________________
આદિ ધાન્યનાં બીજમાં પોતપોતાના અંકુરનું ઉત્પાદન કરવાની શક્તિ કેટલા કાળ સુધી રહે છે? (નવમા ! બાળof યંતીgi, ૩ોરે તિાિ સંવછરાદુંતે પરં ગોળ માથરૂ) હે ગૌતમ! તે બધાં ધામાં ( અનાજમાં) પિતપોતાના અંકુરને ઉત્પન્ન કરવાની શકિત એાછામાં ઓછા એક મુહર્ત સુધી અને અધિકમાં અધિક ત્રણ વર્ષ સુધી રહે છે, ત્યારબાદ તે શકિતરૂપ નિ મિલાન થઈ જાય છે. (તેના પર નોળt gવસ૬) ત્યાર બાદ તે એની વિધ્વસ્ત (નષ્ટ થઈ જાય છે, (તે વર વહ અવી માફ) તેથી તે બીજ અબીજરૂપ થઈ જાય છે. (તે વર વિરે ઘરે મૂછવો) હે શ્રમણ આયુષ્પન! અબજ રૂપ થઈ જવાને કારણે, તેમાં અંકુરેશત્પાદન શકિતરૂપ નીને વિરછેદ (સર્વથા અભાવ) થઈ જાય છે.
(ત્ર મરે છાય, મસૂર, તિ, મુજ, માસ, નિવાવ, રસ્થ, ગાઝિલ, સબ-પરિમંથનમારૂ of us doi Hari ) હે ભદન્ત! વટાણાં, મસૂર, તલ, મગ, અડદ, વાલ, કળથી, આલિiદક (એક પ્રકારનું અનાજ), તુરા, ચણા ઇત્યાદિ ધાન્યમાં અંકુત્પાદન શકિત કયાં સુધી રહે છે? ( ના સારી તંદા gવાdi ) હે ગૌતમ! શાલિ (ચેખા) ના બીજને જેટલે અંકુત્પાદન કાળ કહો છે, એટલે જ વટાણા આદિ ધાન્યનો પણ અંકુરોત્પાદન કાળ સમજવો. (નાર) પણ વટાણું આદિના બીજેના અં ત્પાદન કાળમાં એટલી જ વિશેષતા છે કે (ia સંવાડું – સેક્ષ નં રે) તેમનો અધિકમાં અધિક અંકુત્પાદન કાળ પાંચ વર્ષ સુધીને કહ્યો છે, તથા જઘન્ય (ઓછામાં ઓછો) અંકુરોત્પાદન કાળ પૂર્વોક્ત અન્તર્મુહૂર્તને જ છે. ( મં! મારિ, ઉમા , જાદવ, વિષ્ણુ, વાજ, , જોષT, , સરિસર્વ -મૂવીમા જે પufi udio ) ભદન્ત! અળસી, કસુમ્ભક, કેદમાં, કાંગ, વરગ (એક પ્રકારનું ધાન્ય), રાલક (એક પ્રકારના કાંગ), કે દૂષક (એક પ્રકારના કેદરા) શણ, સરસવ, મૂલકબીજ ઈત્યાદિ ધાન્યના અંકુરોત્પિાદન કાળ કેટલે કહ્યો છે? (gણા વિ દેવ, નવા સત્તસંવ૬ સેસં તંત્ર)
હે ગૌતમ! તે ધાને અંકુરોયાદન કાળ પણ એટલું જ છે. પરંતુ અહીં એટલી જ વિશેષતા સમજવી કે અળસી આદિનો અંકુત્પાદન કાળ અધિકમાં અધિક સાત વર્ષ પર્યન્તને છે, તથા જઘન્ય કાળ તે પૂર્વોકત અન્તર્મુહૂર્તને જ છે.
ટીકાથ– છઠ્ઠા ઉદ્દેશકમાં જવનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, હવે આ ઉદ્દેશકમાં જીવની નિભૂત ધાન્યાદિની વકતવ્યતા કરવામાં આવે છે– ગૌતમ સ્વામી આ વિષયને અનુલક્ષીને મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે- “શ મં! નાસ્ત્રિી, વીરી ગોમા, નવા નવનવાઇi, vg of ધogini હે ભદન્ત! શાલિ, ત્રીહિ, ઘઉં, જવ, યવયવ આદિ ધાન્યમાં પિતપતાના અંકુરને ઉત્પન્ન કરવાની શકિત કેટલા કાળ સુધી રહે છે? કલમ, ષષ્ટિકા આદિ જેના અનેક પ્રકાર હોય છે એવા ધાન્યને શાલિ (ઊંચી જાતના ચેખા) કહે છે. સામાન્ય જાતના ચેખાની જેમાંથી ઉત્પત્તિ થાય છે એવા ધાન્યને વ્રીહિ (ડાંગર) કહે છે. એક વિશિષ્ટ પ્રકારના જવને “યવયવ કહે છે. આ બધા ધાન્યને ભલે “જોરા લત્તા કેઠીમાં સુરક્ષિત
શ્રી ભગવતી સૂત્ર : ૫