SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ( हट्ठस्स अणवगल्लस्स निरुवकिट्ठस्स जंतुणो, एगे ऊसास-निसासे एस કાળા ) તુષ્ટ (પ્રસન્ન ચિત્તવાળા), અનવકલ્પ (તરુણ) અને તંદુરસ્ત વ્યકિતના એક ઉચ્છવાસ નિઃશ્વાસકાળને “પ્રાણ કહે છે. (सत्तपायणि से थोवे, सत्त थोवाइं से लवे, लवाणं सत्तहत्तरिए एस સુદરે વિકાદ) સાત પ્રાણેને એક સ્તક થાય છે, સાત સ્તોકનું એક લવ થાય છે. છે, અને ૭૭ લવનું એક મુહૂર્ત થાય છે. (તિન સક્સ સત્તારૂં તેવત્તર્ષિ ૨ કાણામાં પણ મુpો દ્રિો સર્દિ મળતના) ૩૭૭૩ ઉચ્છવાસનું એક મુહુર્ત થાય છે, એવું અનંત જ્ઞાનીઓએ પિતાના કેવળજ્ઞાનથી અને કેવલ દર્શનથી જોર-જાણ્યું છે. (एएण मुहुत्तपमाणेण तीस मुहुत्तो अहोरत्तो, पन्नरसअहोरत्तो पक्खो તો પવરવા માસે, ઢ નાના ૩૩) આ પ્રકારના ૩૦ મુહૂર્તાની એક દિવસ રાત્ર થાય છે, ૧૫ દિનરાતનું એક પખવાડીયું થાય છે, બે પખવાડિયાને એક માસ થાય અને બે માસની એક ઋતુ થાય છે. (નિમિ ૨ ૩ ) ત્રણ ઋતુઓનું એક અયન થાય છે, ( ગળાડું વછર) અને બે અયનનું એક વર્ષ થાય છે. પંર કંવરઝરવું કુ) પાંચ વર્ષને એક યુગ થાય છે. (વીd ગુIS વાસણય) વીસ યુનેને એક કે (૧૦૦ વર્ષ) થાય છે. (ા વાસણારું રાસાઁ )દસ સકાઓનો સમૂહ સમૂહ મળીને એક હજાર વર્ષ થાય છે. (સદં ર સંસદન્ના વાસણયર્સ) ૧૦૦ હજાર વર્ષોના સમૂહને એક લાખ વર્ષ કહે છે. ( વાપી વાસણવાસ્ના િસે છે gશને ) ૮૪ લાખ પૂર્વાગનું એક “પૂર્વ” થાય છે. (પાણી પુદગંત સયસંહસ્સા મેં જે કુદરે) ૮૪ લાખ પૂર્વાગનું એક પૂર્વ થાય છે. (ii તહ , હિપ, ચાહે, પ્રદે, મા ગવરે, , દૂps, swé, ૩, ૬ , पउमे, नलिणंगे, नलिणे, अस्थनिऊर गे, अत्यनिउरे, अऊअंगे अऊए, पउअंगे पउएय, नवुअंगे नबुए य, चूलीअंगे चूलिआ य, सिसपहेलि अंगे सीसपहेलिया, एतावतावगणिए - एतावतावगणियरस विसए - तेण पर उवमिए) એ જ પ્રમાણે ત્રુટિટાંગ, ત્રુટિત, અટટાંગ, અટટ, અવવાંગ, અવવ, હલકાંડ, હૃદુ, ઉત્પલાંગ, ઉત્પલ પધ્રાંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અર્થનિપૂરાંગ, અર્થનિપુર, અયુતાંગ અયુત, પ્રયુતાંગ, પ્રયુત, નયુતાંગ, નયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષ પ્રહેલિકાંગ અને શીર્ષ પ્રહલિકા અહીં સુધી ગણિત (ગણી શકાય એવો કાળ) છે. અને ત્યાં સુધીજ ગણિત ને વિષય છે. ત્યાર પછીને કાળ ઔપનિક છે– એટલે કે સંખ્યા દ્વારા નહિં પણ ઉપમા દ્વારા જાણી શકાય એવો કાળ છે. ટીકાથ– પહેલાના પ્રકરણમાં ધાન્યાદિ બીજેની કાળસ્થિતિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે તે કાળના મુહૂર્ત આદિ વિભાગના સ્વરૂપનું સૂત્રકાર નિરૂપણ કરે છે– આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે“જાના ii અંતે! મુકુતરૂ ચા સારા વિચારણા? હે ભદન્ત! પ્રત્યેક મુહૂર્તના ઉચ્છવાસથી જાણી શકાય એવા કેટલા કાળવિશેષ હોય છે? એટલે કે કેટલા ઉચ્છવાસનું એક મુહૂર્ત થાય છે? શ્રી ભગવતી સૂત્ર : ૫ ૧૬
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy