SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ અંકુરત્પાદનકાળ પાંચ વર્ષ સુધી હોય છે, તેમને જઘન્ય (ઓછામાં એ છે ) અંકુત્પાદનકાળ તે શાલી આદિ ધાન્યના જેટલો જ–અંતર્મુહૂર્તને છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પ્રન પૂછે છે કે- “ગર મતે ! ગામ, , જવ, i, રાગ, રાઇ, જોતુસ, સળ, સરસવ, મૂત્રાવીયમા પણ રિ પuuri ?? હે ભદન્ત ! અળસી, કુસુમ્ભક (લાલ રંગના ફૂલોવાળું એક ધાન્ય) કેદરા, કાંગ, વરદ (એક પ્રકારનું અનાજ), રાલગ (એક પ્રકારના કાંગ), કેદૂષક (એક પ્રકારના કેદરા), શણ, સરસવ, મૂળાના બીજ આદિ ધાને અંકુત્પાદન કાળ કેટલે કહ્યો છે? ઉત્તર- “વા જ પિ તવ - વ સત્ત સંવરજી રે – તું જેવી અળસી આદિ ધાન્યનો પિતપતાને અંકુરને ઉત્પન્ન કરવાને કાળ પણ શાલી આદિ ધાન્યના અંકુરસ્પાદન કાળ એટલે જ કહ્યો છે– પણ અળસી આદિનો અધિકમાં અધિક અંકુત્પાદન કાળ સાત વર્ષ સુધી હોય છે, એટલી જ વિશેષતા સમજવી. તેમને જઘન અંકુત્પાદન કાળ તે શાલી આદિના જેટલો જ એટલે કે અન્તર્મુહૂર્તને હોય છે. જે સૂ. ૧ | ગણનીય કાલકે સ્વરૂપકા વર્ણન ગણનીય કાલવકતવ્યતા(જાન પ મતે ! ઈત્યાદિ સુવાર્થ—( gr ri ! કુદૂત્ત વિદા કામના વિવાણિયા)? હે ભદો! પ્રત્યેક મુહૂર્તના કેટલા ઉચ્છવાસ કાળ કહ્યાં છે? નવમા ! હે ગૌતમ 1 (असंखेज्जाणं समयाणं समुदयसमिइसमागमेणं सा एगा 'आवलिय ति पवुच्चह, संखेज्जा आलिया ऊसासो, संखेज्जा आवलिया निस्सासो) અસંખ્યાત સમયની સમિતિના સમાગમથી એટલે કાળ થાય છે, એટલા કાળને એક અવલિકા કહે છે. સંખ્યાત અવલિકાને એક નિશ્વાસ થાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૫ ૧૫
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy