________________
સ
ઉત્તરનોયમા ! અવેમાળ સમાળ સમુટ્યસમિસમાનમેળ-મા ‘મહિયા’ ત્તિ વુન્નરૂ” હે ગૌતમ! અસ ંખ્યાત સમયેાના સમૂહેાના ચૈાજનથી જે કાલમાન થાય છે, એટલા કાલમાનને એક “આવલિકા” કહે છે. નું વિના ગાજિયા સામો, સર્વેના બાવહિયા નિમ્નાસો સંખ્યાત અવલિકાએ એક ઉચ્છવાસરૂપ હાય છે, અને સંખ્યાત આવૃલિકાએ એક નિ:શ્વાસરૂપ હાય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે અસંખ્યાત સમયાની એક આવલી (આવલિકા) થાય છે અને સખ્યાત આવલિકાના એક ઉચ્છવાસ તથા એટલી જ આવલિકાના એક નિઃશ્વાસ થાય છે. ૫૬ આલિકાઓનું એક ક્ષુલ્લક ભવ ગ્રહણ થાય છે, અને એક ઉચ્છવાસ નિઃશ્વાસકાળમાં ૧૭ કરતાં પણ સહેજ અધિક ક્ષુલ્લક ભવ ગ્રહણ કાળ થાય છે. (इस्स अणगल्लस्स निरुवकिटुस्स जंतुणो, एगे ऊसास-निसासे एस पाणु ત્તિ વ્રુષ્ણ) આ ગાથા દ્વારા સૂત્રકારે ‘પ્રાણકાળ'નું પ્રમાણ શું છે, એ વાતને સ્પષ્ટ કરી છે—તુષ્ટ, (પ્રસન્ન ચિત્ત) તથા અનવકલ્પ (તરુણુ—વૃદ્ધત્વથી રાહત) અને તંદુરસ્ત વ્યકિતના ઉચ્છવાસ–નિશ્વાસના જે કાળ તેને ‘પ્રાણ' કહે છે. જન્તુ મનુષ્યનાં જે વિશેષણા અહીં આપવામાં આવ્યાં છે તેની સાકતા આ પ્રમાણે સમજવી—વૃદ્ધ આદમી પણ પ્રસન્નચિત્ત સંભવી શકે છે પણ અહીં વૃદ્ધ વ્યક્તિને ગ્રહણ કરવાની નથી એ વાતને બતાવવાને માટે અનવકલ્પ' પદ્મના પ્રયોગ કર્યાં છે. ‘અવકલ્પ' એટલે વૃદ્ધાવસ્થા. તે વૃદ્ધાવસ્થારૂપ અવકલ્પને જે વ્યકિતમાં અભાવ હાય તે વ્યકિતને અનવકલ્પ (તરુણ યુવાન) કહે છે. એવી અનવકલ્પ વ્યકિત તે તરુણુ જ હાય છે, તરુણુ હાવા છતાં પણુ રુગ્ણ (ગી) હાય એવી વ્યક્રિતના ઉચ્છવાસ–નિ:શ્વાસ અહીં ગ્રહણ કરવાના નથી, પરન્તુ ‘નિનિષ્ઠ રોગરહિત અથવા તેા તંદુરસ્ત વ્યકિતના જ ઉચ્છવાસનિઃશ્વાસ અહીં ગ્રહણ કરવાના છે. આ રીતે પ્રસન્નાચત્ત, તરુણુ અને તંદુરસ્ત વ્યકિતના ઉચ્છવાસ-નિ:શ્વાસના કાળને ‘પ્રાણુ' કહે છે. બીજી ગાથાના અર્થ આ પ્રમાણે છે—સત્તાળિ ને ચોરે' સાત અથવા તે। સાત ઉચ્છવાસનિશ્વાસાનું એક ‘સ્તાક’ થાય છે. ‘સુજ્ઞ ચોવાયું સે હવે સાત સ્તાકનું એક લવ થાય છે. એટલે કે એક લવ પ્રમાણ કાળમાં ૪૯ ઉચ્છવાસનિશ્વાસ થાય છે. ‘હવાળ મુત્તરિણ સમુદુત્તે નિયાદિષ્ટ ૭૭ કાળનું એક મુહૂર્ત થાય છે. આ પ્રમાણે બીજી ગાથાના અથ ગાથાને અથ આ પ્રમાણે છે— ૩૭૭૩ ઉચ્છવાસ નિશ્ર્વાસાનું એક મુહૂત થાય છે, એવું અનંત જ્ઞાની સત્તુ કેવળી ભગવાને કહ્યું છે. આ રીતે સાત પ્રાણરૂપે ઉચ્છવાસ-નિશ્વાસનું એક સ્તાક થાય છે, અને એક લવમાં સાત સ્તાક હોય છે. માટે ૪૯ (૭×૭) ઉચ્છવાસનિ:શ્વાસ રૂપ એક લપ્રમાણુ કાળ છે. એક મુર્હુતમાં ૭૭ લવ હેાય છે. તેથી ૭૭ લવાની સાથે ઇસ્ને ગુણાકાર કરવાથી જે ૩૭૭૩ ઉચ્છવાસનિ:શ્વાસની સખ્યા આવે છે, એટલું જ એક મુહૂર્તનું પ્રમાણ સમજવું. ‘ઘુ ળ ક્રુદુત્તરમાળળ તીસ દુત્તા ગોરસી એવા ત્રીસ મુહૂત પ્રમાણુ કાળની એક દિનરાત થાય છે, દુરસગોત્તા પવવા ૧૫ દિવસ રાતનું એક પખવાડિયુ છે, ‘તો પવવા માએ પખવાડિયાના એક માસ થાય છે, તો માતા ઉ” એ માસની એક જાતુ થાય છે, ‘તિષ્ણ જ યુદ્ધ ને ? ત્રણ ઋતુનું એક અયન થાય છે અને दो अपणे संवच्छरे ' એ અયનેાનું એક સંવત્સર (વ) થાય છે. તંત્ર સંસ્કૃત્િતનુને પાંચ વર્ષના એક યુગ થાય છે, વીતજીગાડું ત્રાસસરું વીસ યુગના એક રીકેએટલે કે ૧૦૦ વર્ષ થાય છે, સવાસયર વાઇસૐ' ૧૦ સૈકાઓ (૧૦ સે વ) ૩૦૦૦
પ્રાણ
6
f
શ્રી ભગવતી સૂત્ર : ૫
લવ પ્રમાણ
થાય છે ત્રીજી
૧૭