપેક્ષાએ અંતર્મુહૂર્તની અને અધિકમાં અધિક ત્રણ વર્ષ સુધીની હોય છે. એટલે કે એટલા સમય સુધી તેમના બીજમાં અંકુર ઉત્પન્ન કરવાની શકિત રહે છે. તેઓ ઘર ? ત્યાર બાદ “ gણાય તેમની યોની પ્લાન થઈ જાય છે એટલે કે તેને વણે હીન થઈ જાય છે. “તે વર નો વિસ' ત્યાર બાદ નિ ક્ષીણ થઈ જાય છે, “કરં વિનg. ચરઘ મા નિ ક્ષીણ થઈ ગયા પછી, તે બીજને ખેતરમાં વાવવા છતાં પણ તે પિતાના અંકુરને ઉત્પન્ન કરી શકતું નથી. કારણ કે “agram તૈT Fાં જોઈને છે TT હે શ્રમણાયુમ્ન! એટલે સમય વ્યતીત થઈ ગયા પછી તેની નિનો વિચ્છેદ થઈ જાય છે. હવે ગૌતમ વામી વટાણું આદિ ધાન્યના વિષે પ્રશ્ન પૂછે છે- “ગદ અંતે જાવ, મર, તિ, મુક, માસ, નિવ્વાર, યુઝર્થી, ગાઝિયા , સતી, જિમંથનાઈ of gr of HouT1 હે ભદન્ત! વટાણા, મસૂર, તલ, મગ, અડદ, વાલ, કળથી (એક જાતનું ચપટું રતાશ પડતું ધાન્ય), આલિસંદગ (એક પ્રકારના ચોખા),સતીણ (તુવેર-તુરા), ચણા ઈત્યાદિ જે ધાન્ય હોય છે, તેમની યેની કેટલા કાળ સુધી રહે છે. એટલે કે તેમને અંતિપાદન કાળ કેટલું હોય છે? ઉત્તર- Tદા સાહળ તદા જુદા વિ” હે ગૌતમ! કેઠી આદિમાં સંઘરેલ શાલી આદિને અંકુરિત્પાદન કાળ જેટલે કહ્યો છે, એટલે જ વટાણા આદિ ધાને પણ અંકુત્પાદનકાળ સમજવો. “ પણ તેમના અંકુરોત્પાદનકાળમાં આટલે જ તફાવત છે- “Gર સંવછરા તને કે મટર આદિનો અધિકમાં અધિક શ્રી ભગવતી સૂત્ર : ૫ ૧. ૪
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy